________________ (ર૬૮) જોદનચરિતે #શ aa aa [ ઉત્તરરહેલું અને એવા શબ્દોથી ભરાઈ ગયેલું આકાશ, આખું વિશ્વ શબ્દમયજ છે, એમ પ્રતિપાદન કરતું હતું. 93-94.. भूयोभूयो जयध्वानैर्यशोगानैश्च तत्क्षणम् / श्रावकैः श्राविकाभिश्च तत्तथैवानुमोदितम् / / 95 / / તેમાં શ્રાવક અને શ્રાવિકાઓએ પણ તેજ વખતે વારંવાર મહારાજજીના યશનું ગાયન કરીને અને જયની શબ્દો વડે તેને વધારે પુષ્ટ કર્યું હતું. એટલે આખું જગત્ શબ્દ મય છે એ વાતને અનુમોદન આપ્યું હતું. 95. . दृष्ट्वा श्रावकजातीनां मोदं स मुमुदे मुनिः / - કુમુહાનાં વન યદ્રાવીણ્ય વન્દ્રોડા મોતે ઉદ્દા : આ પ્રમાણે શ્રાવકજાતિને આનંદ જોઈને તે મુનિરાજ શ્રીહનલાલજી મહારાજ પણ આનંદ પામ્યા. અથવા કુમુદ એટલે પોયણાનું વન જોઈને ચંદ્રપણ હર્ષ પામે છે. (કારણ કે, જેને જેની સાથે સંબંધ હોય છે, તેઓ પરસ્પર એક બીજાને જોઈને આનન્દ પામે છે, એ વાત લેકમાં પ્રસિદ્ધ છે.) 86. . अहं पूर्वमहं पूर्वमिति वानन्दकन्दलम्। / * * મનિન તં નિમષ્ટ્રઢમતિ / 17 . “હું પહેલે, હું પહેલે એ પ્રમાણે જેમ હોય તેમ શ્રાવકે મુનીઓના મંડલથી શોભી રહેલા આનંદરૂપ શ્રી મેહનલાલજી મહારાજજીને વાંદવા લાગ્યા. 87. નિઃસ્પૃપ નિર્બન્ધધર્મસ્ટામપુર સરમા : તિં પૃષ્ઠોતે તૈ4 તીર્થઃ સ્તુત્યઃ પરસ્પરમ / 18 | ' મુનિયે નિઃસ્પૃહ હતા તે પણ ધર્મલાભ કહીને શ્રાવકોને કુશળ સમાચાર પૂછતા હતા અને શ્રાવક મુનિને સ્વાગત પૂછતા હતા. એટલે ‘ભલે પધાર્યો” એમ કહીને કુશળ સમાચાર પૂછતા હતા. કારણ કે, ચતુર્વિધ સંધ સર્વને પરસ્પર સુતી કરવા ગ્ય છે. 98. . . . નિઝમૃતિમિઃ શ્થિતૈઃ શ્રાવતી ' लेभे चन्द्रमसः शोभां परीतस्य ग्रहह्मकैः॥ 99 // . - હર્ષમનીજી વિગેરે શિષ્યથી તથા તે શ્રાવથી વિંટાયેલા મહારાજ શ્રી મેહ લાલજી, ગ્રહ અને નક્ષત્રેથી શોભી રહેલા ચંદ્રની માફક શોભતા હતા. 9 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust