________________
भगवनीत्र संख्येयप्रदेशिकस्कन्धपर्यन्तस्य ग्रहणम् यथा परमाणुपुद्गलं सूक्ष्ममधिकृत्य परमाधोवधिकानां ज्ञानदर्शनयोः सहानवस्थानं प्रदर्शितं तथा द्विपदेशिकस्कन्धा. दारभ्य अनन्तमवेशिकस्कन्धमधिकृत्यापि ज्ञानदर्शनयोः सहानवस्थान प्रतिपादनीयं साकारत्वनिराकारत्वयोर्युक्तेः सर्वत्र समानत्वादितिभावः । परमाधोवधिक श्चावश्यमन्तर्मुहूर्तेन केवली भवतीति । परमाधिक सूत्रानन्तर केवलिसूत्र दर्शयन्नाह-'केवली ' इत्यादि ।' केवली णं भंते ! मण से 'केवली खलु भदन्त ! प्रकार का कथन यावत् अनन्तप्रदेशिक स्कन्ध के विषय में भी कर लेना चाहिये। यहां यावत्पद से द्विप्रदेशिक स्कन्ध से लेकर असंख्यातप्रदेशिक स्कन्ध तक का ग्रहण हुआ है। जिस प्रकार से सूक्ष्म परमाणुपुदगल को लेकर उसके जानने में परमाधोवधिक मनुष्यों के ज्ञान दर्शन में सहानवस्थान दिखलाया गया है। उसी प्रकार से हिप्रदेशिक स्कन्ध ले लेकर अनन्तप्रदेशिक स्कन्ध तक उस को जानने देखने में परमावधिक मनुष्यों के ज्ञानदर्शन में सहानवस्थान प्रतिपादित कर लेना चाहिये । क्योंकि लाकार निराकारता ही सहानवस्थान का कारण है और वह इन दोनों में सर्वत्र रहती ही है। परमावधिक सूत्र के याद जो केवलिसूत्र कहा गया है। उसका कारण ऐसा है कि परमावधिक ज्ञानी नियम से अन्तर्मुहूर्त के बाद केवली हो जाता है । अतः अय "एवं जाव अणंतपएसिय" मा शतनु ४थन यावत् ५६थी मानत પ્રદેશવાળા કાધના વિષયમાં પણ સમજી લેવું. અહિયાં યાવત્ પદથી બે પ્રદેશવાળા સધથી આરંભીને સંખ્યાત અસંખ્યાત પ્રદેશવાળા સ્કંધ સુધીનું કથન ગ્રહણ કરાયું છે. જે રીતે સૂક્ષમ પરમાણુના કથનમાં તેને જાણવા અને દેખવાના વિષયમાં પરમાવધિજ્ઞાની મનુષ્યના જ્ઞાન અને દર્શનમાં સહાનવસ્થાન–એક સાથે ન હોવાનું બતાવેલ છે, એજ રીતે બે પ્રદેશવાળા
ધથી આરંભીને અનંત પ્રદેશ સ્કંધના જાણવા અને દેખવાના સંબંધમાં પરમાવધિજ્ઞાની પુરુષના જ્ઞાન દર્શનમાં સહાનવસ્થાન–સાથે ન હેવાપણાનું પ્રતિપાદન કરી લેવું. કેમ કે સાકાર અને નિરાકારપણું જ સહાનવસ્થાનના વિરોધનું કારણ છે. અને તે આ બન્નેમાં બધે જ રહે છે. પરમાવધિ સૂત્રના કથન પછી જે કેવલી સૂત્ર કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે-- પરમાવધિજ્ઞાની નિયમથી અન્તર્મુહૂર્ત પછી કેવળજ્ઞાની બની જાય છે. જેથી હવે કેવલી મનુષના સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે કે--