________________ ( ). મૌનવરિતે વૃર્તી સદા, ભરાઈ ગયેલા ભમરા અંદર રહીને મિચાઈ ગયેલાં ચંદ્રવિકારસી કમલે, તથા ભમરાના ગુંજાસથી રળિયામણાં એવાં સૂર્યવિકારસી કમલ જેની અંદર છે, ચકવા. ચકોર અને સારસ પક્ષિઓ જ્યાં શબ્દ કરી રહ્યા છે તથા કઈ હિંસક પ્રાણીની હિલચાલ નહીં હોવાથી હરણ, સસલા વિગેરે જાનવર જયાં પાણી પીવા માટે આવ્યાં છે, એવું સુંદર સરોવર કોઈ ઠેકાણે જોઈને તેમનું મુખ હર્ષથી પ્રસન્ન થઈ ગયું. 53-54. चञ्चूपुटेन हरितान् शालीनादाय वप्रतः। वृक्षाग्रेषूपविशतः शुकान् दृष्ट्वा मुदं गताः॥ 55 // ખેતરમાંથી પાકેલી ડાંગર ચાંચમાં લઈને ઝાડઉપર બેસનારા પિપને જેઇને તેમને આનંદ થયે. 55. रूपचन्द्रा मोहनेन सार्धमेवं यथासुखम् / विहरन्तः क्रमादापु-नगरं राजपूर्वकम् // 56 // कुलकम् / - એવી રીતે સુખ ઉપજે તેમ વિહાર કરતા રૂપચંદજી તથા મેહનજી અનુ ક્રમે અમદાવાદ આવ્યા. પ૬. यत्रान्यशासनरत-रपि जैनजनैरिव / प्राणातिपातविरतिः पाल्यते स्वयमेव हि // 57 // તેમાં અન્યદર્શની લેકે પણ શ્રાવકોની પેઠે અહિંસાવૃત પિતાની મેળેજ પાળે છે. પ૭.. उद्दीपयन्तः श्रीवीर-शासनं निजतेजसा / હેવીવાયોડમૂવમ્ વ ચત્ર સંતાઃ 58 છે પિતાના તેજથી શ્રી મહાવીરશાસનને દીપાવતા એવા દેવચંદજી વિગેરે ઘણું સંવેગી સાધુઓ ત્યાં થઈ ગયા. 58. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust