________________ પ. . ત્તિ, 3 મહિનચરિત્ર સર્ગ અગિયારમો. 8 242 ) स तानतिशयप्रेमजुषः प्रोवाच सादरम् / શ્રાદ્ધાશ્ચારિત્રિખાં નૈવ પ્રમાણે વિહત વર શો છે તે અત્યંત મવાળાઓને મેહનલાલજી મહારાજ આદરવડે કહેવા લાગ્યા કે, “હે શ્રાવક! સાધુઓએ વિહાર કરવામાં પ્રમાદ રાખવે એ સારું નથી. 11: भावयन्तो भवन्तोऽपि भावना भवभेदिनीः। ... / यथाश्रुतं यथाशक्ति धर्ये ददतु मानसम् // 12 // . અને તમે પણ સંસારનો નાશ કરનારી ભાવનાઓને જે પ્રમાણે શાસ્ત્રમાં સાંભળ્યું છે તે પ્રમાણે કરતા કરતા પિતાની શક્તિને અનુસાર ધર્મકાર્યમાં મન રાખજો.” 12. संदिश्यैवं श्रावकेभ्यो विहरन्मुनिवन्दितः। . - શ્રીમોહનમુનિ પામતાદ્રીય મુદ્દા / રૂ .. ... એ પ્રમાણે શ્રાવકોને ઉપદેશ કરીને મુનિએ વંદન કરેલા મોહનલાલજી મહારાજ વિહાર કરતા કરતા હર્ષવં: “ભાયખલે પધાર્યા. 13 . . . . . . . तत्रत्याः श्रावकास्तस्मिन्नहन्युत्साहपूर्वकम् / પૂiાં તીર્થછતાં વ રવનાં મીવનાં તથા ? . ... ભાયખલાના શ્રાવકોએ તે દિવસ ઘણા ઉત્સાહથી તીર્થંકરની પૂજા કરી તથ રચના અને ભાવનાઓ કરીએ. 14. "તતો વિહત્ય મુનિર સંઃ સદ્દીવસ / . ઇમ્ય વાતા પવનઃ સુમાયાસે વાર ? ત્યાંથી વિહાર કરીને મોહનલાલજી મહારાજ ઘણા ભાવથી ભેગા થયેલા સંધની સાથે ધર્મસંબંધી વાર્તા કરતા કરતા સુખે કરીને “દાદર પધાર્યા. 15. श्यामात्मजस्य भीमस्य श्रावकस्य गृहेऽवसत् / / 1 एकां रात्रिं धर्मतत्त्वमायाताञ्श्रावकान वदन // 16 // : ત્યાં શામજીના પુત્ર ભીમજીભાઈને ઘેર મુકામ કરીને આવેલા શ્રાવકોને ઉપદેશ કરતા પિતે એક રાત્રી રહ્યા. 16, P.P.Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust