________________ ( 21 ) મોહનતે શ સ [૩धनसाध्यं तु यत्कर्म तत्तेभ्य उपदिश्यते। થોભ્યાવિવારે દિ નથમ સર્વકર્મળ / 20. " , પરંતુ તેવાઓની પાસે ધનથી બની શકે તેવા કાર્યને અમે ઉપદેશ કરીએ છીએ. કારણ કે, દરેક કાર્યમાં યોગ્યયોગ્યને વિચાર જરૂર પહેલે જ કરે જોઈએ. 105. तत्रापि विमुखाश्चेत्स्युर्लोभान्धाः सर्वहारिणः। अजागलस्तनस्येव तेषा जन्म निरर्थकम् // 106 // - તે, જેઓ લેભથી અન્ધ થઈને ધનથી બને તેવાં ધર્મકાર્યોથી પણ વિમુખથાય છે તેઓ સર્વસ્વ નાશ કરનારા ગણાય છે; (એટલે આ લેકે અને પહેલેથી ભ્રષ્ટ થાય છે; ) અને બકરાની કેટે રહેલે આંચળ જેમ નકામો છે તેમ તેઓને જન્મ વ્યર્થ છે. 106. व्यापारो हि प्रियश्चेद्रो धनवृद्धिकरत्वतः। તા થયાં ય ધર્મો વ્યાપાશવઃ | 2017 | : - ધનની વૃદ્ધિ કરનાર હોવાથી જો તમને વ્યાપાર પ્રિય હોય તો તમે ધર્મ સંબંધી ક્રિયા કરે. કારણ કે, ધર્મ એજ વ્યાપારને શિરોમણી છે. એટલે બીજા વ્યાપાર કરતાં ઘર્મરૂપી વ્યાપાર શ્રેષ્ઠ છે. 107. व्यापारे खलु चान्यस्मिल्लाभश्चेद्विगुणो भवेत् / . વાવવોત્તળનાં વર્ધતિ મન મે 208 - * વર્ધમાન મનોમિસ્તર્યાદિત પુનઃ પુનઃ " વિત્યુથરે મૂત્રમ વાતઃ || 101 / ધર્મ શિવાય બીજા એટલે લોકિક વ્યાપારમાં દૈવયોગથી કદાચ બમણું લાભ થાય અને તેને લીધે વાણિયાઓનું મન વધારે લલચાય; અને લલચાયેલા મનને લીધે વારંવાર તે વ્યાપાર કર્યા કરે. પણ, કોઈ વખત પ્રારબ્ધ વાંકું હોય તે ભૂલ ધન (મૂડી) હોય તે પણ તેમાં નાશ પામે છે. 108-109. - વ્યાપાડ્યું મો દિ ઢામેગનન્તગુણ મૃતઃ' मूलहानेर्भयं नास्ति कदाचित्कस्यचित्वचित् // 110 // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust