________________
प्रमेयचन्द्रिका टीका श०१८ उ०१० सू०१ भव्यद्रव्य देवरूपानगारनिरूपणम् २१५ आलाप एतदेव उभयोर्वैलक्षण्यम् । 'जहा पंचमसर' इत्यादिना यत् सूचितं तदिदम् 'अणगारे णं भंते । भावियया अगणिकायस्त मज्झ मज्झेणं वीईवएज्जा हंता बीईएज्जा से णं तत्थ किं झियाएज्जा णो इण्ट्ठे समट्ठे णो खलु तत्थ सत्थं कमइ' इत्यादि । अनगारः खलु भदन्त ! भावितात्मा अग्निकायस्य मध्यं मध्येन व्यतिव्रजेत् त व्यतिव्रजेत् स खलु तत्र किं ध्यापयेद नायमर्थः समर्थः नो खलु तत्र शस्त्र क्रामतीत्यादि ॥ सू० १ ॥
उद्देश में परमाणुपुद्गल सम्बंधी वक्तव्यता यावत् उदकावर्त में वह प्रवेश कर सकता है क्योंकि उस पर शस्त्र अपना कुछ प्रभाव नहीं दिखा सकता है। यहां तक की वह सब वक्तव्यता यहाँ पर कह लेनी चाहिये । पंचमशतक के सातवें उद्देशे में जो आलाप कहा गया है वह परमाणु पुल को लेकर कहा है सो वही आलाप यहां भावितात्मा अनगार को घटित करके कह लेना चाहिये जैसे- 'अणगारे णं भंते । भावियप्पा अगणिकायरस मज्झ मज्झेणं बीइवएज्जा ? हंता वीइवएज्जा से णं तत्थ झियाएजा ? णो इण्डे समट्ठे णो खलु तत्थ सत्थं कमइ' इत्यादि इसका अर्थ स्पष्ट है । तात्पर्य गौतम के पूछने का ऐसा है कि- हे भदन्त ! भावितात्मा अनगार क्या अग्नि के बीच में होकर निकल सकता है ? उत्तर में प्रभु ने कहा हां गौतम ! निकल सकता है वह अग्नि के बीच में से होकर निकलने पर भी जो उस से जलता नहीं है उसका कारण उल पर शस्त्र अपना कुछ भी प्रभाव नहीं दिखा सकते हैं । यह है | सूत्र १॥
છે. તે યાવત્ ઉકાવતમાં——જલના ચઢાવામાં તે પ્રવેશ કરી શકે છે, કેમ કે તેના પર શસ્ત્ર પેાતાના કંઈ જ પ્રભાવ ખતાવી શકતુ નથી, અહિ સુધીનુ તે તમામ કથન અહિંયાં સમજી લેવું પાંચમા શતકના સાતમા ઉદ્દેશામાં જે જે આલાપકો કહ્યા છે તે પરમાણુના પુદ્ગલને ઉદ્દેશીને કહેવામાં આવેલ છે. તેજ આલાપક અહિયાં ભાવિતાત્મા અનગારને ઘટાવીને કહેવા. જેમ કે - " अणगारे णं भंते ! भावियप्पा अगणिकायस्स मज्झ मज्झणं वीइवएज्जा हता वीइवपज्जा से णं तत्थ झियाएन्जा, जो इणट्ठे समट्ठे णो खलु तत्थ सत्थं कमइ” इत्याहि मडियां गौतम स्वाभीये येवु पूछयु छे है--हे भगवन् ભાવિતાત્મા અનગાર શુ' અગ્નિની વચ્ચે થઈને નીકળી શકે છે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે—હા ગૌતમ ! તેવી રીતે ભાવિતાત્મા અનગાર અગ્નિની પાર નીકળી શકે છે. તે અગ્નિની વચ્ચે થઈને નીકળવા છતાં પણ તે અગ્નિથી અળતા નથી તેનું કારણ તેના પર શસ્ત્ર પેાતાના કાંઈ જ પ્રભાત્ર બતાવી શકતુ નથી તે જ છે. ૫ સૂ, ૧ ॥