________________ વરિત. ] મોરનચરિત્ર સર્ગ અગિયારમો. (266) પરંતુ ધર્મરૂપી વ્યાપાર કરવાનું મેં તમને જે કહ્યું છે તેમાં અનંત ગુણ (ઘણો) લાભ છે, તથા મૂલધન (મૂડી) નો નાશ થવાનો કોઈને કોઈ ઠેકાણે કોઈ વખતે પણ ભય નથી. 110. व्यापार जहि न ब्रूमो लौकिकं किन्तु कालिकात् / માનકુપાવાય ક્ષિથતાં ધર્મળ ! ??? || અમે એમ કહેતા નથી કે તમે તમારે લૈકિક વ્યાપાર છોડી , પણ તે સમયને અનુસરતો હોવાથી કર જોઈએ; પરંતુ તે સાવધિ વ્યાપારથી ધન મેળવીને તે ધન ધર્મનાં કાર્યોમાં નાંખો (વાપરે).” 111. ..युक्तिशास्त्रानुगं श्रुत्वा वाक्यं तैश्च तथा कृतम् / * ક્ષળિછાશ્વતયા મે ન વિચક્ષણ / 22 આ પ્રમાણે શાસ્ત્ર અને યુક્તિ બન્નેને અનુસરતું મોહનલાલજી મહારાજનું વાક્ય સાંભળીને તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. કારણ કે, ક્ષણમાં નાશ પામે એવા ઘનથી મળનાર શાશ્વત લાભમાં એટલે મોક્ષરૂપી મોટા લાભમાં કે ડાહ્યા માણસ ન જોડાય ? અર્થાત દરેકે જોડાવું જ જોઈએ. 112. - પ્રાધાનિ ત તૂ તેવા-III મરિશી निष्पन्नेषु प्रतिष्ठाभून्मुनिमोहनहस्ततः // 113 // તેઓએ તેજ વખતે ઘણાં દેવમંદિરોની (દેરાસરની) ત્વરાથી શરૂઆત કરી, અને તૈયાર થયેલાં મન્દિરામાં શ્રીમોહનલાલજી મહારાજને હાથે પ્રતિષ્ઠા કરાવી. 113. एतस्मिन्नन्तरे साधुः सुमतिः सुमतिर्मुनिः। ... कथावशेषतां प्राप्तः को वा कालस्य वल्लभः // 114 // તે વખતે હી બુદ્ધિવાળા સાધુ સુમતિજીને સ્વર્ગવાસ થયે. કારણ કે, કાળને કોણ વહાલે (સગો) છે ? અર્થાત્ કાળને કોઈ સગો નથી કે જેથી તેને છેડી દે. 114. एकदा मोहनमुनिः सूर्यपत्तनप्रान्तिके / '' વિનિ9તે ગામે જર્જાનામનિ aa ... P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust