________________
भगवतीसूत्र निरवसेस' यथा पश्चमदेशिका तथैव निरवशेपम् कदाचिदेकवर्णः कदाचिद् द्विवर्णः कदाचित् त्रिवर्णः कदाचित् चतुर्वर्णः कदाचित् पश्चवर्णः। एवमेक द्वि त्रि चतुः पश्चरसवत्वं, कदाचित् एकद्विगन्धवत्वं एवं द्वि त्रि चतु:स्पर्शोऽपि ज्ञातव्यः, तत्र चत्वारः शीतोष्णस्निग्धक्षाः स्पर्शाः सूक्ष्मेषु वादरेषु चानन्तपदेशिकस्कन्धेषु भवन्ति, मृदुक्रगुरुलघुकठोरस्पर्शास्तु बादरेष्वेव भवन्तीति। 'वादपरिणए णं भंते !" वादरपरिणतः खलु भदन्त ! 'अणंतपए सिए खंधे' अन. न्वादेशिकः स्कन्धः 'कइबन्ने पुच्छा' कतिवर्गः इति पृच्छा, हे भदन्त ! वादरमें प्रभु कहते हैं-जहा पंचपएसिए तहेव निरवसेसं' हे गौतम ! जैसा कथन इनके होने का पंचप्रदेशिक स्कन्ध में किया गया है। उसी प्रकार से वह सब इनमें भी जानना चाहिये। तथा च ये सब स्कन्ध कदाचित् एकवर्णवाले, कदाचित् दो वर्णवाले, कदाचित् तीनवर्णवाले, कदाचित् पांचवर्णवाले होते हैं, इसी प्रकार से कदाचित् दो गंधवाले होते हैं, कदाचित् एकरसवाले, कदाचित् दो रसवाले, कदाचित् तीन रसवाले, कदाचित् चाररलवाले, कदाचित् पांच रसवाले होते हैं तथा कदाचित् दो स्पर्शवाले, कदाचित् तीन स्पर्शवाले, कदाचित् चारस्पर्श होते हैं ऐसा जानना चाहिये । शीत, उष्ण स्निग्ध और रूक्ष ये चार स्पर्श सूक्ष्म एवं बादर अनन्तप्रदेशिक स्कन्धों में होते हैं । मृदुक, गुरु, लघु, एवं कठोर ये चार स्पर्श वादों में ही होते हैं। . अब गौतम प्रभु से ऐला पूछते हैं-'बादरपरिणएणं भंते! अनंतपएसिए खंधे कइचन्ने पुच्छ।' है भदन्त ! जो अनन्तप्रदेशिक स्कन्ध
ધને જે પ્રમાણે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોવાનું કહેવામાં આવ્યું છે. તે જ પ્રમાણે તે તમામ કથન આ અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પણ સમજી લેવું તે આ પ્રમાણે છે. તે બધા જ સ્કધ કદાચિત્ એક વર્ણ વાળા, કદાચિત બે વર્ણવાળા, કદાચિત ત્રણ વર્ણવાળા, કદાચિત ચાર વર્ણ વાળા, અને કદાચિત્પાંચ વર્ણવાળા હોય છે. એ જ રીતે કેઈવાર એક ગધ વાળા અને કોઈવાર બે ગંધવાળા હોય છે. અને કદાચિત એક રસવાળા, કદાચિત બે રસવાળા કદાચિત ત્રણ રસવાળા કદાચિત ચાર રસવાળા અને કદાચિત પાંચ રસવાળા હોય છે. તથા કેઈવાર એક સ્પર્શવાળા અને કઈવાર બે સ્પર્શવાળા કેઈવાર ત્રણ સ્પર્શવાળા કઈવાર ચાર સ્પર્શવાળા હોય છે તેમ સમજવું. શીત, ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ એ પ્રમાણે ચાર સ્પર્શ સૂક્ષમ અને બાદર અનંતપ્રદેશી કંધમાં હોય છે. મૃદુ, ગુરુ, લઘુ, અને કઠોર એ ચાર સ્પશે બાદમાં જ હોય છે. ગૌતમ સ્વામી પ્રભુને એવું पूछे छे 3-"बादरपरिणए णं भवे अनंतपएसिए खंधे कावन्ने पुच्छा" .