________________
भगवतीसूत्रे ११२ कथालापः संजाता-यदयं महावीरः समुत्पन्न केवलज्ञानी धर्मास्तिकायादीन् पञ्चास्तिकायान् प्रज्ञापयति, तत्र च धर्मास्तिकायाधर्मास्तिकायाकाशास्तिकायानचेतनान् जीवास्तिकायं च सचेतन प्रज्ञापयति । तथा धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायान् अरूपित्वेन प्रज्ञापयति, पुद्गलास्तिकाय च रूपित्वेन मज्ञापयति इति 'से कहमेयं मन्ने एवं' इति, तत् कथमेतत् धर्मास्तिकायाऽधर्मास्तिकायाऽऽकाशास्तिकायादि वस्तुजातं मन्ये इति वितीर्थः एवं सचेतनाचेतनरूपेण रूपित्वारूपित्वादिरूपेण च अदृश्यमानत्वेनासंभवात्तस्य धर्मास्तिकायावीनामदृश्यत्वेन कथमयं विभागः संभवति कथमयमित्थं प्रज्ञापयति सर्वमेतदसंवद्धमेवेति सप्तशतकीयः संक्षिप्तो वृत्तान्त इति । 'तत्थ णं रायगिहे नयरे तन खलु जब वे एकत्रित हुए तब आपस में इस प्रकार से बातचीत हुई कि महावीर जिले केवलज्ञान उत्पन्न हो गया है वे धर्मास्तिकायादिक पांच अस्तिकायों की प्ररूपणा करते हैं। इनमें धर्मास्तिकाय अधर्मास्तिकाय और आकाशास्तिकाय इन्हें तो वह अचेतन कहते हैं । और जीव द्रव्यों को सचेतन कहते हैं। धर्मास्तिकायादिक तीन को अरूपी कहते हैं । एवं पुद्गलास्तिकाय को रूपी कहते हैं । 'से कहमेयं मन्ने एवं' तो क्या महावीर के द्वारा कथित इस धर्मास्तिकाय अधर्मास्तिकाय और आकाशास्तिफाय आदि रूप वस्तुजात को कैसे स्वीकार किया जावे क्योंकि सचेतन अचेतनरूप से तथा रूपी अरूपी आदि रूपसे जो इनका विभाग किया गया है वह धर्मास्तिकायादिको के अदृश्य होने से संभव कैसे हो सकता है ? अतः इस प्रकार का यह उनका कथन सब असं. એકઠા થયા ત્યારે આ રીતે વાત થઈ કે– મહાવીર સ્વામી કે જેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તેઓ ધર્માસ્તિકાય, વિગેરે પાંચ અસ્તિકાની પ્રરૂપણ કરે છે. તે પચ પૈકી ધર્માસ્તિકાય અધમસ્તિકાય અને આકાશા સ્તિકાય એ ત્રણને તેઓ અચેતન કહે છે. અને જીવને સચેતન કહે છે. ધર્માસ્તિકાય વિગેરે ત્રણેને અરૂપી કહે છે. અને પદ્લાસ્તિકાયને રૂપી
छ, “से कहमेयं मन्ने एवं" तो तेशु प्रमाणे मानी शाय तम छ ? અર્થાત્ મહાવીર સ્વામીએ કહેલ આ ધમસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય વિગેરે રૂપ વસ્તુ સમૂહને કેવી રીતે સ્વીકારી શકાય? કેમ કેસચેતન અચેતનરૂપથી અને રૂપી અરૂપી વિગેરે રૂપથી. જે પ્રમાણે આ ધર્માસ્તિકાયાદિને વિભાગ કર્યો છે, તે ધર્માસ્તિકાય વિગેરે અદશ્ય હોવાથી કેવી રીતે સંગત થઈ શકે તેમ છે તેથી આ રીતનું તેઓનું કથન અસંબદ્ધ જ છે. એજ વાત સાતમા શતકના દસમાં ઉદ્દેશામાં કહેલી છે. તે