________________ વરિત.] મેહનચરિત્ર સગે અગિયારમે. (રર) માટે, હે શ્રાવકે ! તમે બધા મળીને આદિતીર્થંકર ગષભદેવજીના જીર્ણ થયેલા મંદિરનો જીર્ણોદ્ધાર જરૂર કરે. 121. ... श्रुत्वा ते श्रावका भद्रास्तत्क्षणं पुण्यशालिनः। - છત્ય માં સ્ત્રી ધર્મવંતો વિરોધઃ || 122 || : : આ વાત સાંભળીને પુણ્યશાળી ભદ્રિક શ્રાવકે એકમત થઈને જીર્ણોદ્ધાર કરવા લાગ્યા. કારણ કે, વિરોધથી ધર્મને નાશ થાય છે. 122. द्रव्यं लक्षार्धसंख्यातं तत्कृते तैस्तदा कृतम् / * યા મોદમાતાનાં પુર વિનામ સક્ષમ છે રૂ . તે શ્રાવકોએ તે વખતે જીર્ણોદ્ધાર કરવાને માટે પચાસ હજાર રૂપિઆ એકઠા કર્યા. અથવા (કવિ કહે છે કે,) મોહનલાલજીના શિષ્ય શ્રાવકોની પાસે એક લાખ એકઠા કરવાને પણ શે હિસાબ છે? 123. છેમિશુમત્સવે સર્વે દિન કાર્યકારિણી સસરાનાં પવિત્ર નામ પર્યત શર૪ . :: આ શુભ ઊત્સવમાં સર્વ શેઠિયાઓ કામ કરનારા હતા, તેમાંથી કેટલાક અગ્રેસરનાં નામ ગણાવું છું. 124. गुलाबचन्द्रोऽथान्यस्ति-लकचन्द्रस्तथवै च / મારેંદ્રઃ કુવન્દ્રો તેવતથSYર: | 2 | - हर्षचन्द्रात्मजो लल्लु-भाई श्राद्धास्तथापरे / / द्रव्यः श्रमैश्चात्र चक्रुः कर्मणि बहुधोद्यमम् // 126 // ગુલાબચંદ. તથા તલકચંદ તથા ભાઈચંદ તથા ફુલચંદ તથા દેવચંદ તથા હર્ષચંદના પુત્ર લલુભાઈ અને બીજા શ્રાવકોએ આ કામમાં દ્રવ્યથી અને જાત મેહેનતથી ઘણો ઉઘોગ કર્યો. 125-126. एतेषामर्थ चान्येषां श्रावकाणां महोद्यमात् / / आरब्धं तत्क्षणं कर्म किंवा द्रव्येन साध्यते // 127 // એ અને બીજા શ્રાવકના મોટા ઉદ્યોગને લીધે જીર્ણોદ્ધારનું કામ તુરત ચાલુ થયું. અથવા દ્રવ્યવડે શું નથી બની શકતું ? 127." P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust