________________ ___ ( 44 ) मोहनचरिते द्वितीयः सर्गः। स सुन्दरी तां श्रवणोत्कमानसां सर्वं यथावृत्तमुवाच दुर्मनाः। सती परिज्ञाय तदीयमाशयं . धैर्य सृजन्त्येनमबोधयत्पुनः॥ 5 9 // પછી મનમાં થોડા ખેદ પામેલા બદારમલજીએ, શું થયું તે સાંભળવા વાસ્તે ઉત્સુક થએલી સુંદરીને થઈ ગયેલી બધી વાત કહી. બદારમલનો અભિપ્રાય જાણુને તેને ધીરજ ઉપજાવવા વાસ્તે સતી સુંદરીએ ફરીથી બંધ કર્યો. ૯પ. स बोधितः स्वप्रियया बभार स्वान्तं प्रसन्नं शरदीव नीरम् / तस्मिन्प्रसन्ने तनयोद्भवेन मोहेन सद्यो मुमुचे स धन्यः // 96 // સુંદરીએ બંધ કર્યો ત્યારે શરારતમાં જેમ પાણી ચેખું થાય છે, તેમ બદારમલનું મન પ્રસન્ન થઈ ગયું, તેથી પુત્રઉપર જે મોહ હતો તે તેજ વખતે મનમાંથી नीजी गयो. 86. श्रीमोहनो यद्यपि वत्सराय- . पृथक्त्ववर्ती वयसा तदानीम् / तथापि नैच्छत्स गृहेऽधिवस्तुं सन्तः प्रकृत्या विमुखा गृहेभ्यः॥९७ // જે પણ તે વખતે મેહનજીનું વય નવ વર્ષની અંદરનું હતું, તે પણ ચહેવાસમાં રહેવાની એમની મરજી નહીં હતી. ઠીક છે, સત્પષો સ્વભાવથી જ ગૃહીં वासथी विरति पाभेला हायछे. 87 . अथो मुहूर्ते बदरो विशुद्धे स्नातः समभ्यर्चितदेवदेवः। P.P.AC.Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust