________________ 7 6 ) मोहनचरिते तृतीयः सर्गः। किंनामेदं स्थलं कस्य कर्मणा केन विश्रुतम् / / तस्मात्स किं यशो लेभेऽ-थवा गर्हामवाप्तवान् // 35 // नानाधर्मरतान् नाना-विधजातिकुलान्वितान् / पर्यटन्विविधान्देशा-नेतद्विज्ञानमश्नुते // 36 // उक्तं च-लाघवं कर्मसामर्थ्य दीप्तोऽनिर्मेदसः क्षयः / विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते // 37 // એક વખતે રૂપચંદજી સવારના પહોરમાં મનમાં વિચારવા લાગ્યા કે –“અહીં જ વસ્તી કરવી, અથવા બીજે ઠેકાણે જવું. ધણા કાળ સુધી એક ઠેકાણે રહેવાથી ત્યાં મને વળગી રહે છે, અને મનનું વળગી રહેવું એજ ભવસંતતિનું મૂળ કારણ છે, એમ કેવલી ભગવાન કહે છે. વિહાર કરવામાં ઘણું ગુણ રહેલા છે, તેથી આ લેકમાં તથા પરલોકમાં પણ સુખ થાય છે, વાસ્તે બન્ને ભવમાં સુખની પ્રાપ્તિ થવાને અર્થે મુનિએ વિહારજ કર. લૈકિકમાં પણ જે પુરુષો અનેક દે શોમાં પર્યટન કરે છે, તેમની બુદ્ધિ લોકવ્યવહારમાં ઘણી કુશલ થાય છે. જે કૈક વ્યવહારમાં ઘણા કુશળ હોય છે, તેઓને નિશ્ચયમાં પણ તેવાજ સમજવા. કારણ કે વ્યવહારવગર નિશ્ચયનો લાભ નથી. તેમજ કયે સમયે કેવી રીતે ચાલવું, માથ પડેલું દુખ શીરીતે ખમવું, અને શીરીતે વ્યવહાર કરે તો માણસ બધાને વહાલા થાય. હમેશાં ખેતી અને વેપાર કરનારા શહેરના રહીશ કે ક્યા દેશમાં અને શા કારણથી નિરોગી તથા ધનવાન છે, ક્યા દેશના રહીશ કે શા કારણે દરિદ્રી થઈને બુરી હાલતમાં આવી ગયેલા છે તે પણ તેઘણા બુદ્ધિશાળી અને શૂર છે. કયે રાજા ક્યા લેકેત્તર ગુણથી સર્વ પ્રજાને પિતાના ઉપર પ્રેમ ધરાવે છે. કલા રાજા ક્યા દુર્વ્યસનથી બધી પ્રજાને નિંદા તથા દગંછા કરવાલાયક થઈ ઘણ7 પામે છે. સારા ધર્મનો લાભ થવાથી, કે દેશ રહેવા લાયક છે. તેમજ પાણી ઘણી વસતિ હોવાથી યે દેશ ધર્મનો લેપ કરી સામો અનર્થ ઉપજાવે છે. દેશ સારા આચરણથી સારું ફલ પામે છે, અને તે દેશ અનાચારથી દુખી થયે વિવેકી પુરુષ ઇતિહાસમાં પ્રસિદ્ધ એવાં સ્થળે જયારે જીવે છે, ત્યારે તેના સૂક્ષ્મબુદ્ધિથી એ વિચાર ઉપજે છે કે, “આ સ્થળનું નામ શું, કયા છે? કઈ કરણથી એ પ્રસિદ્ધ થયું, અને જે પુરુષની કરણીથી એ પ્રસિદ્ધિ પામ્યુ ત્યારે તેના મનમાં ક્યા પુરુષની પામ્યું, તે P.P.Ae Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust