________________
४७२
-
-
भगवतीस्त्रे ॥ अथ विंशतितमशतकमारमते ॥ एकोनविंशतितमशतकं व्याख्यातम् अयात्रसर प्राप्तं विंशतितमं शतकमारभते तस्य च विंशतितमशतकस्य उद्देशकसंग्रहणी गाथामाह-'वेइंदिय' इत्यादि, गाथा-'बेइंदिय१ मागासे २, पाणवहे३, उवचए य४ परमाणू५।
अंतर ६ बंधे ७ भूमी८ चारण ९ सोवकम्मा जीवा १०॥ छाया-द्वीन्द्रिय १ आकाशः२ माणवध३ उपचयश्च४ परमाणुः५।। ____अन्तर वन्धो ७ भूमिः ८ चारण९ सोपक्रमा जीवा१०॥
अर्थः-द्वीन्द्रियः-द्वीन्द्रियजीववक्तव्यताविषयको द्वीन्द्रियनामकः प्रथमोद्दे. शकः १ । आकाश:-आकाशवक्तरताविषयक आकाशनामको द्वीतीयोद्देशकः २॥ माणवधा-माणातिपाताधर्थविषयका माणातिपातनामस्वतीयोदेशकः ३ ॥
वीसवें शतक का पहला उद्देशा का प्रारंभ१९ वें शतक का व्याख्यान कर दिया गया है अब अवसर प्राप्त २० वां शामक प्रारम्भ हो रहा है तो इनका व्याख्यान करने के लिये सूत्रकार सर्व प्रथम इस शतक गत उद्देशों के अर्थ का संग्रह करनेवाली इस संग्रह गाथा को कह रहे हैं
'वेइंदियमागाले' इत्यादि-- ___इस २० वें शतक में जो उद्देश कहे जानेवाले हैं उनमें प्रतिपादित अर्थ का संग्रहीन करके प्रकट करने वाली यह माथा है दो इन्द्रिय आदि जीवों के सम्बन्ध में प्रथम उद्देशा है आकाश आदि के सम्बन्ध में द्वितीय उद्देशा है प्राणातिपात आदि के सपन्ध में तृतीय उद्देशा है
વીસમા શતકના પહેલા ઉદ્દેશાનો પ્રારંભ ઓગણીસમા શતકની વ્યાખ્યા કરવામાં આવી ગઈ છે. હવે અવસર પ્રાસ વીસમા શતકને પ્રારંભ કરવામાં આવે છે. વીસમા શતકની શરૂઆત કરવા માટે સૂત્રકાર સર્વ પ્રથમ આ શતકની અંદર આવેલા ઉદ્દેશાઓના भय मतावाप.की सब गाथा 3 छे.-'वेइंदियमागासे' इत्यादि
આ વીસમા શતકમાં જે ઉદ્દેશાઓ કહેવાના છે. તેમાં બતાવવામાં આવનારા અને સંગ્રહ કરીને પ્રગટ કરવાવાળી આ ગાથા છે. તેને અર્થ આ પ્રમાણે છે.
છે ઈન્દ્રિય વિગેરે જેના સંબંધમાં પહેલે ઉદ્દેશ છે. આકાશઆદિના સંબંધને બીજો ઉદ્દેશ છે. પ્રાણાતિપાત વિગેરેના અર્થને બતાવનાર