________________ મહિનચરિત્ર સર્ગ સાતમે. ( 41 ) पुण्डरीके पुण्डरीक-मृषभं च जिनर्षभम् / दृष्टैनोऽनादिनिचितं कथाशेषं वितेनिरे // 12 // પંડરીક ગિરિઉપર જીનેશ્વરમહારાજ શ્રીષભ ભગવાનનાં તથા પુંડરીક ગણધરનાં દર્શન કરીને તેમણે અનાદિકાળનું સંચય કરેલું અશુભ કર્મ ખ પાવ્યું. ૧ર કરીને તેમણે અનાજ થીષભ ભગવાન राजादनीं च तच्छाये राजमानं पदद्वयम् / प्रदक्षिणीकृत्य मुक्ते-मार्ग ते दक्षिणं व्यधुः // 13 // રાયણને તથા તેની છાયામાં ભાતા એવા શ્રી ઋષભ ભગવાનના પગલાને પ્રદક્ષિણા દઈને તેમણે પોતાનો મુક્તિનો માર્ગ સીધે કર્યો. 13. वीर्यगुप्तिर्यथा न स्या-न्न स्याच्च तदतिक्रमः। તથા દ્વિત્રિક પ્રતિનિ-માવિમરવમ્ II & II જેમ વીર્ય ગોપવી રાખ્યો તથા તેને ઓળંગવાને પણ દોષ ન લાગે, તેમ મેહનમુનિએ દરરોજ વિમળાચળની (ડુંગરઉપર ચઢીને ભગવાનનું દર્શન કરવાની) બે થી ત્રણ સુધી કેટલાક દિવસ યાત્રાઓ કરી. 14. यात्राणां नवनवते-रासीत्परिणतिढा / / परं ते समयाभावा-द्विजह्वश्चात्रसंयुताः // 15 // તે વખતે મોહનમુનિજીનો નાવાણું યાત્રા કરવાનો દૃઢ નિશ્ચય હતો, પણ સમય નહીં હેવાથી તેમણે જશમુનિજને જોડે લઈને ત્યાંથી વિહાર કર્યો. 15. अथ मल्लिजिनेशं ते भोयनीग्रामवासिनम् / अभिवन्द्य पुरश्चेलु-यशसा सहिता द्विधा // 16 // સગુણથી ફેલાયલે એક યશ, તથા બીજે યશ નામને ચેલે (જશમુનિજી ) એવા બે યશથી શોભતા મેહનમુનિજીએ ભયણીમાં શ્રીમલ્લિનાથ ભગવાન મને વાંધો. 16. મસિંદ્ધપુર પાન્ત-ભાજીમોદના संघः पट्टनवास्येषा-मभून्मार्गप्रतीक्षकः // 17 // P.P.Ac. Gunratnasuri M.S ! Jun Gun Aaradhak Trust