________________ (22). વન ig : - सुतोऽवददहो तात यद्वित्तस्य गतित्रयम् / . .... વ્યાયાત મતા તન્ન પ્રતિભાવ મમ || 120 | . . પછી પુત્રે કહ્યું કે, “હે તાત! દ્રવ્યની જે ત્રણ ગતિ તમે હમણાં કહી તે મને ઠીક લાગતી નથી. 110. (થ)–જાયા શત૮ણ્ય પ્રાખ્યો નરીયા .. તિર્થવ વિસ્થ રાનમન્યા વિપત્તયઃ ? . . .' - કારણ કે, સેંકડો કષ્ટ વેઠીને કમાવેલું અને પ્રાણથી પણ વધારે વહાલું એવા દ્રવ્યની દાન કરવું, એજ સારી ગતિ છે, અને બીજી (ભેગવવું વિગેરે) તે ગતિને બદલે વિપત્તિ (દુર્ગતિ ) કહેવાય ! 111. सर्वोत्तमं तत्पात्रे स्या-द्दयाख्यं पुनरर्दिते / વની થશર્ય વધુપુ પ્રેમવર્ધનમ્ | 222/ છેતે દાન સાધુ, સાધ્વી વિગેરે સુપાત્રને આપ્યું હોય તો સર્વોત્તમ દાન તથા રોગાદિકથી પીડા પામતા દીનજનને આપેલું અનુકંપાદાન કહેવાય છે. તેમજ વાચકને દાન આપ્યું હોય તો તેથી કીર્તિ વધે છે, અને જ્ઞાતિવા તથા સગાવહાલા વિગેરે લેકોને દાન આપવાથી મહેમાંહે રહેલે પ્રેમ દૃઢ થાય છે. 112.", - વિનાશાય મૃતા વૈરનીશ વૈરિ . * વિમવિયેન સાનં ન પ નિH I ?? . ' ભૂત, પિશાચ વિગેરેને આપેલા દાનથી વિઘને અને વૈરીને આપેલા દાનથી વરનો નાશ થાય છે. એ રીતે વિવેથી દીધેલું દાન કઈ ઠેકાણે પણ નિષ્ફળ જતું નથી. 113. भोगे तु क्षणिकं सौख्य-मैहिकं केवलं भवेत् / ............ इहामुत्र विनाशाय नाशस्तस्येति निश्चितम् // 114 // અને દાન ન આપતાં કેવળ દ્રવ્ય ભગવે તો તેથી માત્ર ઇહલેકનું ક્ષણિક વિષસસુખ મળે છે, અને દાન અથવા ભોગ ન કરવાથી પિતાની મેળે થયેલ દ્રવ્યને નાશ તે આ લોકમાં તથાં પરકમાં નાશજ સમજે.” 114. : : : : : અને કાન અથવા ભગવા ." 114 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust