________________
૧૬
અનુયોગ સમાસ
જૈન સૈદ્ધાંતિક અનુયોગ સમાસઃ શ્રુતજ્ઞાનનો એક | વિગ્રહગતિ થાય છે. (જુ. ભેદ.
વિગ્રહગતિ). અનુયોગીઃ દ્રવ્ય પોતાના ગુણનો | અનુસ્મરણઃ પૂર્વના અનુભવની સ્મૃતિ અનુયોગી છે. (સહયોગી)
કરવી . અનુરાગઃ વિશેષ રાગ.
અનુસંધાનઃ આગળ સાથેનું જોડાણ. અનુરાધા નક્ષત્ર, સ્ત્રી-સતીનું નામ છે. | અનુસૂત: ની સાથે જોડાયેલું. અનુલોમ: સામાન્યની વિશેષતા અને અમૃત: સત્ય, જૂઠું નહિ.
વિશેષધર્મીની ગૌણતા કરવાની ! અનેકત્વ: વિવિધ દશાઓવાળું દ્રવ્ય
પદ્ધતિ. પ્રાણાયામનું એક નામ છે. પર્યાયની અપેક્ષાએ અનેક છે. ષટ અનુવર્તી: અનુસરવું, અનુવાદ, દ્રવ્યોના એકથી અનેક વિભાગ.
આચાર્ય પ્રણીતશાસ્ત્ર. અર્થનું અનેકાન્તઃ એક જ દ્રવ્યમાં અનેક ધર્મો કથન કરવું. ભાષાંતર કરવું. - લક્ષણ, ગુણો, અવસ્થાઓનું અનુવાદ છે.
કથન, વિરોધી લક્ષણોનો સમન્વય, અનુવિદ્ધઃ એકરૂપ થવું.
મુખ્યતા અને ગૌણતાની અપેક્ષાએ અનુવચિભાષણ પૂર્વાચાર્યકૃત સૂત્રની હોય છે. જેમ કે આત્મા સ્વભાવે
પદ્ધતિ અનુસાર કથન કરવું. નિત્ય અને શુદ્ધ છે. જન્મમરણની અનુવૃત્તિઃ કોઈ પદાર્થની વિધિરૂપવૃત્તિ. અવસ્થાઓ અનિત્ય છે. રાગાદિને જેમ કે ઘડાનું ઘટત.
કારણે અશુદ્ધ છે. આવું કથન અનુશાસનઃ ઉપદેશ, કાયદો, રાજ્ય કેવળ કલ્પના નથી. કારણ કે આ
ચલાવવું તે, અમલ કરવો તે. કથન સત્ય આધારિત છે. રામ અનુશિષ્ટઃ આગમથી અવિરુદ્ધ ઉપદેશ સીતાના પતિ છે. દશરથના પુત્ર આપવો.
છે. એક જ વ્યક્તિમાં આવી અનુશીલનઃ સતત ઊંડો અભ્યાસ. અવસ્થાઓનું હોવું સત્ય છે. તેમ અનુષ્ઠાનઃ ધાર્મિક ક્રિયા. પૂર્વતૈયારી. દ્રવ્યો માત્ર અનેક અવસ્થાવાળાં અનુષંગી: પરિણામરૂપ, અન્યને છે. અનેકાંતમાં સંશય નથી પણ અનુરૂપ.
અપેક્ષિત કથન હોય છે. અનુશ્રેણી: પ્રદેશ, પંક્તિ, અપેક્ષારહિત કથન મિથ્યા હોય
આકાશપ્રદેશની પંક્તિ શ્રેણિ. છે. અનેકાંતમાં એકાંતકથન આવી અનુશ્રેણીગતિઃ જન્માંતરે જતાં શકે. પણ એકાન્તમાં અનેકાન્તનો
આકાશપ્રદેશની શ્રેણિએ જતાં જે ! નિર્દેશ ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org