________________ ( 2 ) વનવા િશક્ષક : 1 स्वालंकारं वितीर्यास्य भोजोऽभीष्टमपूरयत् / તા પાર્થવ પૃષ્ઠઃ પ્રત્યાવં જ મૂમિgઃ || 8 | ત્યાર પછી પિતાને પહેરેલે અલંકાર ઉતારી આપીને ભેજરાજાએ તે વાચકને અભીષ્ટ મનોરથ પૂર્ણ કર્યો. તે જોઈને પૂછનારા ખિદમતગારને ભોજરાજાએ જવાબ દીધે કે-પ૧. उत्थयोत्थाय बोद्धव्यं किमद्य सुकृतं कृतम् / आयुषः खण्डमादाय रविरस्तं प्रयाति हि // 52 // વિવેકી પુરુષે સદા ઉઠીને વિચાર કરવો જોઈએ કે, આજે મે શું સુકૃત કર્યું ? કારણ કે, હમેશાં બધા જીવના આયુષ્યનો ભાગ લઈને સૂર્ય આથમે છે. પર. लोकः पृच्छति मां वार्ता शरीरे कुशलं तव / कुतः कुशलमस्माक-मायुति दिने दिने // 53 // લેકે મને વાતચિત કરતાં પૂછે છે કે - " તમારા શરીરે કુશળ છે?” પણ કુશળ તે ક્યાંથી હોય ? અમારું આયુષ્ય એકસરખું ઓછું થતું જાય છે ! 53. श्वःकार्यमद्य कुर्वीत पूर्वाह्ने चापराह्निकम् / / मृत्युन हि परीक्षेत कृतं वास्य न वा कृतम् // 54 // વાસ્તે આવતી કાલે કરવા ધારેલું કામ આજેજ કરવું. તેમજ પાછલ પહેરે કરવાનું હોય તે બપોર થતાં પહેલાં જ કરવું. કારણ કે, મૃત્યુ આવશે, ત્યારે તે એવો વિચાર નહીં કરશે કે, “આ માણસે કરવા ધારેલું કામ કર્યું કે નથી ?" 54. मृतो मृत्युर्जरा जीर्णा विपन्नाः किं विपत्तयः। व्याधयो बाधिताः किं नु हृष्यन्ति यदमी जनाः॥ 55 // આ લોકો શું સમજીને આનંદમાં રહેતા હશે ? કેમ કંઈ મૃત્યુ મરી ગયું એવી પછી ખબર આવી ? વૃદ્ધાવસ્થા ઘરડી થવાથી હવે આપણી પાસે ને આવી શકે કે શું ? આપદાને તો કોઈ ગળી ગયે કે શું ? અથવા મોટા મોટી રેગોને કોઈએ અટકાવ્યા કે શું ? જેથી તે હવે પછી બહાર નીકળશેજ નહીં. " પપ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust