________________ વરિત ] મોહનચરિત્ર સર્ગ દસમો. ( ર૩૩) - જે રસ્તે થઈને જવાને ધારેલે સ્થાને પહોચાય નહીં, પરંતુ જયાંથી નિકળ્યા તેજ સ્થાને વારંવાર પાછું જવાય તેને માર્ગ કેમ કહેવાય ? 86. .. पिपीलिकादिब्रह्मान्ता ब्रह्माण्डोदरवर्तिनः / " સર્વે નવા સદન્ત શાશ્વત સુમુત્તમન 87 અનન્ત બ્રહ્માંડમાં રહેનારા કીડીથી લઈને તે બ્રહ્માસુધીના તમામ જીવો ઉત્તમ અવિનાશી સુખને ઈચ્છે છે. 87. .. तत्स्वरूपं न जानन्ति जानन्तश्चापि मोहतः / ભરાશ્વત સુમારે ક્ષત્તિ નિષાશુપમ્ | 8 | પણ તે સુખના સ્વરૂપને જાણતા નથી. કદાપિને જાણે છે તે પણ મોહને વશ થઈને નાશ પામનાર તુચ્છ સુખમાં પોતાનું આયુષ્ય વિતાવે છે. 88. तत्तत्कर्मवशाजीवो चक्रवर्तिमहेन्द्रताम्। . અનુસૂયા રફ ટવે સ્ટમને પુનઃ || 8 || જીવ પિતાનાં તે તે પ્રકારનાં કર્મોને લીધે મહેન્દ્ર અને ચક્રવર્તિપણાને અનુભવ કરવા છતાં પણ ફરીથી રંક તથા કીટ પણાને પામે છે. 89. पुनस्तत्त्वं पुनस्तत्त्वं चक्रिचक्रमिवाऽनघ / .... भ्राम्यन् युगं युगं द्रष्टुमीष्टेऽदृष्टं न मोघहक् // 90 // .: મિથ્યા દૃષ્ટિવાળો પુરુષ પ્રત્યેક યુગમાં કુંભારના ચક્રની (ચાકની) પેઠે ભ્રમણ કરતાં કરતાં વારંવાર તેની તેજ (એટલે નૃ, દેવ, તિર્યક્ર અને નારકી) નીઓને પામે છે, પરંતુ અદૃષ્ટ સ્થાન (મેક્ષને) જોવાને સમર્થ થતો નથી અર્થત મોક્ષ મેળવી શકતા નથી. 9. तत्त्वमत्र न ते दृष्ट्वा प्राज्यं राज्यं महाजनाः। .. હિ વમૂ ટ્યૂયત્તે મુદનોથ સંશા છે ? આ પૂર્વે હજારો મોટા માણસે, સંસારમાં કઈ તવ (સાર) ન દેખવાથી મોટાં મોટાં રોજને પણ ત્યજી દઈને ત્યાગી થયા છે એમ આપણે સાંભળીએ છીએ.૯૧ 6 P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust