________________ મહનચરિત્ર સર્ગ ત્રીજે. (57) श्रेष्ठिनोऽपि श्रेष्ठतरा यत्रोद्भवमवाप्नुवन् / भूजानयोऽपि बहवो येषामासन वशंवदाः // 59 // ત્યાંના શેઠિયા લેકો પણ ઘણા ખાનદાન થઈ ગયા, તે એવા કે કેટલાક રાજાઓ પણ તેમના કહ્યામાં હતા. 59. चतुर्विधोऽपि श्रीसंघो महान्यत्राद्य वर्तते / जिनालयास्तथासेच-नकाः सन्ति पर शताः // 60 // હજી પણ મેટે ચતુર્વિધ શ્રીસંઘ ત્યાં વસે છે. તેમજ વારંવાર જોઈએ તો પણ તૃપ્તિ થાય નહીં એવા જિનમંદિરે તો ત્યાં સેંકડો વિરાજમાન છે. 60. एवंविधं रूपचन्द्रा अवलोक्य वरं पुरम् / विधातुं तत्र वसतिं मनश्चक्रुः समाहिताः // 61 // પ્રમાદરહિત રૂપચંદજીએ અમદાવાદ રહેવા લાયક છે એમ વિચારીને ત્યાં २वानु भन यु. 61. तेषामाशयमालक्ष्य मोहनोऽनुससार तान् / चन्द्रमेव हि चन्द्रस्य करोऽन्वेति नचेतरम् // 62 // રૂપચંદજીને અભિપ્રાય જાણીને મેહનજી પણ તેમને મળતા થયા. બરાબર छ, यंद्रभान 29] यद्रमानात 75 5 छे, मी त२३ ndi नथी. 62. मोहनेन समं तत्रो-पाश्रये दोषवर्जिते / तस्थिवांसो रूपचन्द्रा धर्मध्यानं वितेनिरे // 63 // પછી મેહનજીની જોડે ત્યાં ઉપદ્રવરહિત અપાસરામાં રહેલા રૂપચંદજીએ . धर्भध्यान 23 अर्यु. 63. चैत्यानां परिपाट्या च गहनागमचिन्तया / मोहनाध्यापनेनापि तेषां कालो विनिर्ययौ // 64 // ચૈત્યપરિપાટી, કઠણ ગ્રંથને વિચાર અને મોહનજીને ભણાવવું એ ત્રણ आभामा ३५यं गता हता. 64. 8 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust