Book Title: Karm Rahasya
Author(s): Jinendra Varni, Sunandaben Vohra
Publisher: Satshrut Seva Sadhna Kendra
Catalog link: https://jainqq.org/explore/005295/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી જિનેન્દ્રવણજી ચિત કર્મ રહસ્ય ગુજર ભાષાનુવાદ સુનંદાબહેન વહોરા પ્રકાશક શ્રીસશ્રત સેવા સાધના કેન્દ્ર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યામિક સાધના કેન્દ્ર કોબા-૩૮૨ ૦ ૦૯ (. ગાંધીનગર ) - - - - - - - Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી જિનેન્દ્રવણજી રચિત કર્મ રહસ્ય ગુર્જર ભાષા અનુવાદ સુનંદાબહેન વહોરા શરીરના સુંદર–અસુંદર લેવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુંદર કે અસુંદર નથી હોતું. ચિત્તના સુંદર-અસુંદર હેવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુંદર કે અસુંદર હોય છે. ચિત્ત સત્ય છે. શરીર સત્ય નથી. જીવની સર્વ પરિસ્થિતિઓને તેમાં વાસ છે. શરીર કે બાહ્ય સાધનામાં નથી. (કર્મ રહસ્યમાંથી) પ્રકાશક શ્રીસશ્રત સેવા સાધના કેન્દ્ર શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કેબા. (જી. ગાંધીનગર) (94) UG Page #3 -------------------------------------------------------------------------- ________________ જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાળા પુષ્પ-૪ પ્રકાશક શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા પ્રમુખ, શ્રીસદ્ભુત સેવા સાધનાકેન્દ્ર કેબા (જિ. ગાંધીનગર) પ્રથમ આવૃત્તિ : ૧૯૮૭ સંવત ૨૦૪૩ મહાવીર જયંતિ ૧૨-૪-'૮૭ પ્રત : ૧૫૦૦ કિંમત : રૂ. -૦૦ મધુરમ ટાપ-સેટિંગ વસ, ૧૯, અજય ઇન્ડ. એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦ ૦ ૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી સત્કૃત સેવા સાધના કેન્દ્ર દ્વારા તેના સ્થાપનાકાળથી જ નિયમિતપણે સંસ્કારી, વિચારપ્રેરક અને આધ્યાત્મિક સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે. એક અદના મનુષ્યથી માંડીને સંસ્કારપ્રિય વર્ગને તથા આધ્યાત્મિક રુચિવાળા વર્ગને – એમ સૌ કોઈને કંઈ કંઈ ઉપગી અને ઊર્ધ્વગામી વાચન આપવાને અમારો પ્રયત્ન રહ્યો છે. જેના ફળ રૂપે તેર પુસ્તકે તથા એક અંગ્રેજી અને એક હિંદી પુસ્તક ખાસ વાચકે માટે પ્રકાશિત કર્યા છે. સંસ્થાના આજીવન, સંરક્ષક અને આશ્રયદાતા સભ્યને સંસ્થાનું મુખ્ય વાર્ષિક પ્રકાશન ભેટરૂપે આપવાની તથા “દિવ્યધ્વનિ માસિક આજીવન માલવાની અમારી નીતિથી આપ સૌ માહિતગાર છે. સંસ્થાનાં ધારાધેરણ અને શક્તિને અનુસરીને બીજા વધુ ગુજરાતી, હિંદી કે અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન કરવાની સંસ્થાની ભાવના છે, જેથી સંસ્થાનાં પુસ્તકોના વાચનમાં યુવક યુવતીઓ અને સંસ્કારપ્રિય બુદ્ધિજીવી વર્ગ પણ વિશેષ સક્રિયપણે રસ લઈ શકે. આ ભાવના અનુસાર જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાળા” સંવત ૨૦૪૨ના અષાઢ સુદ પૂનમથી શરૂ કરેલ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ સંસ્થા આવાં વધુ પુસ્તક બહાર પાડે તે માટે હિંદ તથા પરદેશના કેટલાક મુમુક્ષુઓને આગ્રહ હતે. તે મુજબ (૧) મનમંદિરની મહેલાત, (૨) પુષ્પમાળા, (૩) અનંતને આનંદ બહાર પડી ગયાં અને પૂ. શ્રી જિનેન્દ્રવર્ણી રચિત હિંદી પુસ્તક “કર્મ રહસ્યને ગુર્જર ભાષાનુવાદ બહેનશ્રી. સુનંદાબહેને કર્યો તે આપની સમક્ષ રજૂ કરતાં આનંદ. થાય છે. અગાઉ શ્રી જિનેન્દ્ર વર્ણએ હિંદીમાં લખેલ પુસ્તક શાંતિપથ-દર્શન ખંડ–૧ ૧૯૮૫માં તથા ખંડ-૨ સન ૧૯૮૬માં બહાર પડ્યા હતા. તેને ગુજર ભાષાનુવાદ બહેનશ્રીએ ઘણું સુંદર, લેકગ્ય ભાષામાં કર્યો હતો અને પુસ્તક ખૂબ આદરને પામ્યાં છે. આ જ પદ્ધતિને અનુસરીને કલકત્તાનિવાસી એક મુમુક્ષુ ભાઈના આર્થિક સહગ તથા ભાવનાને અનુરૂપ આ પુસ્તક બહાર પડે છે. આ પુસ્તક અંગે તેમણે લખેલ પ્રસ્તાવના આપ સૌને પુસ્તકની ઉપગિતાને ખ્યાલ આપશે. મુખ્ય મથક શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધન કેબા. જિ. ગાંધીનગર તા. ૧૮-૫–૮૭ શ્રી સત્કૃત સેવા-સાધના કેન્દ્ર પ્રકાશન સમિતિ વતી હરિલાલ મોહનલાલ શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસગિક શાંતિપથ-દર્શન ૧ અને ૨ ના ગુજરાતી અનુવાદના ગ્રંથ દ્વારા આપણે સૌ સ્વ. જિનેન્દ્ર વીજીથી સુપરિચિત છીએ. વળી આ ક રહસ્ય' પુસ્તકના અનુવાદ કરવાની પ્રેરણા મળી તે મારે માટે શુભયેાગ છે. વીજીએ આ ગ્રંથમાં કેવળ કર્મના સિદ્ધાંતની મુખ્યતા નથી ગ્રહી પરંતુ માનવમનના સૂક્ષ્મ સ્તરા પર કેવી વ્યથા અને કથાનું નાટક ખેલાઈ રહ્યું છે તેને તાદૃશ કર્યુ છે. તે અનુવાદ કરતાં સમજાતું ગયું કે મનની સૂક્ષ્મ ભૂમિકા પર ઊઠતા તરંગા કેવા આકાર લેતા હેાય છે. તાત્ત્વિક સિદ્ધાંતને સમજવા સરળ પડે તેવી તેએની લેાકરુચિકર ઉત્તમ શૈલી છે. બુદ્ધિવર્ષીક મનુષ્યાને કે શ્રદ્ધાયુક્ત માનવને આ પુસ્તકનું તત્ત્વ સ્પર્શે તેવી સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી છે. અને છતાં કોઈ સાંપ્રદાયિકતા તેમાં જણાતી નથી. આ પુસ્તકમાં સવિશેષ સ્પર્શે તેવા વિષયેા છે સમગ્રતા, પ્રાયે જે અન્ય ગ્રંથમાં સ્પષ્ટપણે જાણવા મળતી નથી. ‘અહું ઇંદ્ર”ને જ્ઞાતારૂયરૂપે દર્શાવી અહંને ખાળ્યે છે. મનને અક્ષય ખજાના શું છે? સાતૃત્વ, કતૃત્વ અને શ્વેતૃત્વની સ્પષ્ટતા, કામ ણુ-તેજસ શરીરની વૈજ્ઞાનિક રૂપરેખા અને સમ્યક્ત્વનાં આઠ અંગોનું જીવનમાં નવતર સ્થાન, આ વિષયે વાચકને રુચિકર અને રસપ્રદ થાય તેવા છે તે નિઃશંક છે. આ સર્વ વિષયને સમજવાની ભૂમિકા માટે તેમણે પ્રાર'ભમાં જ અંતદૃષ્ટિને ખેલવાની વાત સમજાવી છે. જેથી તળાવે ગયેલે માનવ તરસ્યા ન રહે. અંતર્દષ્ટિ Page #7 -------------------------------------------------------------------------- ________________ ખૂલ્યા પછી જ કર્મનાં સૂક્ષમ રહસ્ય સમજાય છે, અને તત્ત્વષ્ટિ સંપન્ન થાય ત્યાર પછી અત્યંતર જગતનાં દર્શન કરાવી આપણું વાસ્તવિક જીવનનું આકલન કર્યું છે. તેઓ જણાવે છે કે સમગ્ર સત્તાને એક અખંડપણે ન જતાં પોતાના પુરાણું વિચારના પૂર્વગ્રહના પ્રતિબંધ દ્વારા જેવું તે દષ્ટિને વિકાર છે, વિષમતા છે. તેથી જગતમાં માનવ હું ને મારું, ઈષ્ટ-અનિષ્ટ, ઊંચુંનીચું, કર્તવ્ય-અકર્તવ્ય જેવાં ઢંઢેને ઉત્પન્ન કરી સુખદુઃખને અનુભવે છે. સમગ્રમાં આવા ભેદ નથી, સમતા છે. તાત્વિક દૃષ્ટિએ જગતમાં કઈ નાનું નથી કે મોટું નથી, સ્ત્રી કે પુરુષ નથી, બાળ કે વૃદ્ધ નથી. આ સર્વે પરિસ્થિતિ સાપેક્ષ છે. જગતના વ્યવહારની એક વ્યવસ્થા છે. સર્વ માં આત્મા સમાન છે. પુણ્યના સાર્થક્યમાં લખે છે કે જે પાપની જેમ પુણય સર્વથા બંધનું જ કારણ હોય તે ઉત્તરોત્તર જીવને વિકાસ કેમ થાય? પુણ્યને કેવળ એક પક્ષે જેવાથી તેને હેય ગયું છે. પુણ્યના બે પ્રકાર છે: ૧. પારમાર્થિક પુણ્ય અને ૨. વિવેકશૂન્ય લૌકિક પુણ્ય. પ્રથમનું પ્રારંભમાં ઉપાદેય છે. બીજું વિવેકશૂન્ય હેવાથી તેની પ્રાપ્તિમાં જીવ ન્યાયઅન્યાયને ભૂલી જાય છે. છતાં સંસારી જીવ પ્રથમ સામાન્ય પ્રકારનું સેવન કરી પછી આગળ વધે છે. ગુરુ ગમે તે ભૂમિકામાંથી ઉપર ઊઠે છે. જે તે નિરંતર સંતોના સમાન ગમમાં સાચું માર્ગદર્શન પામે તે પુણ્યની ઉપાદેયતા અને હેયતા તે સમજે છે. જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને લેતૃત્વની વિફળતા માટે Page #8 -------------------------------------------------------------------------- ________________ જણાવે છે કે વિશ્વની વ્યવસ્થાને સ્વીકાર કરવાને બદલે તેને બદલવા પ્રયાસ કરે તે સ્વાતંત્ર્ય નથી. એ વ્યવસ્થા ને સમજે તે કર્તુત્વ તથા ભેતૃત્વભાવ ટળે છે. તારી કર્તાભાવની બુદ્ધિએ તું તેમાં ફસાયે છે. તેનાથી વિરક્ત રહ્યો તે તું સ્વાધીન છે. કેવળ જ્ઞાતાદ્રષ્ટારૂપ તારું પારમાર્થિક સ્વરૂપ તું ભૂલી ગયા છે. પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ કોઈ કર્તાહર્તા થતું નથી. તે સિદ્ધ પરમાત્માને તે જાણે છે ને? તારું સ્વરૂપ તેવું જ છે. તેઓ જેમ જગતના કર્તાહર્તા નથી તેમ તું પણ નથી. તેથી તું તારા સ્વરૂપને આશ્રય લે અને વિશ્વની સુંદર વ્યવસ્થામાં સુંદરતાને પામ. જેણે કર્મગ્રંથ કે સિદ્ધાંતને અભ્યાસ ન કર્યો હોય તેને પણ આ પુસ્તકમાંથી ઘણું નવીન સામગ્રી મળી રહેશે. વાચકને આ ગ્રંથ રુચિકર થશે તેવી શ્રદ્ધા સાથે વિરમું છું. અંતમાં પુસ્તિકાનો અનુવાદ કરવાની પ્રેરણા અને અર્થસહયોગ આપવા માટે કલકત્તાનિવાસી શ્રી વિમળાબહેન બદાણ તથા મુકુન્દભાઈ બદાણને આભાર માનું છું. પ્રસ્તુત પુસ્તક છપાવી પ્રસિદ્ધ કરવા માટે પ્રકાશન સમિતિ, સદ્ભુત સાધના કેન્દ્રને આભાર માનું છું. કેન્યાની ધર્મયાત્રા સમયે જ્યારે જ્યારે સમય મળતું ત્યારે રાત્રે કે દિવસે આ અનુવાદનું કાર્ય આનંદપૂર્વક ત્યાં જ પૂર્ણ થયું હતું તે એક સુગ થયે હતું, તે એ ધર્મયાત્રાનું સંભારણું છે. સુનંદાબહેન વોહરા ૧૬-૬-૮૬ ય સેમિનાથ ભવન, નૈરોબી કેન્યા Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથપરિચય (હિંદી પરથી) કર્મરહસ્ય’ નામના આ ગ્રંથ આપણા જીવનના અભ્યંતર વિધાનનું વિશદ વિવેચન પ્રસ્તુત કરે છે. તેમાં વર્તમાન જીવનનું તાત્ત્વિક દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે. આપણું વર્તમાનનું જીવન ચિત્તને આધીન છે. મન, વચન કે શરીર દ્વારા આપણે જે કંઈ વિચારીએ છીએ, એલીએ છીએ કે કરીએ છીએ, તે સČના સંસ્કાર આપણી ચિત્તભૂમિ પર અકિત થાય છે. આપણી સવ` ક્રિયાએ એ સંસ્કારની પ્રેરણાથી સંચારિત થાય છે. એ સંસ્કાર એવા ચિત્રવિચિત્ર હાય છે કે આપણા જીવનની સમસ્ત પ્રવૃત્તિએ પણ સમ ન રહેતાં વિષમ હોય છે. વિષમતાના આ વિકટ માર્ગ પર જીવન સ્થિત હાવાને કારણે આપણું બહાર તથા અંદરનું જીવન અંધકારમય રહે છે. જીવનના આ વિધાનને જોવા તથા સમજવા માટે સમર્થ તૃતીયનેત્ર અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિ ખૂલી જતાં વ્યક્તિનુ જીવન અંધકારનું ઉલ્લ’ઘન કરીને અંધકાર પ્રત્યેથી પ્રકાશ પ્રત્યે, અસત્ પ્રત્યેથી સત્ પ્રત્યે અને મૃત્યુ પ્રત્યેથી અમૃત પ્રત્યે પ્રયાણ કરે છે. હું પ્રભુને પ્રાથના કરું છું કે આપણને સૌને તે દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય. જિતેન્દ્ર વ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રાકથન (હિંદી પરથી) આ યુગમાં માનવ જેટલું ઉત્પીડિત તથા ઉત્પીડક છે તેટલે કદાચ પહેલાં નહિ હોય. મનુષ્યની અંદર જ્યારે અહંને અતિરેક થાય છે ત્યારે તે ઉત્પીડક થઈ જાય છે, અને અન્ય મનુષ્ય ઉત્પીડિત થઈ જાય છે. આજે આવી સ્થિતિ થઈ રહી છે. ત્રણચાર દસકા પહેલાં ગાંધીજીને યુગ કહેવાતું હતું. તેમણે વિશ્વને શાંતિ અને અહિંસાને સંદેશ આપ્યું. તેમના એ સંદેશાને વિશ્વ પર કેટલે પ્રભાવ પડ્યો તે આપણે ભલે ન જાણીએ, છતાં પણ વિશ્વના બુદ્ધિજીવીઓ ઉપર તેને પ્રભાવ અવશ્ય પડયો છે. તેમણે શાંતિ તથા અહિંસાની સ્થાપનામાં પિતાનું યોગદાન આપ્યું છે, તેની ફળશ્રુતિરૂપે વિશ્વનાં સમસ્ત રાષ્ટ્રનું એક સંગઠન સ્થપાયું તે, સંયુક્ત રાષ્ટ્રસંઘના નામે પ્રસિદ્ધ છે. તે નિમિત્તે સૌ એક રંગમંચ પર એકઠા થઈ શક્યા. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરુએ તે દિશામાં ઘણે પરિશ્રમ કર્યો હતે. અને એ તટસ્થ રાષ્ટ્ર સંગઠનમાં ઘણું ગદાન આપ્યું હતું. તે સંગઠન આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને પોતાનું કાર્ય કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ છતાં શક્તિશાળી માનોએ, તેમના દેશે અહંને કારણે ત્રાસદાયી પ્રવૃત્તિને પ્રારંભ કર્યો છે. અને તેથી વિશ્વયુદ્ધની. બતે ગડગડે છે. આવી સંકાન્ત સ્થિતિમાં પ્રબુદ્ધવગે વિશ્વની જનતાને યુદ્ધથી દૂર રાખવા સક્રિય રહેવું જોઈએ. કઈ પણ સંયેગમાં માનવજાતની રક્ષા થવી જરૂરી છે. ભારતીય ઋષિમહર્ષિઓએ હંમેશા આધ્યાત્મિક દિશાનું પ્રદાન કરીને, પિતાના સંદેશામાં અહિંસાના પ્રચાર અને પ્રસાર પર અધિક ભાર મૂક્યો છે. આચાર્ય સમન્તભદ્દે તે “અહિંસાને જગતવિદિત “પરમબ્રહ્મની ઉપમા આપીને તેના આચરણ પર અધિક ભાર મૂક્યો છે. આચાર્ય અમૃતચંદ્રાચાયે લખ્યું છે કે પિતાનામાં અન્ય પ્રતિ રાગદ્વેષ જેવા વિકારને ઉત્પન્ન ન કરવા તે જ વસ્તુતઃ અહિંસા છે. તેનું આચરણ થવાથી સર્વત્ર શાંતિની સ્થાપના થઈ શકશે. શ્રીજિનેન્દ્ર વણજી એક આધ્યાત્મિક મહાપુરુષ છે. તેમણે આ કૃતિમાં સરલ અને સુગમ ભાષામાં અહિંસાનાં તને સ્પષ્ટ કર્યા છે. આજના યુગમાં માનવતાના ઉદ્ધાર અને તેની પ્રતિષ્ઠા માટે આ પુસ્તક અત્યંત ઉપયેગી સિદ્ધ થશે તેમાં શંકા નથી. શિક્ષિત યુવકને તેમાં એક દિશાની. પ્રાપ્તિ થતાં તેઓ કુસંગતથી બચીને સાચે માર્ગ પ્રાપ્ત કરશે. વણજી કેવળ આધ્યાત્મિક પુરુષ જ નથી, પરંતુ એક ઉત્તમ લેખક, ગ્રંથકાર, પ્રવચનકાર અને વિદ્વાન છે. તેમણે આજ સુધી એક ડઝન ઉપરાંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ રચના કરીને માનવની સુપ્ત ચેતનાને જાગ્રત કરી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આ મહત્વપૂર્ણ પુસ્તક વણજીનાં ૨૦-૨૫ પ્રવચનોને સંગ્રહ છે. ૧૯૮૧ના એપ્રિલમાં ભેપાલમાં આ પ્રવચને કપ્રિય થયાં હતાં. ભેપાલના સ્વાધ્યાય પ્રેમીઓની પ્રેરણાથી તે પ્રવચને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં. તેમણે અર્થ સહગ પણ આપ્યું હતું તે પ્રશંસનીય છે. વણજીની આ રચના સૌને માટે આદેય અને ઉપાદેય થશે. ડૉ. દરબારીલાલ કઠિયા, ન્યાયાચાર્ય, ૪ ડિસેમ્બર ૧૯૮૧ પૂવરીડર, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, પર્યુષણ પર્વ ઉપાધ્યક્ષ, જેન સમાજ, કાશી, વારાણસી. Page #13 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચી ક્રમાંક વિષય ૧. અધ્યાત્મ ખંડ ૧. અંતરદષ્ટિ ૨. અભ્યન્તર જગત ૧. અભ્યતર વિસ્તાર, ૨, ત્રિલોક, ૩. મહાગ, ૪. તરંગમાળા, ૫. મધ્યક. ૩. ચિત્તદર્શન ૧. શબ્દ નહિ ભાવ, ૨. ચિત્તનું વાગ્યાથ, ૩. અક્ષય કષ. ૪. મહામાયા ૧. જ્ઞાનનું વિભક્તિકરણ, ૨. અહં ઈદ (જ્ઞાતા-ય), ૩. માયા. ૫. સમગ્ર દર્શન ૧. પૂર્ણતામાં અપૂર્ણતા, ૨. પૂણતા, ૩. પૂર્ણ ઈદંતા (મહાસત્તા), ૪. સાગરમાં બિન્દુ, ૫. મહાસત્તા. અહંકાર દર્શન ૧. પૂણે અહંતા, ૨. સંકીર્ણતા, ૩. અતૃપ્ત કામના, ૪. બિન્દુમાં સાગર. ૭. બ્રાતિ દર્શન ૧. સમવસરણ, ૨. આઠ ભૂમિકા, ૩. બ્રાન્તિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ .. હૃદય ૧. મહાતત્ત્વ, ૨. પ્રેમ, ૩. આત્મસાત તન્મયતા, ૪. તત્ત્વાન્મુખતા. ૯. ભાવના ૧. પ્રધાનતા, ૨. અનુપ્રેક્ષા અને ભાવનામાં અંતર, ૩. ભાવનાનું સ્વરૂપ. ૧૦. વિનય ૧. સમ્યક્ત્વનાં અંગ, ૨. સર્વાંગતિ, ૩. ગુરુ-વિનય, ૪. ગુરુમહિમા. ૧૧. ધમ ૧૩ ૧. ચારિત્ર એ જ ધમ' છે, ૨. સમતા શમતા, ૩. પરમાથ, ૪. દશ ધર્મો, ૧૩. સત્પુરુષાર્થ ૧. હૃદયપરિવતન, ૨. ત્યાગના ત્યાગ, ૩. સમન્વય. ૧૪. વિકાસ ૧. રૂપાંતર, ૨. ખરાબથી સારું, ૩. વ્યવહારથી જ નિશ્ચય, ૪. વ્યવહારનું વમન. ૨. કમ ખંડ ૧૫. કલ્યાણની તરફે ૧. અંતમુ ખ લાભ, ૨. જૈન`નનું શ્રેય, ૩. સ્વતંત્ર ભાષા, ૪. અધ્યાત્મ તથા મ શાસ્રતા સમન્વય. ૧૬. કરણાનુયાગ ૭૩ ૧૨. આગળ વધા ૧. રાષ્ટાએ નહિ, આગળ વધેા, ૨. પરસ્પરોપગ્રહા જીવાનામ્. ७८ ૧. અન્ય અનુયાગ, ૨. પ્રસ્તુત ગ્રંથ. ૫૧. ૫૬ ૬૦ ૬૭ ૮૩. ૯ ૯૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૧૧૮ ૧૨૪ ૧૭. કમ ૧. કમ સામાન્ય, ૨. ત્રિવિધ કૃતક કર્મ. ૧૮. કર્મ-કરણ ૧૦૨ ૧. ત્રિવિધ કરણ, ૨. જ્ઞાનકરણ તથા કમકરણ, ૩. ભોગકરણ, ૪. અંતરકરણ, ૫. અત્યંતર શાસન. ૧૯. યોગ-ઉપગ ૧૧૦ ૧. ચેતનાશક્તિનું ઉપયુક્તીકરણ, ૨. ચેતનાનું એકત્વ, ૩. ઉપગ, ૪. વેગ. ૨૦. યોગવિધાન ૧. ત્રિકરણ, ૨. મન, ૩. વચન, ૪. કાય. ૨૧. શરીર ૧. ત્રિવિધ શરીર, ૨. પરમાણુ, ૩. વર્ગણા, ૪. તેજસ શરીર, ૫. કામણ શરીર. ૨૨. કમ-વિધાન ૧. પુનરાવૃત્તિ, ૨. ત્રિવિધ કર્મ, ૩. દ્રવ્ય કર્મ, ૪. નર્મ. ૨૩. ભાવકર્મ ૧. સકવાય-અકષાય, ૨. રાગદ્વેષ, ૩. બંધના હેતુ, ૪. ફળની આકાંક્ષા, ૫. સ્વાર્થ”. ૨૪. કામના ૧૪૫ ૧. કામનાની વિશેષતા, ૨. કમફળ, ૩. કામના ત્યાગ જ કમ-ત્યાગ. ૨૫. સામનિષ્કામ કર્મ ૧. ચિત્ત-બંધન, ૨. ૩. કમ પણ અમ, ૪, સમન્વય. ૨૬. બંધન ૧૫૭ ૧. સ્વામિત્વબુદ્ધિ, ૨. ચિત્ત-બંધન, ૩. સ્વાર્થ તથા પરમાર્થ, ૧ ૩૨ ૧૩૮ ૧૪૫ ૧૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬૨ ૧૭૧ ૨૭. જીવન્મુક્તિ ૧. ઠં, ૨. કમુક્તિ, ૩. સમન્વય, ૪. જીવન્મુક્તિ. સંસ્કાર. ૨. દ્રવ્યકમ તથા ભાવકને સમન્વય, ૨. સંસ્કાર પરિચય, ૩. સંસ્કાર નિર્માણ ક્રમ, ૪. સંસ્કાર- વિચ્છેદ ક્રમ, ૫. સંસ્કાર-બંધન ૨૯. દશ કરણ ૧૮૧ ૧. કર્મ સિદ્ધાંત, ૨. બંધ ઉદય તત્ત્વ, ૩. અપકર્ષણ ઉત્કર્ષણ સંક્રમણ, ૪. ઉપશમ ક્ષય યોપશમ, ૫. નિધત્ત નિકાચિત, ૬. દશ કરણનું એકત્વ. ૩૦. સ્વાતંત્ર્ય ૧. પારdય પણ સ્વાતંત્ર્ય, ૨. દિશાફેર, ૩. પુણ્યનું સાર્થક્ય. ૩૧. પાંચ લબ્ધિ ૧. વિશિષ્ટ પુણ્ય, ૨. ક્ષયોપશમ લબ્ધિ, ૩. વિશુદ્ધિ લબ્ધિ, ૪. દેશના લબ્ધિ, પ. પ્રાયોગ્ય લબ્ધિ, ૬. કરણ લબ્ધિ. ૩૨. સહજ અવસ્થા ૨૧૯ ૧. અતૃપ્ત કામના, ૨. વિફળ તૃત્વ, ૩. તાત્વિક કમ વ્યવસ્થા. ૧૯૯ ૨૦૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવન વિકાસ સાહિત્ય ગ્રંથમાલા પુસ્તકનું નામ પુષ્પ–૧ મનમંદિરની મહેલાતે ૨ પુષ્પમાળા ૩ અનંતને આનંદ ૪ કર્મ રહસ્ય કિંમત ૫-૦૦ ૧-૦૦ ૧૫-૦૦ ૬-૦૦ પ્રાપ્તિસ્થાન (૧) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કેબા-૩૮૨૦૦૯ (જિ. ગાંધીનગર) (૨) સુનંદાબહેન વેહેરા ટે. નં. ૭૭લ્પ૫૪ ૫, મહાવીર સેસાયટી, પાલડી, અમદાવાદ-૭ (૩) હરિભાઈ શાહ ટે. નં. ૩૮૩૪૪૫ R. 440662 ધી ગુજરાત ટયુબ સેનીટરી સ્ટોર્સ ખાડીયા, ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦ ૦૦૧ (૪) “દિવ્ય ધ્વનિ માનદ પ્રચાર Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મખંડ મનબુદ્ધિ અને હૃદયને વિકાસ એ અધ્યાત્મને સાર છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ અંતર્દષ્ટિ ਭਰ ਵbsb bsshb -chessb sessਣtest shr આતમકે હિત હૈ સુખ, સે સુખ આકુલતા બિન કહિયે, આકુલતા શિવ માહિં ન તાતેં, શિવમગ લાગો ચહિયે. આત્માનું હિત તે સુખ છે, તે સુખ આકુળતારહિત છે. અંતર્દષ્ટિસંપન્ન ઋષિમુનિઓના શરણથી દર્શનશાસ્ત્રનિ પ્રવેશ થાય છે. અંતર્દષ્ટિ જાગ્રત થયા વગર ઉપરની આ પંક્તિનું મૂલ્ય સમજાશે નહિ. આ જગતના કવિઓની ક૯પના જેવા આ વ્યર્થ પ્રલા૫નું શ્રવણ કરવા આજે કોણ તૈયાર છે? કદાચ આકાશપુષ્પની પ્રાપ્તિ સંભવિત બને. પરંતુ આ કલ્પનાને સ્વીકાર પામતી કોઈએ જોઈ નથી કે જોવાની આશા પણ રાખી શકાય તેમ નથી. કદાચ ભવિષ્યમાં કોઈ એક વિરલ વ્યક્તિને કાકતાલીય ન્યાયે તેની પ્રાપ્તિ થશે તેવી કલ્પના કરી વર્તમાનની આશા કેણ છોડી દેશે? ઉપરની પંક્તિને પ્રત્યક્ષ અર્થ છોડીને આવે કા૫નિક અર્થ હસ્તગત કરવાને પ્રયાસ જળમાંના ચંદ્રબિંબને હસ્તગત કરવાનો પ્રયાસ નહિ તે બીજું શું છે? જેને અંતર્દષ્ટિ પ્રાપ્ત થઈ નથી તેને માટે આ તક હોઈ શકે ? તેને આપણે મિથ્યા પણ કહી શકતા નથી કારણ કે ઇન્દ્રિયજગતમાં એવી ભૂમિકા છે જ ક્યાં? વળી કોઈ અન્યની Page #21 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય પાસે શ્રવણ કરીને કે કોઈ ગ્રંથ વાંચીને આ પંક્તિ કંઠસ્થ કરનારાને તે દૃષ્ટિ પ્રાપ્ત થઈ છે એવું પણ નથી. જ્યાં તે પંક્તિને વાચ્યાર્થી સમજાય છે ત્યાં પ્રવેશ કર્યા વગર કેવળ આ પંક્તિને કંઠસ્થ કરી લેવા માત્રથી પિતાને અંતર દષ્ટિસંપન્ન સમજી લેવા તે સ્વયં પિતાની જ આંખમાં ધૂળ નાખવા બરાબર છે. શબ્દ એ વિષય તથા ધનની જેમ ઈદ્રિયજગતને એક પદાર્થ છે. વિષયભેગથી શબ્દભેગ અધિક હોવાની સંભાવના છે. વિષયભેગનું વર્તુળ કેવળ એક વ્યક્તિ સુધી સીમિત છે. શબ્દભેગનું વર્તુળ હજારો-લાખ વ્યક્તિઓના ભેગને પિતાની અંદર સમાવી લે છે. વિષયભેગથી ધનને લેભ ઉત્પન્ન થાય છે અને શબ્દભેગથી પ્રશંસાશ્રવણનો લોભ ઉત્પન્ન થાય છે. બંને પ્રકારમાં કોઈ ભેદ નથી, કેવળ બહારનું વસ્ત્ર બદલવાથી વ્યક્તિ બદલાઈ જતી નથી. તેમ લોભ ન વેશ પરિધાન કરીને સંસારના રંગમંચ પર આવે છે. આવી સૂક્રમ પરિણમનવૃત્તિને અંતર્દષ્ટિવાળે જાણી શકે છે. અને તેથી તે એ દૂષણથી બચી શકે છે. જે એ વૃત્તિ જાણતા નથી, કે અજ્ઞાન સેવે છે તે બચી શકતે નથી. ધન કે તેવા અન્ય ભેગ જે પ્રકારે વ્યક્તિની સાથે જતા નથી તે પ્રકારે શબ્દ કે તેવા પ્રશંસાવાચક પ્રકારે પણ વ્યક્તિની સાથે જતા નથી પણ અહીં જ રહી જાય છે. એ હે ભવ્ય! હે મુમુક્ષુ ! તું બાહ્ય સર્વ પ્રપંચથી વિમુક્ત થઈ તારી અંદર જે, કે જ્યાં ઉપરોક્ત પંક્તિને અખંડ જપ ચાલી રહ્યો છે અને ત્યાં સુધી ચાલશે કે જ્યાં સુધી હું તેને. Page #22 -------------------------------------------------------------------------- ________________ અતષ્ઠિ ૫ અથ-મર્મ હસ્તગત નહિ કરે. હું મહાપુંડરીક ! તું તારી મહુત્તાને જો, આવે ક્ષુદ્ર ન થા. શું તને દાસત્વ પસંદ છે? તારી સ્વતંત્રતાને માટે કેમ પ્રયત્ન કરતા નથી ? અરે ! હું સમયે કે તને તારા દાસત્વનું જ ભાન નથી. જે તને ભાન હેાત તે! તું સર્વ બંધનને નાશ કરી દેત. પરંતુ અંતર્દ્રષ્ટિ વગર તે બંધનની પ્રતીતિ થવી સંભવિત નથી. બહારમાં તું સ્વતં`ત્ર જણાય છે. વ્યક્તિ કે રાષ્ટ્રની અપેક્ષાએ તું ઇચ્છે તે કરી શકે, ઇચ્છે તે છેડી શકે કે ભગવી શકે છે. તેથી તું માને કે ‘હું” સ્વતંત્ર છું. પ્રભુ ! તું મહાન ભૂલ કરી રહ્યો છે. તું ગુરુઓના શરણમાં આવ તે તને સમજાશે કે તું સ્વતંત્ર છે કે પરતંત્ર છે. વિજ્ઞાને પૃથ્વી પર સ્વર્ગ ખડું કર્યુ· જણાતું હાય તે પણ શું તે સ્વતંત્ર છે? અને જો હાય તેા આટલી દુઃખદ સ્થિતિ, આવી શંકાએ શા માટે? અંતરથી વિચાર કર. તે સર્વ પરિસ્થિતિથી વિવશ છે. વ્યક્તિ હા કે સમાજ, દેશ હા કે રાષ્ટ્ર, જ્ઞાન હૈા કે વિજ્ઞાન, જે કઇ પ્રસાર કરે છે તે સર્વ પરિસ્થિતિને વશ છે. જે પરિસ્થિતિ માધા ન કરતી હોત તેા માટલે સંઘ શા માટે ? અંદર, બહાર, વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ – સર્વત્ર સંઘર્ષોં ચાલી રહ્યો છે. શા માટે ? ઉત્તર એક જ છે કે પરિસ્થિતિવશ'. ડાઇ તેમ કે કરવા ઇચ્છતું નથી છતાં પરિસ્થિતિવશ કરવું પડે છે. તેનાથી મેટું દાસત્વ શું હેાઈ શકે? પરંતુ આ ‘પરિસ્થિતિ'નું ભૂત શું છે, કયાં બેઠું છે તેના વિચાર કર્યો છે? ઇંદ્રિયજગતમાં રાચતા જીવે માટે Page #23 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય તેનું સમાધાન સંભવે છે? પરિસ્થિતિની પ્રતીતિ થાય છે તે પણ તે પરિસ્થિતિ શું વસ્તુ છે તેના વિચારને અવકાશ નથી. તે પછી તેનું સંશોધન કેમ થાય? પરિસ્થિતિમાં જીવવા છતાં તેને ન જેવી કે ન જાણવી તે અંધાપ નથી તે બીજું શું છે? તે એક વાર ગુરુદેવના શરણમાં આવ. તેઓ જ્ઞાનાંજન દ્વારા તારું તૃતીય નેત્ર ખેલી આપશે. ત્યાર પછી તેનું સ્વરૂપ જાણવા-જવાનું તારાથી શક્ય બનશે. ત્યારે તું સ્વયં જ્ઞાતા, દ્રષ્ટા કે ઋષિ થઈશ. ત્યારે તું જઈ શકીશ કે આ ઇન્દ્રિયજગતની અપેક્ષાએ તારી અંદર અનંતગુણ જગત ભર્યું પડ્યું છે. ચેતનાના એ નાનાઅમથા રંગમંચ પર કેવું વિશાળ જગત નૃત્ય કરી રહ્યું છે. તેને પાર પામ મુશ્કેલ છે. ઇંદ્રિયગત માર્ગમાં દેખાતું આ બાહ્ય જગત તેની તુલનામાં ખૂણામાં પડેલા એક રજકણની જેમ દેખાતું નથી. ચિરપરિચિત ઇંદ્રિયના રાજ્યને ત્યાગ કરીને તે એક વાર – માત્ર એક વાર આ અંતરંગ જગતમાં પ્રવેશ કર. સંપૂર્ણ રહસ્ય તારી સમજમાં આવશે અને તે ચકિત થઈ જઈશ. તેને નહિ જાણવાથી તે પરિસ્થિતિઓને દાસ બનતે. જાય છે અને તે દાસત્વને જ તું સ્વાતંત્ર્ય માને છે. આ તારું જીવન છે. તું જે જીવન જીવી રહ્યો છે તે તારું બાહ્ય – નકલી જીવન છે, અને જેને હું ‘ચિત્તના નામથી ઉલ્લેખ કરું છું તે તારું અત્યંતર જીવન છે. ઇંદ્રિયજગતની દષ્ટિને કારણે તે કેવળ બાહા જીવનથી પરિચિત છે. અત્યંતર જીવન ઇક્રિયેથી અતીત – સૂક્ષ્મ હોવાથી આજપર્યંત તે તારા Page #24 -------------------------------------------------------------------------- ________________ અંતર્દષ્ટિ પરિચયમાં આવ્યું નથી, કે તે તે જાણવા પ્રયત્ન કર્યો નથી. તારી પરિસ્થિતિ તેને ઉદરપૂર્તિના પરિશ્રમ સિવાય અન્ય અવકાશ જ ક્યાં આપે છે કે તું તેને માટે પ્રયત્ન કરી શકે? તેથી તને દાસ, લાચાર, દીનહીન કહું છું. એક વાર તું કેવળ અત્યંતર જીવનમાં પ્રવેશ કર. તે પછી આ બાહ્ય જીવનનું તને કઈ મૂલ્ય નહિ રહે. કાચના ટુકડાઓમાંથી એક ચમકદાર ટુકડે લઈ તું હીરે મળી ગયે હોય એ સંતુષ્ટ થઈ ગયું છે. જે તને રત્ન હસ્તગત થાય તે તું તે કાચના ટુકડાને ફેકી દઈશ. પહેલાની અપેક્ષાએ બીજુ અધિક સત્ય છે. બાહ્ય જીવન કે જેને તું સત્ય સમજી બેઠો છે તે વાસ્તવમાં અસત્ય છે, ભ્રમ છે. ઇંદ્રિયોથી બાહ્ય જગત પ્રત્યક્ષ જણાય છે, તેથી તે સત્ય જણાય છે, પણ ઇદ્રિયમાં એનાથી વિશેષ જાણવાની શક્તિ જ નથી. સાગરને રત્નાકર કહ્યો છે. પરંતુ તેનું એ રત્નાકરત્વ તેમાં ક્યાં છુપાયેલું છે? ઇદ્રિ દ્વારા તેનું કેવળ “ઉદધિનું રૂપ સત્ય છે. રત્નાકરવાળું રૂપ દશ્યમાન નથી. તે પ્રકારે ઇન્દ્રિયજગતમાં કેવળ બાહ્ય જીવન જ સત્ય છે, અત્યંતર જીવન નહિ. જે પ્રકારે સાગરના તળિયે રતનાકારત્વ છુપાયેલું છે, ત્યાં જવાથી તેનું સત્ય જણાય છે, તે પ્રકારે બાહ્ય જીવનની અંદરના ભાગમાં અંતરંગ જીવન છે, ત્યાં ડૂબકી મારવાથી સત્ય જણાય છે. વળી જેમ રત્નાકર હસ્તગત થવાથા સાગર શુદ્ર તથા નિઃસાર જણાય છે, તે પ્રકારે અત્યંતર જીવન હસ્તગત થતાં બાહ્ય જીવન નિમૂલ્ય અને નિસાર જણાય છે. હે પ્રભુ! તું એક વાર તેમાં ડૂબકી માર. હું તને ખાતરી Page #25 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય આપું છું કે તે પહેલાની અપેક્ષાએ અધિક સત્ય, અધિક સ્થાયી અને અધિક મૂલ્યવાન છે. વાસ્તવમાં અત્યંતર જીવન બાહ્ય જીવનને પ્રાણ છે. મૃત્યુ થતાં ઇંદ્રિયગમ્ય બાહ્ય શરીર તે રહે છે, પરંતુ અભ્યતર જીવન તે ચાલી જાય છે, તેને જગતના લેક જાણે શક્તા ન હોવાથી વ્યક્તિને મરેલી જાણીને શિવા લાગે છે. વાસ્તવમાં વ્યક્તિનું મૃત્યુ થયું નથી પણ શરીરનું મૃત્યુ થયું છે. નિપ્રાણ હોવાનું નામ મૃત્યુ છે. “ચિત્ત'ના નામે ઓળખાય છે તે તારું અત્યંતર જીવન છે, તે તેને પ્રાણ છે. વ્યક્તિનું વ્યક્તિત્વ ચિત્તમાં નિહિત છે, શરીરમાં નહિ. શરીરના સુંદર-સુંદર હોવાથી વ્યક્તિનું વ્યક્તિત્વ સુંદરઅસુંદર નથી હોતું. ચિત્તના સુંદર અસુંદર હેવાથી તે સુંદરઅસુંદર હોય છે તે લેકે ક્તિ જગપ્રસિદ્ધ છે. તેથી પણ ચિત્ત અધિક સત્ય છે, શરીર સત્ય નથી. તારી સકળ પરિસ્થિતિઓ પણ ચિત્તમાં નિવાસ કરે છે, શરીર અથવા તેને સાધનભૂત આ બાહ્ય જગતમાં નહિ. પુત્ર, મિત્ર, કલત્રાદિમાં, ઘર, સમાજ કે રાષ્ટ્રમાં તેને પ્રતિભાસ થાય છે, પરંતુ તે બ્રાંતિ છે. જ્યારે તું ચિત્ત નામના એ અત્યંતર લેકમાં પ્રવેશ કરીશ, તેના પ્રત્યેક ભાગનું તું અવલેકન કરીશ ત્યારે તેના રહસ્યને સમજી શકીશ. Page #26 -------------------------------------------------------------------------- ________________ >cessaries vikas defeate ૧. અભ્ય ંતર વિસ્તાર અભ્યતર જગત . તું મારી આંગળી પકડીને મારી સાથે આવ; હું તને એ તારા અભ્યંતર જગતની યાત્રા કરાવું. નહિ તે તું કઈ ઊડધે રસ્તે ચડી જઇશ. આ એક ભુલભુલામણી છે. તેમાં ફૈટલાયે પ્રાંત છે, તે પ્રત્યેક પ્રાંતમાં અનેક નગરી છે, અને નગરાને અનેક દ્વારા છે. તેમાં આવતી શેરીઓ ગણી ગણાય નહિ એટલી છે. એક શેરીમાં પ્રવેશ કર્યા પછી એક પછી એક શેરીમાંથી પસાર થઈને તે કયાં પહેાંચશે તે પણ કહી શકાય તેમ નથી. તેથી સાવધાન રહીને ચાલજે. કઈ દિશાના દ્વારથી પ્રવેશ કરીને તું કઇ શેરીમાં પ્રવેશ કરીશ અને તે કયારે પૂરી થશે તે સર્વનું ભાન રાખીને આ યાત્રા કરજે. જો આ ચાર રસ્તા – ચાકડી આવી ગઈ. એવી તે કેટલીયે ચેાકડી આવશે. અને પ્રાયે સૌ આ ચેાકડી પર આવીને માર્ગ ભૂલી જાય છે. તેથી તું મારી આંગળી ડી દેતા નહિ. – જો, તું આ ખીજે દ્વારે આવી ગયા. તેના પરના ચાકીદારને જો. દરેક દરવાજે આ પ્રમાણે ચાકીદાર નિયુક્ત કરેલા છે. તે સર્વ અતિ કુશળ હોય છે. હુંમેશાં શિકારની Page #27 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય. શોધમાં રહે છે. કોઈ નજરે પડ્યું કે તે તેને પોતાની જાળમાં ફસાવવા પ્રયત્ન કરે છે. તેની વાણું મધુર છે.. તેમાં તું લેભાતે નહિ. તે મહાઠગ પિતાની મધુર વાણીથી મોટાં પ્રલેભને આપીને ઠગે છે. કેઈ વાર ધન, કે ઈ. વાર કીર્તિ, સ્વર્ગ, વિદ્વત્તા, પાદપૂજા અને ભગવાનનાં દર્શન જેવાં પ્રભને દેખાડે છે. તે પ્રવેશ કરતાં પહેલાં જ સમજી લે કે તે ચિકડી એક ભુલભુલામણું છે. અહીં આવીને. સર્વ જગતવાસી જીવ ભૂલા પડી જાય છે, પિતાના લક્ષ્યથી ચલિત થાય છે અને લક્ષ્યની બ્રાંતિરૂપ અલક્ષ્યની દિશામાં દેરવાઈ જાય છે. તે વખતે ભવાટવિમાં ભયંકર જંતુઓની. વચમાં તે પિતાનું શિર પટકે છે, દીનહીન બની જાય છેઃ ૨. ત્રિલોક જે તારા આ પુરુષાકાર શરીરની અંદર પુરુષાકાર અત્યંતર લેક છે. તેમાં અધોલેક, મધ્યલેક તથા ઊર્ધક સમાયેલા છે. નાભિની નીચે અલેક, તેની ઉપર ઊર્ધ્વક, તથા આ નાભિના દેશમાં – આસપાસ–મધ્યક છે. અલેક તથા ઊર્ધક છેડીને આ મધ્યલેકમાં પ્રવેશ કર. તેની રચના ઘણું જટિલ છે. તે એક ચક્રવ્યુહ છે. તેમાં વ્યક્તિ એક વાર પ્રવેશ કરે છે, પછી પ્રાણાને પણ બહાર નીકળી શકતી નથી. તેમાં એક પછી એક એમ અનેક દ્વીપ આવે છે. તે એકબીજાથી વિશાળ અસ્તિત્વ ધરાવે છે. પર્વતને ઘેરીને રહેલી મોટી ખાઈની જેમ પ્રત્યેક દ્વિીપ પિતાના સાગરેથી વીંટળાયેલે અને સુરક્ષિત છે. શત્રુ તેને ઉલ્લંઘી શકતા નથી. કદાચ તેને ઉલ્લંઘી જાય તે પણ તે દ્વીપના દ્વાર Page #28 -------------------------------------------------------------------------- ________________ આવેલા દરવાજાને અપરાજિત કરી, તેથી તે વિજય, અત્યંતર જગત પર રોકાઈ જાય છે. કોઈ પિતાની વિશાળ સેનાયુક્ત હોય તો પણ કઈ તેની ચારે દિશાઓમાં આવેલા દરવાજાને તેડી શકતા નથી, તેથી તે વિજય, વિજયંત, જયંત, તથા અપરાજિત કહેવાય છે (ચારે દેવકનાં સ્વર્ગનાં નામ છે.) આ સર્વ શાસ્ત્રગત કથન છે. હું તને તેનું આધ્યાત્મિક રૂપ દર્શાવું છું. તે શું છે તે તું જાણતું નથી. મેં પ્રથમ જણાવ્યું હતું કે ચિત્તના નાના રંગમંચ પર એક વિશાળ જગત નૃત્ય કરી રહ્યું છે. તેનું રહસ્ય તને સમજાવું છું. ‘ચિત્ત એ રાતદિવસ તારી વાણીમાં વ્યક્ત થતે એક સાધારણ શબ્દ છે. ૩. મહાઠગ ઊઠતાં, બેસતાં, સૂતાં કે જાગતાં કઈ પણ અવસ્થામાં ચિત્તને વેગ શાંત થતું નથી. સર્વત્ર અને સર્વિદા દેડતા રહેવું તે એને સ્વભાવ છે. તેને એક ક્ષણ પણ શાંત રહેવાની આદત નથી. એક ક્ષણમાં ત્રણે લેકની પ્રદક્ષિણ કરવામાં એ વામનરાજ સમર્થ છે. તેની ગતિ કેણ પામી શકે છે? પ્રતિક્ષણ તે પિતાની અંદર કેટલાં જગત વસાવી. ઊર્ણનાભિ(કળિયા)ની જેમ સ્વયં તેને ગળી જાય છે, તે કોણ જાણી શકે છે ? તે સર્વને જુએ છે. પણ જ્ઞાનીઓ સિવાય તેને કોઈ જઈ શકતું નથી. અંદર બેઠે એ પ્રતિક્ષણ ખેલ રચે છે. આપણે એ ખેલ જોઈએ છીએ પણ એ ખેલના રચનારાને જતા નથી. સર્વની સમક્ષ સર્વદા વિદ્યમાન હોવા છતાં સર્વની આંખથી ઓઝલ રહેવાની તેની Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કર્મ રહસ્ય ચતુરાઈ, તેની કલા અને માયા વિદ્યા છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય મનાવી તે સર્વને ઠગે છે, પણ કેઈ તેને ઠગી શકતું નથી. જેમણે તેને પડકાર કર્યો તેમને ધન્ય છે. ગુરુદેવના શરણમાં તેને જોવા-જાણવાની અંતર્દષ્ટિ પ્રાપ્ત થાય છે. ૪. વીચિમાલા –- તરંગમાળા ચિત્તનું સ્વરૂપ અને તેની કાર્યવિધિનું તમને દિગદર્શન કરાવું છું. જે પ્રકારે કઈ શાંત સરોવરમાં કાંકરે ફેકવાથી તેમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે તે પ્રકારે કઈ પણ વિષયને પ્રાપ્ત કરીને ચિત્તમાં વર્તુળાકાર તરંગો ઉત્પન્ન થાય છે. જે પ્રકારે સરોવરની તરંગમાળાના અનેક તરંગો મલેકવતી અસંખ્ય દ્વીપસમુદ્રોની જેમ એકબીજાને ઉલંઘને વિસ્તારને પ્રાપ્ત કરતા જાય છે તેમ ચિત્તગત એ વિકલ્પ-તરંગમાળાના અનેક વિકલ્પ એકબીજાની પરિક્રમા કરીને વિસ્તારને પ્રાપ્ત કરે છે. તેને વિસ્તાર ઉત્તરોત્તર દ્વિગુણદ્વિગુણ થતું રહે છે. જેમ સરેવરના તરંગોનું કેન્દ્રબિંદુ તે સ્થળ છે કે જ્યાં કાંકરે નાખવામાં આવ્યું હતું, તેમ ચિત્તગત સકળ વિકલ તે સંકલ્પ-બિંદુની પરિક્રમા કરે છે, જે વિષયને પ્રાપ્ત કરીને બીજી ક્ષણે ત્યાં ઊઠે છે. તમે તમારા ઓરડામાં શાંતિથી બેઠા છે તે સમયે કઈ ભિક્ષાથીએ તમારું દ્વાર ખખડાવ્યું. તમે ઊઠીને તેને પચીસ પૈસા આપી દીધા, ભિક્ષુક ચાલી ગયે. પરંતુ તમારા ચિત્ત પર તે અંકાઈ ગયે. “આ લેકની સુધારણ થવી Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩. અત્યંતર જગત જોઈએ, વગેરે અનેક વિકલ્પ ઉત્પન્ન થઈને તમારા ચિત્તને ઘેરી લે છે. તે સમયે તમે સર્વ વસ્તુને ભૂલી જાઓ છો. એ પ્રકારે ઠોઈ પણ વિષયને પ્રાપ્ત કરીને તમારા ચિત્તમાં સર્વદા કંઈ ને કંઈ કરવા અથવા રોકવાની એક પ્રથમ કુરણા જાગ્રત થઈ જાય છે. આ પ્રથમ ફુરણાનું નામ સંકલ્પ છે. તે સંકલ્પને કેન્દ્રમાં સ્થાપિત કરીને તેની અવાક્તર (બીજ) ક્ષણમાં અનેક વિકલપ જાગ્રત થઈ જાય છે. તે સર્વે વિકપ સંકલ્પ નામના તે કેન્દ્રબિન્દુની પરિક્રમા કરીને વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. તે ક્યાંથી નીકળશે અને કયાં પહોંચશે તેને કેઈ નિયમ નથી. અર્થથી અર્થાતર કે વિષયથી વિષયાંતર થઈ તે દૂર સુદૂર પહોંચી જાય છે. જેમ કે ભિક્ષુકની બાબતમાં તેને પચીસ પૈસા આપીને દૂર કરું, એ તમારા ચિત્તમાં ઊઠતી સંકલ્પની પ્રથમ સ્કુરણું છે. તેને કેન્દ્રમાં સ્થાપિત કરીને તે પછીની ક્ષણેમાં “આ લેકેની સુધારણા થવી જોઈએ. એવી બીજી ફેરણાએ થાય છે, તે સંકલ્પની પાછળ તેની પ્રદક્ષિણા કરવાવાળે પ્રથમ વિકલ્પ છે. વળી તેની પ્રદક્ષિણા કરીને બીજી જ ક્ષણમાં બીજા વિકલપ ઉત્પન્ન થાય છે કે “ભારતમાં જ આવી ભીખ માગવાની પ્રથા છે. વળી તે બીજા વિકલ્પની પાછળ ત્રીજો વિકલ્પ ઊઠે છે કે “આ ભીખ માગવાનું કારણ ભારતની ગરીબી છે. આમ એક પછી એક અનેક વિકલ્પ ચિત્તમાં ઊડ્યા કરે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે એક ભિખારીને પૈસા આપવાના સંકલ્પથી પ્રારંભ થયેલા તમારા. Page #31 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય વિકલ્પની કેવી એક કડીબદ્ધ શૃંખલા ઉત્પન્ન થઈ ગઈ. આ પ્રકારે પ્રથમ સ્કૂરણવાળે સંકલ્પ મધ્યમાં સ્થાપિત થયા પછી તેની પ્રદક્ષિણા કરવાવાળા ધારાવાહી વિકપને પિંડ એ ચિત્તનું સ્વરૂપ છે. તેથી તેને પહેલાં વર્તુળાકાર કહ્યો છે. તે ભાવાત્મક હોવાથી વાસ્તવમાં તેને કેઈ આકાર નથી પણ એક વિકલ્પની હારમાળા તે વર્તુળાકાર કહેવાય છે. ૫. મધ્યલોક પરસ્પર જોડાયેલા અસંખ્યાત વર્તુળાકાર દ્વીપ-સમુદ્રોના પિંડના સ્થાનને શાસ્ત્રમાં મધ્યકનું સ્વરૂપ કહ્યું છે. તેના ઉદાહરણથી અહીં તરંગમાળાનું ઉદાહરણ આપીને વિકલ્પનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. અસંખ્યાત વિકલ્પના એકત્ર પિંડરૂપ આ ચિત્ત આ શરીરમાં રહેલા અત્યંતર શરીરની નાભિ છે. અને તે જ અત્યંતર જગતનું મધ્યક છે. વિકલ્પની મધ્યમાં અચલ રૂપમાં સ્થિત હોવાથી સંકલ્પ નામની પ્રથમ કુરણ સુમેરુ પર્વત છે અને તેની પ્રદક્ષિણા કરતા રહેવાને કારણે વિકલ્પ જ દ્વીપસમુદ્ર છે, જેની સંખ્યા અગણિત હોવાથી અસંખ્યાત છે. પ્રત્યેક અવાંતર વિકલ૫નું વિષય ક્ષેત્ર પિતાનાથી પૂર્વવતી વિકલ્પની અપેક્ષાએ દ્વિગુણ-દ્વિગુણ વિસ્તારયુક્ત છે. તે વાત વ્યક્તિને માટે અનુભવસિદ્ધ છે. પ્રથમ બેત્રણ વિકલ્પોની પૂતિ તેને માટે તત્કાળ સંભવ છે, એથી વિશેષ નહિ. તેથી અઢી દ્વીપપ્રમાણ એને મનુષ્યલેક છે. બાહ્યવતી અન્ય સકળ વિકલ્પના વિષયને Page #32 -------------------------------------------------------------------------- ________________ અભ્યતર જગત ૧૫ સ્પર્શે અથવા પૂર્તિ તેને માટે કોઈ પ્રકારે તત્કાળ સંભવ ન હાવાથી તે સર્વ મનુષ્યલેાકથી બહાર સ્થિત તિલાક છે. અસંખ્યાત વિકલ્પનિર્મિત આ મધ્યલેાકને મનુષ્યલેાક તથા તિય લેાક એમ એ ભાગમાં વિભક્ત કરવાવાળી આ અસંભાવના મનુષ્યની ગતિને અવરોધ કરવાવાળી અવિધ યા માનુષાત્તર પર્વત છે. આ પ્રકારે અધેાલેાક અને ઊર્ધ્વલેાક પણ ચિત્તગત આ વિકલ્પલાકમાં જોઇ શકાય છે. પરંતુ તે વાણીવિલાસ હાવાથી એનુ` કથન કરવું અત્રે ઇષ્ટ નથી. તમારી અંદર વૈકલ્પિક જગત વસેલું છે, જેના કોઈ કિનારા નથી. કેણુ જાણે એવાં કેટલાંયે જગત પ્રતિક્ષણ ચિત્તરૂપી સાગરમાં સર્જન કે વિસર્જન થતાં રહે છે. આ તમારું અભ્યતર જગત છે, જે તમારી તદ્ન નિકટ છે અને તેથી બહારની અપેક્ષાએ તે સત્ય છે. આટલું સમજવું અત્રે પર્યાપ્ત છે. * * Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ ચિત્તન occo ૧. શબ્દ નહિ ભાવ તમે કેમ કઈ ખેલતા નથી ? શા માટે લજ્જા પામે છે ? મુઝાએ છે ? તમારી અંદર સ્થિત સત્યને તમે આજ સુધી જાણી શકયા નહિં. સ્વયં પેાતાની વસ્તુને આળખી ન શકયા, તમારા જીવનને જાતે ન જોઈ શકયા. અન્યને સમજાવતા રહ્યા, પરંતુ પાતે સમજી ન શકયા તે માટે ગભરા છે? વાસ્તવમાં દશા તે એવી જ છે. આશ્ચય ન પામે. vevo આ કંઈ જાદુના ખેલ નથી પણ એક સત્ય છે. કઈ જાણી કે સમજી ન શકયા તે માટે મનમાં દીનતા લાવવાની જરૂર નથી. જે લોકો આજે કઇ પણ સમજે છે કે જાણે છે તે ભૂતકાળમાં તમારા જેવા જ હતા ભાઈ ! આ સર્વ તારા વિકલ્પ સિવાય કઈ નથી. તેથી તે તારા અંતરજગતમાં છે, બહાર નથી. casadabahe ચિત્ત શું છે ? તેમાં વિકલ્પ કયાંથી આવે છે, અને કથાં જાય છે, એ વિકલ્પાનું ઉપાદાન તથા નિમિત્ત શું છે, જે વિષયને કારણે ચિત્ત પ્રવર્તે છે તે વિષય કયાં રહે છે ? વગેરે પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આ સર્વે પ્રશ્નોના સમાધાન માટે ચિત્તને અતિ નિકટથી જાણવાની આવશ્યકતા છે. હું Page #34 -------------------------------------------------------------------------- ________________ ચિત્તદર્શન તમને તે સર્વ રહસ્ય સમજાવવા માગું છું. તમે તે ધ્યાનપૂર્વક સાંભળજે. મારા શબ્દને નહિ પણ તેના સંકેતને સમજવા પ્રયત્ન કરે જે. શબ્દના આશ્રય વગર સમજવાને કે સમજાવવાને વ્યવહાર શક્ય નથી. માટે તે શબ્દો જે પદાર્થોને સૂચવે તેને સમજવા કે સમજાવવા ઈષ્ટ છે. શબ્દોને પકડવા નહિ. આ શબ્દ કયા શાસ્ત્રના છે, તેની વ્યુત્પત્તિ શી છે વગેરે વિકલ્પ ન કરવા. મારી ભાષા શાસ્ત્રીય નથી પણ લેકગ્ય છે. અહીં શાસ્ત્રપ્રમાણની પણ કોઈ આવશ્યકતા નથી. કારણ કે અહીં જે વાત બતાવવામાં આવશે તે આબાલવૃદ્ધ સર્વને નિત્ય અનુભવમાં આવે તેવી છે. જે કંઈ કહું તેને પિતાના અનુભવથી પ્રમાણુ કરજે. કેઈને પૂછશે નહિ. છતાં પૂછવાની જરૂર પડે તે મને પૂછવું, કારણ કે મારા અભિપ્રાયને બીજી વ્યક્તિ કદાચ એવી વિશદતાથી સમજાવી નહિ શકે, અને સંભવ છે કે ભ્રાંતિવશ અર્થનો અનર્થ થઈ જાય. મારા આ કથનનું રહસ્ય તમારી અંદર સ્થિત છે. થોડી ક્ષણે માટે ઈન્દ્રિયોને આશ્રય છેડીને તમારી અંદર ડૂબકી મારે. ત્યાં તમને સર્વ કંઈ પ્રત્યક્ષપણે જણાશે. ૨. ચિત્તને વાગ્યાથ – ચિત્ત શબ્દને અર્થ : ચિત્ત’ શબ્દને અર્થ આ શરીરની અંદર સ્થિત કઈ એક અંગવિશેષ નથી. વિકલપયુક્ત જ્ઞાનનું નામ ચિત્ત છે. તમારી સમક્ષ વિદ્યમાન કોઈ પણ પદાર્થને જાણવાની Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મ રહસ્ય સામાન્ય શક્તિ તે “જ્ઞાન” છે, અને તે પદાર્થ જ્યારે જ્ઞાનને વિષય બને છે ત્યારે તેને રે કહેવામાં આવે છે. જ આ યે બાહ્ય અને અત્યંતર બે પ્રકારે છે. આંખની સમક્ષ વિદ્યમાન ભગવાનની પ્રતિમા, તથા વાંચવા ગ્ય શાસ્ત્રોના શબ્દો, સાંભળવા ચેય વિદ્યમાન ગુરુ આદિના મુખથી નીકળતા શબ્દ, તે બાહ્ય ય છે. આંખ બંધ કરીને અંતર્મનમાં તે ભગવાનની પ્રતિમા, શાસ્ત્રના શબ્દો તથા કાન બંધ કરવા છતાં અંતર્મનમાં ગુરુ આદિના શબ્દો સંભળાતા પ્રતીત થાય છે તે સર્વ અભ્યતર રેય છે. આ બંને પ્રકારનાં ને જાણવા માટે આપણે જે સાધન કે યંત્રને ઉપયોગ કરવો પડે છે તે ઇન્દ્રિય છે. તેને સૈદ્ધાંતિક ભાષામાં બાહ્ય કે અત્યંતર કરણ અથવા સાધન કહે છે. બાહ્ય યને જાણવા માટેનું સાધન નેત્ર તથા શ્રોત્ર બાહ્ય કરણ – સાધન છે અને અત્યંતર રેયને જાણવાનું સાધન “અંતઃકરણ છે. તેને ચિત્ત શબ્દ દ્વારા અહીં પ્રસ્તુત કર્યું છે. ૩. અક્ષય કેપ * બીજો પ્રશ્ન છે. ચિત્તમાં આ વિકલ્પ ક્યાંથી આવે છે અને કયાં જાય છે? ઉપરના કથનથી એ વાત તે પણ થાય છે કે “ચિત્ત” નામના આ પ્રસિદ્ધ અંતઃકરણમાં એ વિકલ્પ કંઈ બહારથી આવતા કે જતા નથી. પિતામાંથી જ તેનું આવાગમન છે. - ત્રીજો પ્રશ્ન એ છે કે આ વિક૯પોનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ શું છે? તેને ઉત્તર પણ ઉપરના Page #36 -------------------------------------------------------------------------- ________________ ચિત્તદર્શન પ્રશ્નમાં આવી જાય છે. તે ચિત્તમાંથી ઉત્પન્ન થતા હેવાથી તેનું ઉપદાન અને નિમિત્ત કારણ વાસ્તવમાં ચિત્ત જ છે. વળી પ્રશ્ન થાય છે કે પદાર્થની અનુપસ્થિતિમાં જ્ઞાનમાં ય ક્યાંથી આવે છે? એના ઉત્તરને વિસ્તાર પછીના પ્રકરણમાં કરવામાં આવશે. અહીં એટલું સમજી લેવું કે જ્ઞાનમાં એવું સામર્થ્ય છે કે આવશ્યકતા પ્રમાણે તે સ્વયં પિતાને અહંતા કે ઈદંતાના રૂપમાં બંને પ્રકારે વિભક્ત કરી લે છે. જ્ઞાન એક હોવા છતાં તે વિષય સ્વયં બને છે અને વિષયી પણ બને છે. જ્ઞાતા બને છે અને રેય પણ પિતે જ બને છે, તે પ્રમાણે ધ્યાતા અને ધ્યેય, વિચારક અને વિચાર, ચિંતક અને ચિંત્ય, મન્તા અને મંતવ્ય પિતે જ બને છે. જ્ઞાનગત આ દ્વતમાં અહંતા તથા વિષયી આદિને આપણે ચિત્ત કહીશું અને વિષય તથા ચિત્ય આદિને આપણે ઈદંતાના રૂપમાં સ્વીકારી. અત્યંતર જગતમાં આ બંને જ્ઞાન સિવાય કંઈ નથી. તેથી એ પ્રશ્ન જ સંભવ નથી કે “ચિત્ત વિકને માટે વિષયે ક્યાંથી પ્રાપ્ત કરે છે. તે જ્યાં સ્થાન ધરાવે છે ત્યાં વિષય પણ છે જ. વિષય અને વિષયી સાપેક્ષ છે. ચિત્ત જ્ઞાનનું એક વિશેષ રૂપ છે, જે પિતાના વિષયને જ્ઞાનના કેષમાંથી કાઢે છે, અને વળી ત્યાં જ સ્થાપિત કરે છે. જ્ઞાનને આ કોપ અક્ષય છે, તેમાંથી અનંત વિષય નીકળવા છતાં ક્યારેય સમાપ્ત થતા નથી. મને વૈજ્ઞાનિક તેને ‘ઉપચેતના કહે છે. વિકલ્પરૂપ ઉદ્ભવતું અને લય Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : કમરહસ્ય થતું, જે જ્ઞાન બાહ્ય સ્તર પર પ્રતીત થાય છે તે વ્યવહાર ભૂમિ પર “ચેતના નામથી પ્રસિદ્ધ છે. છતાં તે ઉપચેતનાની એક ક્ષુદ્રતમ કુરણા છે, તેની સમક્ષ આ ચેતનાનું કંઈ મૂલ્ય નથી. સાગરનું ઉદાહરણ લઈએ તે વિકલ્પની હારમાળાયુક્ત બાહ્ય ચેતનાની તુલના સાગરની ઉપરની સપાટી સાથે કરી શકીએ, કે જેમાં તરંગાવલી ઊઠતી તથા વિલીન. થતી પ્રતીત થાય છે. પરંતુ ઉપચેતનાના ઊંડાણની તુલના સાગરની સાથે કરી શકાય છે કે જેમાંથી આ તરગે ઉદ્દભવે છે. સાગરની સપાટી પર તરગો ઊઠે છે અને શમે છે તેમ વિકપનું સમજવું. વૈજ્ઞાનિકની દૃષ્ટિએ ઊંડાણવાળી ઉપચેતના સમક્ષ આ વૈકલ્પિક બાહ્ય ચેતનાનું કઈ મૂલ્ય નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ મહામાયા ਵਡshlesh stes-estase: sisਦstਰ ਮ ਰਦsstpsਇy sh#sਇਰਭੈ ૧. જ્ઞાનના વિવિધ ભેદ (વિભક્તીકરણ) આપણું ચિત્ત મહામાયાવી છે. જે વસ્તુ નથી તેને કલ્પના દ્વારા ઉપજાવીને જગતને દર્શાવી દેવું તે માયા છે. ચિત્ત પિતાની અંદર જ કાલ્પનિક જગતને ઊભું કરે છે તેથી તે માયાવી છે. અગાઉ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાન સ્વયં અહંતા તથા ઈદંતાના રૂપમાં અથવા જ્ઞાતા તથા 3યના રૂપમાં દ્વિધા (બે પ્રકારે) અલગ થઈ જવાને સમર્થ છે. તેના સામર્થ્યને વિશેષ અભ્યાસ જરૂરી છે. અહમિદં જાનામિ (હું આને જાણું છું) આ અકારક પ્રતીતિ (અહની) જ્ઞાનનું સામાન્ય લક્ષણ છે. જ્ઞાનના આ સામાન્ય લક્ષણમાં “અ ઘટે જાનામિ (હું ઘટને જાણું છું.) ઇત્યાદિ રીતે જે પ્રકારે સમસ્ત બાહ્ય પદાર્થોનું ગ્રહણ (3ય – જાણકારી) સમાવિષ્ટ છે, તે પ્રકારે “અહં શાસ્ત્રાર્થ જાનામિ' (હું શાસ્ત્રના વાચાર્યને – વાક્યના અર્થને જાણું છું.) આ પ્રમાણે સમસ્ત શબ્દોને વાચ્ય-વાચક સંબંધ તેમાં ગર્ભિત રહેલે છે. તે ઉપરાંત “અહમાત્મન જાનામિ' (હું આત્માને જાણું છું) આ પ્રમાણે સર્વ આધ્યાત્મિક વિષયેનું ગ્રહણ પણ સમજી લેવું આવશ્યક છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય જ્ઞાનના સંબંધમાં પ્રસ્તુત વિચારધારામાં આપણને અહં” તથા “ઈદં' અર્થાત્ “હું” અને “આ”, જ્ઞાતા તથા ય એમ બે પદાર્થોનું દર્શન થાય છે. “જાનામિ (જાણું છું) તે એક ક્રિયા છે, તે જ્ઞાતા તથા 3ય બંનેમાં મધ્ય સેતુનું કામ કરે છે. તે અહં(જ્ઞાતા)ને ઈદે (ય)ની સાથે અને ઈદને અહંની સાથે જોડે છે. હું જાણું છું. હું ઘડાને જાણું છું. હું શાસ્ત્રના વાચ્યાર્થને જાણું છું. આ ત્રણે પ્રકારમાં જાનામિ ને વાચ્યાર્થ આબાલવૃદ્ધ જાણી શકે છે. કારણ કે જાનનરૂપ (જાણવાની) ક્રિયાની પ્રતીતિ સર્વ કેઈ કરે છે. તેથી “અહ” તથા “ઇ” એ બે પદોને વાચ્યાર્થ મનનીય છે, વિચારવા જેવું છે. - તમારા મનમાં એવી શંકા થવાની સંભાવના છે કે જાનામિરની જેમ “અ” તથા “ઈદં'ને અર્થ સર્વત્ર પ્રસિદ્ધ છે, તે પછી શા માટે તેનું વ્યર્થ વિવેચન કરવું? આ વ્યર્થ વિવેચન નથી. આ બંને પદોના વિચારે દ્વારા આપણે અત્યંતર જ્ઞાનની પ્રક્રિયાના એક વિશેષ રહસ્યનું ઉદ્ઘાટન કરવાનું છે. તેથી ખૂબ સાવધ રહીને આ વાતનું શ્રવણ કરજે, એનો વિચાર કરશે તથા અંતરમાં સ્થિરતાપૂર્વક મારા શબ્દસંકેતેના અર્થનું નિરીક્ષણ કરતા રહેજે. બાહ્ય જ્ઞાનના વિષયમાં જેમ અહં (જ્ઞાતા) તથા ઈદ (ય) પ્રસિદ્ધ છે તેમ અભ્યતર જ્ઞાનના ક્ષેત્રમાં નથી. બાહ્યજ્ઞાનની પ્રક્રિયાને ઉદાહરણ તરીકે લઈને જ અત્યંતર જ્ઞાનની પ્રક્રિયાનું અધ્યયન કરી શકાય છે. તેથી પ્રથમ આપણે બાહ્ય જ્ઞાનની પ્રક્રિયાનું વિશ્લેષણ કરીશું. Page #40 -------------------------------------------------------------------------- ________________ મહામાયા સત્તા .. ૨. અહું ઇઃ- હું અને આ જગત (જ્ઞાતા જ્ઞેય) બાહ્ય જ્ઞાનમાં એક તે ‘અડુમિદ જાનામિ’ કહેવાવાળે શરીરધારી રામલાલ છે, તે જાનનરૂપ કાર્ય કરી રહ્યો છે. અને તેનાં નેત્ર સમક્ષ વિદ્યમાન પ્રતિમારૂપી ભગવાન છે, તેને તે જાણી રહ્યો છે. જાનનરૂપ (જાણવાની) ક્રિયાને કરવાને કારણે રામલાલ એ જ્ઞાનનેા કર્તા છે અને જાણવાની ક્રિયામાં આવવાવાળા ભગવાન તેને માટે ગ઼ય છે. જ્ઞાતા ‘અહુ’ છે તથા જ્ઞેય ઇદ” છે. તે બ ંને અન્યાન્ય પૃથક્ – સ્વતંત્ર ધારી પદાથ છે, એમના વાસ્તવમાં પરસ્પર કોઇ સંબંધ નથી. અનેનાં નામ તથા રૂપ પૃથક્ છે, ક્ષેત્ર પણ ભિન્ન છે. જ્ઞાતારૂપ ‘અહ”નું નામ રામલાલ છે, અને જ્ઞેયરૂપ ‘ઇદ”નું નામ ભગવાન છે. જ્ઞાતારૂપ ‘અહુ'નું રૂપ તેના શરીરના આકાર છે અને જ્ઞેયરૂપ ‘ઇદ'નું રૂપ પ્રતિમાના આકાર છે. જ્ઞાતારૂપ ‘અડુ”નું ક્ષેત્ર રામલાલનું શરીર છે અને શેયરૂપ ઇદ”નું ક્ષેત્ર પ્રતિમાનું શરીર છે. આ બંનેની આ ત્રિવિધપૃથતા દર્શાવવી હું ઇષ્ટ સમજુ છું. એને ધ્યાનમાં રાખો અને મારી આંગળી પકડીને તમારા અંતઃકરણમાં પ્રવેશ કરો. બાહ્ય જ્ઞાનની જેમ અંતઃકરણમાં પ્રતીયમાન અત્યંતર જ્ઞાનમાં પણ અહુ ઇદ અથવા જ્ઞાતા−જ્ઞેય વિદ્યમાન છે, તેનું નામ અને રૂપ પણ તે જ છે. રામલાલ રૂપને ધારણ કરનાશ ‘અહુ” જ્ઞાતા છે અને પ્રતિમાના રૂપને ધારણ કરનારું ” સૂય છે. જેમ ખુલ્લી આંખ દ્વારા બહારમાં પ્રતીતિ થાય છે તેમ આંખ મધ કરવા છતાં પણ આ 6) Page #41 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય २४ અનેની પ્રતીતિ એ પ્રકારમાં થાય છે. અંતઃકરણમાં તે જ રામલાલ, તે જ મંદિર તથા તેમાં સ્થાપિત ભગવાનની પ્રતિમા સ્પષ્ટ પ્રતીતિના વિષય બની રહે છે. અંતરમાં રહેલા એ રામલાલ અહમિદ જાનામિ' કહેનારા પ્રતીત થાય છે, તે માહ્ય પ્રકારમાં પણ પ્રતીત થાય છે. તેમાં કેવળ એટલું જ અંતર છે કે બાહ્ય રામલાલનું તથા તેની સમક્ષ વિદ્યમાન બાહ્ય પ્રતિમાનું દર્શન જે પ્રકારે બીજી વ્યક્તિ કરી રહી છે તે પ્રકારે અભ્યંતર રામલાલની તથા તેની સમક્ષ વિદ્યમાન અભ્યંતર પ્રતિમાની પ્રત્યક્ષતા કરવા અન્ય વ્યક્તિ સમથ નથી. બાહ્ય રામલાલ ઉપરાંત આ ખીજા અભ્યંતર રામલાલ તથા બાહ્ય પ્રતિમા ઉપરાંત આ બીજી અભ્યંતર પ્રતિમા વાસ્તવમાં શું વસ્તુ છે તે વિચારવા જેવું છે. તે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા સ્વતંત્ર સત્તાધારી પદાર્થ છે કે કઈ અન્ય છે? તમારું અંતઃકરણુ સ્વયં એ વાતનું સાક્ષી છે કે આ મને વસ્તુ ખાદ્ય દૃષ્ટિએ સ્વતંત્ર સત્તાધારી પદાથ નથી પણ જ્ઞાનાત્મક છે. એ બંને જ્ઞાનમાં કલ્પિત આકૃતિ સિવાય કંઇ નથી. એ ઉપરથી સિદ્ધાંત ફલિત થાય છે કે અભ્યંતર જગતમાં પ્રતીત થતાં અહુ' તથા ઈ માહ્ય જગતના જેવાં જ નામ તથા રૂપને ધારણ કરે છે, છતાં તે સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ જ્ઞાનમાં ઉત્પન્ન થતી કલ્પના છે. ૩. માયા તે ઉપરથી એક ખીન્ને સિદ્ધાંત આપે।આપ ઉત્પન્ન થઈ જાય છે કે જ્ઞાનમાં એક એવું સામર્થ્ય છે કે વસ્તુતઃ Page #42 -------------------------------------------------------------------------- ________________ સહામાયા પ જ્ઞાતા–જ્ઞેય એકાકાર હેાવા છતાં અડું તથા ઇદ રૂપે એ પ્રકારે વિભક્ત થઈ શકે છે. એકબીજાથી અલગ પ્રતીત થવા છતાં પણુ અને વાસ્તવમાં દપ ણુમાં જણાતાં પ્રતિબિંબેની જેમ તે જ્ઞાનમાં ઝળકતાં પ્રતિબિમાત્ર છે. અહીં એટલી વિશેષતા છે કે દણમાં પ્રતિખિખિત થતા પદાર્થો દપણુ સમક્ષ મેાજૂદ હોય છે. જ્ઞાનમાં આવું એકાન્ત મધન નથી. બહારમાં પદાર્થ હાજર હોય કે ના હેાય તે પણ તે જ્ઞાનમાં પ્રતિષિ'બિત થઈ શકે છે. જેમ કે સમેતશિખર અત્યારે તમારી આંખો સામે પ્રત્યક્ષ વિદ્યમાન નથી છતાં આંખા બંધ કરીને તે સ્થાન જેવું છે તેવું જ તમારી આંખા સમક્ષ તમારી અંદર પ્રતિબિંબિત થઈ રહે છે. અને તમે તેને સાક્ષાત્ રૂપે વદના કરતા જોઈ શકે છે. એક હાવા છતાં અહું તથા ઇદના રૂપમાં બંનેને વિભક્ત કરનારું આ સામર્થ્ય તે જ મહામાયા છે જેને કારણે જ્ઞાનનું પેાતાનું એક તથા અખંડ સ્વરૂપ ઢંકાઈ રાખ્યું છે. શાસ્ત્રકારએ તેને ‘જ્ઞાનાવરણુ કર્મ' કહ્યું છે. વિકલ્પાના રૂપમાં અનેકમાં વિભક્ત થઈને સમગ્રતાના લેપ થઈ જવા તે તેનું સ્વરૂપ છે. * Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫ સમગ્ર દર્શન ૧. પૂર્ણતામાં અપૂર્ણ તા પરમા રૂપે જ્ઞાન અખડ છે, અને તેથી તેના વિષય પણ અખંડ છે. જ્ઞાન વ્યાપક છે તેથી તે પ્રકારે જ્ઞેય પણ વ્યાપક છે. આત્મા અર્થાત્ ચેતના જ્ઞાનપ્રમાણ છે. જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. જ્ઞેય સમસ્ત લેકાલેક અથવા વિશ્વપ્રમાણ છે. સમગ્ર વિશ્વને યુગપત્ (એક જ સાથે) જાણવા માટે જ્ઞાન સમર્થ છે તેથી તે જ્ઞાન સર્વગત – વ્યાપક છે. તેની સાથે ચેતના તાદાત્મ્યને પ્રાપ્ત કરતી હાવાથી આત્મા – ચેતના પણ સર્વાંગતું – વ્યાપક – વિભુ છે. ભલે દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ તેને વિભુ કે સર્વવ્યાપક ન કહેા, પરંતુ ભાવાત્મક જ્ઞાનશક્તિની અપેક્ષાએ તે વિભુ કે સર્વવ્યાપક છે જ. આ પૂર્ણ છંદ. એ પ્રમાણે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં અને ‘છંદ” પણ પૂર્ણ છે. સ્થિત છે. તે તેમાંથી ઉદ્ભય થાય છે. તેમાં બહુારથી કઇ એ વાત ભૂલશે નહિ કે કરાવી રહ્યો છું હું તમને અને હું પણ .. ‘અહુ પૂર્ણ છે આ પૂર્ણ અહંમાં પામે છે અને તેમાં જ લય આવતું કે જતું નથી. તમે અભ્યંતર જગતની યાત્રા ત્યાં જ રહીને આ સર્વ Page #44 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર દર્શન વાત કહી રહ્યો છું. મારા આ શબ્દોને ખોટી રીતે સમજીને એમ ન કહેશે કે હું બાહ્ય જગતના ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થોને એક કે અખંડ કહી રહ્યો છું. મારું પ્રજન કેવળ જ્ઞાનના સ્વરૂપનું તથા તેની વિચિત્ર શક્તિનું દર્શન કરાવવાનું છે. જે “અવિદ્યા (અજ્ઞાન)ને કારણે તે પિતાની પૂર્ણતાને ભૂલીને શુદ્ર બની ગયે છે તે અવિદ્યા પર વિજય પ્રાપ્ત કરાવ તે મારું મુખ્ય પ્રયજન છે. જે પ્રકારે અવિદ્યાવશ જ્ઞાનને પૂર્ણ અથવા સમગ્ર પણે ગ્રહણ ન કરીને તેમાં અહં-ઈદે (જ્ઞાતા-ય)નો ભેદ ઉત્પન્ન કરીએ છીએ અને તે પ્રકારે તેને મુદ્ર બનાવીએ છીએ એ પ્રકારે અવિદ્યાવશે આપણે એ જ્ઞાનના યને અર્થાત્ કલેકપ્રમાણ આ વિશ્વને પૂર્ણ કે સમગ્રપણે ગ્રહણ કરતા નથી. તેમાં આ – તે, અહીં – ત્યાં, હમણું – પછી, એવા અનેક ભેદ ઉત્પન્ન કરીએ છીએ, અને તેને શુદ્ર બનાવીએ છીએ. જે પ્રમાણે શરીરને એક એકમ તરીકે જોતાં હાથ-પગ આદિ ભિન્ન અંગેયુક્ત આ શરીર એક અને અખંડ છે પરંતુ ભેદદષ્ટિએ જોતાં આ હાથ પગ આદિ વિવિધ અંગેના રૂપમાં તે ભિન્ન પ્રતીત થાય છે, તે પ્રમાણે એક એકમની દૃષ્ટિએ જોતાં અનંતા, અનંત ચેતન-જડ પદાર્થો સહિત આ વિશ્વ એક અખંડ મહાસત્તા છે, પરંતુ ભેદદષ્ટિથી જોતાં તે પદાર્થો ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. તેને એ પ્રકારે ભેદરૂપે જોવું તે અવિદ્યા છે, તથા એક મહાસત્તા રૂપે જેવું Page #45 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય તે વિદ્યા છે, કે જે જ્ઞાનરૂપે કેવળ જ્ઞાનનું રૂપ ધારણ કરે છે. ૨. પૂર્ણતા “અહ” તથા “ઈદંઆ બંનેને પૂર્ણ જેવાવાળી વ્યક્તિ સર્વજ્ઞ તથા કેવળી કહેવાય છે. સર્વ પદાર્થોને યુગપત્ (એકસાથે) જોવાને કારણે તે સર્વજ્ઞ છે. તથા યને એક અખંડ પૂર્ણ તથા અવિભક્ત જોઈ શકવાને કારણે તે કેવળી છે. “અડું તથા ઈદની આ પૂર્ણતા બે પ્રકારે દશ્યમાન થઈ શકે છે. કોઈની સહાય વગર સ્વયં જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ જાણવાથી, તથા શાસ્ત્રાદિની સહાયબુદ્ધિ દ્વારા નિર્ણય કરીને તે જાણી શકાય છે. પ્રથમ પ્રકારને કેવળી કહે છે. બીજા પ્રકારને શ્રુતકેવળી કહે છે. વર્તમાનમાં આપણે કેવળી થઈ શકીએ તેવું નથી પણ શું આપણે શ્રુતકેવળી થઈ શકીએ તેમ પણ નથી ? તેમાં કદાચ તમને કોઈની ટીકાને કે વાણીના કેપને ભેગ બનવાને ભય લાગતું હોય તે હું તમને વિશ્વાસ આપું છું કે જે તમે “અહ” તથા “ઈદને પૂર્ણ તથા અખંડ સ્વરૂપને સમજીને તેને જોવા તથા જાણવાને વ્યવહાર તે પ્રમાણે કરે તે તમે શ્રુતકેવળી બની શકે. ત્યારે વાણી – શારદામાતા તમારા પર કેપિત થવાને બદલે તમને આશીર્વાદ આપશે. જે શ્રુતજ્ઞાન દ્વારા આત્મા અહં અને તેના વિષયભૂત ય – ઇદને જ શુદ્ધસ્વરૂપે જાણે છે, એક અખંડ પૂર્ણ તથા નિવિક૯પપણે જાણે છે તે કાલેકને પ્રત્યક્ષ કરવાવાળા કેવળી ભગવાન શ્રુતકેવળી કહેવાય છે. WWW Page #46 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર દઈન ૩. પૂર્ણ ઇંતા મહાસત્તા અહુ'ની પૂર્ણતાનું કથન હુવે પછી કરીશ. અત્રે પ્રથમ ઇદની પૂર્ણતાનું અલ્પ કથન કરું છું. તમે જાગૃતિપૂર્વક સમજવા પ્રયત્ન કરજો કારણ કે સંભવ છે કે તમે કદાચ આવું કથન કયારેય પણ શ્રવણુ કર્યુ· નહિ હાય. તેથી કઈ પણ શંકા વગર સાંભળવા પ્રયત્ન કરો. જો તેમાં તથ્ય લાગે તેા પ્રમાણુ કરો. કદાચ જો આ કથન વ્યર્થ લાગે તે વ્યગ્રતારહિત મને બાળક સમજીને ક્ષમા કરો. ચર્મચક્ષુ દ્વારા જોવાથી જ્યાં મનુષ્ય, પશુ, સ્ત્રી, પુરુષ, ઇષ્ટ, અનિષ્ટ આદિ ભિન્ન ભિન્ન પદાર્થ દેખાય છે, તે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં એક અખંડ એકમ દેખાય છે. એક અખંડ પૂર્ણ` મહાસત્તા, એક મહાસાગર, એક વિશાળ નગર, એક મહાવન, એક મોટું કારખાનું દેખાય છે. સમગ્રપણે જોવાવાળી આ સૃષ્ટિને જ હું સમગ્ર કહું છું. ૨૯ જેમ અનંત જળરાશિ સહિત સાગરમાં અનંત તર`ગે છે, તે સાગરમાંથી નીપજે છે, તેના પટ પર લીલા કરે છે, અને વળી તેમાં વિલીન થઇ જાય છે, કોઇ તરંગ નાને તે કોઇ મેાટે હોય છે, પરસ્પર અથડાય છે, તૂટે છે, ફૂટે છે, ગરજે છે, નષ્ટ થઈ જાય છે; તેમ અનત પદાર્થો સહિત આ વિશ્વમાં અનેક જડ-ચેતન પદાર્થો છે જેના પારસ્પરિક સંચેાગોથી આકૃતિએ રચાય છે અને નષ્ટ થઈ જાય છે. તે વિશ્વમાંથી ઉત્પન્ન થાય છે, વિશ્વમાં રમે છે, તેમાં જ વિલીન થાય છે. કોઈ ચેતન છે, કોઈ જડ છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ કમરહસ્ય કોઈ મનુષાકાર, કોઈ પશુ આકાર, કઈ મહત્ત્વશાળી, કેઈ સુદ્ર; એ સવે પરસ્પર અથડાય છે, વણસે છે,. ગરજે છે, અને નષ્ટ થઈ જાય છે. - સાગરના તરંગોને એમ લાગે છે કે તે એકબીજાથી સાવ વિભક્ત છે. તેમ મનુષ્યાદિ આકૃતિઓને જોઇને લાગે છે કે તે અન્ય વિભક્ત છે. પરંતુ જે પ્રમાણે સાગરને એક પૂર્ણ અને અખંડ રૂપમાં જતાં તે સર્વ તરંગો એક સાગર જ છે તેવો અનુભવ થાય છે અને તે તરંગોની સર્વ પ્રક્રિયા તેનું સૌદર્ય છે તેમ જણાય છે, તે પ્રમાણે વિશ્વને પૂર્ણ તથા એક અખંડ મહાસત્તાના રૂપમાં જોવાથી તે સર્વ પદાર્થો એક વિશ્વરૂપ જણાય છે. અને તેમાં થતા સંગ-વિયેગ તેનું સૌદર્ય છે તેમ લાગે છે. તે સૌંદર્યને અભાવ થઈ જાય તે વિશ્વનું ચિત્ર કેવળ કૂટસ્થ બની જાય છે. તે પછી મારું અને તમારું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? જગત અને તેના વ્યવહાર પણ સંભવ ન હેય. જે પ્રકારે જીવંત અને ચણાશીલ હોવાથી શરીરની સુંદરતા પ્રતીત થાય છે તેમ વિશ્વ ચેષ્ટાશીલ હોવાથી તેની સુંદરતા પ્રતીત થાય છે. જે કેવળ ફૂટસ્થ – અપરિ. પણમનરૂપ હોય તે તેમ બને નહિ. જેમ કેઈ એક નગરની શેરીઓમાં ફરવાથી કઈ જગાએ સર્જન અને કઈ જગાએ વિસર્જન, કઈ સ્થળે જન્મ, કઈ સ્થળે મૃત્યુ, ક્યાંક હર્ષ કે શેક, કોઈ સ્થળે સુંદરતા કે અસુંદરતા, ક્યાંક મહેલ કે ઝૂંપડી, કોઈ સ્થાને Page #48 -------------------------------------------------------------------------- ________________ - , રામમાં દર્શન ૩૧ સુંદર ઉપવન કે સ્મશાન દેખાય છે, તે પ્રમાણે વિશ્વના પદાર્થોને ભિન્ન ભિન્નપણે ગ્રહણ કરવાથી સર્જન-વિસર્જન, જન્મ-મૃત્યુ, ઈષ્ટ અનિષ્ટ આદિ જણાય છે. પરંતુ હવાઈ જહાજમાં બેસીને અમુક ઊંચાઈએથી જોતાં એ નજરમાં સર્જન-વિસર્જન, જન્મ-મરણ, ઉપવન રમશાન જણાતાં નથી પરંતુ કેવળ એક અખંડ નગર દેખાય છે. તે સર્વ દ્રઢ તેનું સૌદર્ય છે. તે પ્રમાણે સમગ્ર દષ્ટિ દ્વારા આ વિશ્વને જેવાથી સર્જન-વિસર્જન, જન્મ-મરણ આદિ જણાતાં નથી કેવળ એક અખંડ વિશ્વ દેખાય છે. અને આ સકલ કંઠ તેનું સૌદર્ય છે તે સમજાય છે. • જે પ્રકારે કોઈ વનના પદાર્થોને એક એક કરીને જેવાથી કઈ પદાર્થો લીલા, કોઈ સૂકા, કોઈ ભરેલું વૃક્ષ કે કેઈ કેવળ હૂં, કોઈ જગાએ સુવાસિત પુપ અને કઈ જગાએ દુધિત ગોબર–વિષ્ટ દેખાય છે, તે પ્રકારે વિશ્વમાં કોઈ જગાએ મનુષ્ય, કઈ જગાએ પશુ, કઈ જગાએ બ્રાહ્મણ કે શુદ્ર, કોઈ જગાએ સ્ત્રી કે પુરુષ, ઈષ્ટ કે અનિષ્ટ પદાર્થો નજરે પડે છે. સમગ્ર વનને યુગપ (એકસાથે) જેવાથી આ સર્વ વિષમતાઓ સહિત તે વન કેવળ વન જ છે, તે પ્રકારે સમગ્ર વિશ્વને યુગપત જેવાથી તે વિશ્વ કેવળ વિશ્વ છે તે સિવાય કંઈ નથી. આ જેમ કોઈ કારખાનામાં અનેક પ્રકારનાં મશીને છે, તે દરેક મશીનમાં અનેક સામગ્રી છે. દરેક પરસ્પર સહગથી કાર્ય કરે છે. તે પ્રકારે વિશ્વમાં અનેક જડ-ચેતન Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કર્મ રહસ્ય પદાર્થો છે. તે સવે પરસ્પર સહયોગથી પિતપતાનું કાર્ય કરે છે. જે પ્રકારે મૂલ્યની દષ્ટિએ કોઈ મોટું મશીન છે અને કોઈ તેને વ્યવસ્થિત બાંધવાવાળી નાની પિન છે, છતાં તેને સ્થાને તેનું મૂલ્ય છે, તે પ્રકારે વિષયની દૃષ્ટિએ જોતાં આ વિશ્વમાં ચેતન પદાર્થ અધિક મહત્ત્વપૂર્ણ છે, અને જડ પદાર્થ તુચ્છ છે. છતાં જેમ પિતાના કામના મહત્વની દૃષ્ટિએ જોતાં નાની સરખી પિન પણ મેટા યંત્રની જેમ મહત્ત્વવાળી છે તે પ્રકારે પોતાના કામના મહત્વની દૃષ્ટિએ જોતાં જડ પદાર્થ પણ ચેતન પદાર્થના એટલે જ મહત્ત્વનું છે. જેમ મોટું યંત્ર દૂર કરવાથી આખું કારખાનું ઠપ થઈ જાય છે તેમ પિનને દૂર કરવાથી યંત્ર પણ ચાલી શકે નહિ તે કારખાનું ઠપ થઈ જાય. જે પ્રમાણે ચેતન પદાર્થને દૂર કરવાથી વિશ્વને સર્વ કારભાર ઠપ થઈ જાય તે પ્રમાણે જડ પદાર્થને હટાવી લેવાથી આખા વિશ્વની કાર્યવાહી પણ ઠપ થઈ જાય. ૪. સાગરમાં બિંદુ અંતરબાહ્ય એકરૂપ આ મહાશૂન્ય અથવા મહાઆકાશમાં ક્યાંય પણ પ્રતિબંધ લગાવવાથી અથવા આંગળી ટેકવવાથી પૂર્વ કે પશ્ચિમ દિશાઓ ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ પ્રતિબંધ દૂર કરવાથી તેની સત્તા જણાતી નથી, કેવળ એક પૂર્ણ અખંડ મહા આકાશ દેખાય છે. તે પ્રકારે અંતરબાહ્ય એકરૂપ આ મહાકાલ અર્થાત્ અનાદિ અનંતકાળના અખંડ પ્રવાહમાં ક્યાંક પ્રતિબંધ લગાવી દેવાથી કે આંગળી રાખવાથી ભૂત, વર્તમાન કે ભવિષ્ય ઉત્પન્ન થઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર દ્વન ૩૩ જાય છે. પરંતુ પ્રતિબંધ દૂર કરવાથી તેની કોઈ સત્તા રહેતી નથી. કેવળ એક પૂર્ણ તથા અખંડ કાલપ્રવાહ જ દેખાય છે. ૫. મહાસત્ સમગ્રને યુગપત્ જોવાથી મહાસત્ પ્રથમ જેવું જ જણાય છે. તે તેનું ધ્રૌવ્ય અર્થાત્ સ્વાયિત્વ છે. પરંતુ તેની અંદર પ્રતિબંધ લગાવીને જોવાથી તે મુખ્ય છે. પરિવર્તિત છે. કઈક ને કઈક ઉત્પન્ન થાય છે. તે તેના ઉત્પાદ વ્યય છે, અસ્થાયિત્વ છે. આ પ્રકારે એ દૃષ્ટિઓના સમન્વય કરી લેવાથી ધ્રુવ તથા નિત્ય હાવા છતાં તે પરિવત નશીલ અથવા અનિત્ય છે. એક હાવા છતાં અનેક છે. તત્ હાવા છતાં અતત્ છે. તે અભિન્ન તથા અખંડ હેાવા છતાં અનેક પદાર્થોના રૂપમાં વિભક્ત છે. તેનું આ સમગ્ર રૂપ જ ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્' છે. આ વિસ્તૃત કથનમાં હું એ દર્શાવવા માગું છું કે છંદને જાણવાવાળા અડું તથા અર્જુને વિષય બનવાવાળું છંદ' એ અને એ પ્રકારે જોઈ શકાય છે. પેાતાના સકલ્પવિકલ્પને પ્રતિબધ લગાવીને જોતાં બંને સંકીણું અને ભિન્ન થઈ જાય છે તથા તે લગાવ્યા વિના જોવાથી મને પૂર્ણ અને અખંડ જાય છે. તેથી પ્રતિબંધ લગાવીને જોવું તે અજ્ઞાન છે, જેને કારણે આ—તે, અહીં-ત્યાં, આદિ રૂપ દ્રવ્યાત્મક, ક્ષેત્રાત્મક, કાળાત્મક અને ભાવાત્મક વિવિધ ક્રૂ'ક્ર ઉત્પન્ન થાય છે. ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય આ દ્વાને કારણે સાગરની જેમ ચિત્તમાં અનંતાનંત વિકલ્પે ઉત્પન્ન થાય છે, જેથી ચિત્ત સદા ક્ષુબ્ધ તથા શ્રાંત બની જાય છે. તે ક્ષેાભના અભાવ થવાથી જે વિશ્રાંતિ અને સમતા ઉત્પન્ન થાય છે તે જ ધર્મ છે, અમૃત છે. તેની પ્રાપ્તિને માટે અહું તથા ઈ. બંનેને સમગ્ર, પૂર્ણ તથા અખંડપણે જોવું તે તાત્ત્વિક તથા ગુણગ્રાહી દષ્ટિ છે. જેને વિદ્યા તથા સમ્યક્ત્વ કહેવાય છે. તેનું કલ્યાણુમાગ માં સર્વોપરી સ્થાન મનાય છે. ૩૪ * * * Page #52 -------------------------------------------------------------------------- ________________ અહંકારદર્શન ကြကြရာ ၁၇၉၅၉၁၆၇၄ ၀၀၀၀ ૧. પૂર્ણ અહતા ઈદંની પૂર્ણતા તથા સમગ્રતાનું કથન કરવામાં આવ્યું છે. અહીં અહંની પૂર્ણતા તથા સમગ્રતાનું કથન કરવામાં આવશે. જ્ઞાન એક હોવા છતાં અહં અને ઈદે બે પ્રકારમાં વિભક્ત થઈ જાય છે. તે તેના જ્ઞાનની અથવા સમગ્રની વ્યવહારભૂમિ છે. અહં અને ઈદંનું એકાકાર રૂપ તે તેની પરમાર્થભૂમિ છે. તે ભૂમિમાં અહં તે જ ઈ છે અને ઈદ તે જ અહં છે. તેમાં કોઈ વસ્તુભેદ નથી. અહં અને ઈદનું આ એકાકાર પરમાર્થ સ્વરૂપ જ આત્મા તથા ચેતના શબ્દને વાર્થ – ઉદ્દગાર છે. પહેલાં તે પિતાને બે પ્રકારે વિભક્ત કરવાને કારણે તે શુદ્ધ થઈ જાય છે, અને તેને દ્રવ્યાત્મક, ક્ષેત્રાત્મક, કાળાત્મક તથા ભાવાત્મક પ્રતિબંધ લગાવવાથી તે સૂક્ષ્મ અણુ બની જાય છે. તેથી તે સ્વયં સર્વેસર્વા હોવા છતાં તે પિતાને કે પિતાના મહિમાને, પિતાને વિભુત્વ કે પ્રભુત્વને જાણતા નથી. આત્મા શબ્દ વ્યાખ્યાઓની ચાદર ઓઢવાને કારણે પિતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયેલ છે અને કંઈક કાલ્પનિક બની ગયું છે. છતાં પણ આ શબ્દની વ્યુત્પત્તિથી મળતું Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ક રહસ્ય અથ ગ્રહણ કરીને જો વિચાર કરવામાં આવે તે એને અ અહુ” મર્થાત્ self થાય છે. જેમ કે ‘આત્મકથા' અર્થાત્ મારી પેાતાની કથા. અહુ'નું પારમાર્થિક સ્વરૂપ જ્ઞાનાકાર છે અને જ્ઞાનનું પારમાર્થિક સ્વરૂપ તૈયાકાર છે. તેથી અહુ, જ્ઞાન તથા જ્ઞેય એ ત્રણેમાં પારમાથિક ભૂમિકાએ કોઇ અંતર નથી. ત્રણે એક છે, પૂર્ણ છે અને અખડ છે. સમજવા અને સમજાવવા માટે ભલે તેને ભિન્ન કરીને અલગ અલગ કહેવામાં આવે પરંતુ વાસ્તવમાં તે ભિન્ન નથી. જ્ઞેય જ્ઞાનનું જ કાર્ય રૂપ છે, તેનાથી ભિન્ન નથી. જો તેમ ન હોય તે છંદ. તેમાં જણાય નહિં. આ હું અભ્યંતર જ્ઞેયની વાત કહું છું, બાહ્ય સ્વરૂપની નહિ. ૨. સકીતા જ્ઞાનની અનત શક્તિ છે. તેથી તેમાં જણાતાં શૈય પણ અનંત છે, લેાકાલેકપ્રમાણ છે. મહિઃકરણ અને અંતઃકરણની સહાયતાથી થતા જે જ્ઞાનને આપણે જ્ઞાન માન્યું છે, તે હકીકતમાં જ્ઞાનનું પૂર્ણ રૂપ નથી. જેમ વૅન્ટિલેટર દ્વારા એરડામાં આવતા સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ સિવાય ખીજુ કાંઈ નથી. તે પ્રમાણે બાહ્ય અભ્યંતર સાધના દ્વારા અંદર પ્રવેશ કરવાવાળું જ્ઞાન જ્ઞાન સિવાય ખીજું કંઈ નથી. છતાં પણ જે પ્રકારે સૂર્યના તે પ્રકાશ પૂર્ણ પ્રકાશ નથી પણ તેના અલ્પાંશ છે, તે પ્રકારે સાધનને આધીન આ જ્ઞાન પણ પૂર્ણ જ્ઞાન નથી પણ તેના અત્યં'ત અલ્પાંશ છે. જે પ્રમાણે સૂર્ય પ્રકાશના અલ્પ અંશ વેન્ટિ લેટરના સાધન દ્વારા આવતા હેાવાને કારણે તે તેનુ પરમાથ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭. અહંકારદર્શન રૂપ નથી. તે પ્રમાણે જ્ઞાનને આ અલ્પાંશ કરણે - સાધને દ્વારા ઉત્પન્ન થતું હોવાથી તે તેનું પરમાર્થ સ્વરૂપ નથી. વેન્ટીલેટરને તેડી નાખવાથી સૂર્યને પૂર્ણ પ્રકાશ દષ્ટિ સમક્ષ આવે છે, તેમ ઇદ્રિનાં સાધનને આશ્રય છેડી દેવાથી જ્ઞાનનું પૂર્ણ રૂપ દૃષ્ટિ સમક્ષ આવે છે. જ્ઞાન તથા અહંનું સંકીર્ણ રૂપ તે “અહંકાર છે. ૩. અતૃપ્ત કામના જ્ઞાનનું પૂર્ણ રૂપ પિતાની અંદર લેકાલેકને ધારણ કરીને રહ્યું છે, તથા આ સમગ્ર વિશ્વને આત્મસાત્ કરીને એવું છે. તે પિતાના સ્વરૂપ સાથે તન્મય છે. સમગ્રતાને કારણે તે પરમાર્થ છે, તે સર્વજ્ઞતા છે. અડું ઈદના રૂપમાં બે પ્રકારે વિભક્ત ન થવાને કારણે તે અખંડ અને એકરૂપ છે. તેથી તે “કેવળ” કહેવાય છે. તે “અ” આત્માનું પરમાર્થ સ્વરૂપ છે, જેને બાહ્ય સાધનેએ સંકીર્ણ બનાવ્યું છે, અથવા તે સાધનોને આશ્રય લેવાથી તે મહાસત્તા સંકીર્ણ બની છે. સ્વયં પૂર્ણ હોવાને કારણે સંકીર્ણ અવસ્થામાં તે સંતુષ્ટ કેવી રીતે રહે? સૂર્યને પ્રકાશ જડ છે, તેથી તેના સંતુષ્ટ અસંતુષ્ટ થવાને પ્રશ્ન નથી પરંતુ આ મહાસત્તા તે ચેતન છે. વેન્ટિલેટરમાંથી આવતો પ્રકાશ સંકીર્ણ હોવા છતાં પૂર્ણ થવાને પ્રયત્ન કરી શકે નહિ. પરંતુ આત્મા ચેતન હોવાને કારણે પૂર્ણ થવાને પ્રયત્ન કરે છે. “મારા પૂર્ણ સ્વરૂપને જાણું, હું મારા પૂર્ણ વૈભવને ભક્તા બનું. “હું મને પૂર્ણ કરું. ઈત્યાદિ કામના “અ”ની પરમાર્થ-કામના છે અને તેની પ્રેરણાથી પિતાને પૂર્ણ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કર્મ રહસ્ય જાણવા પ્રત્યે, પૂર્ણ કરવા પ્રત્યે અને પૂર્ણપણે ભેગવવા પ્રત્યે કરેલે પુરુષાર્થ પરમાર્થ – સત્ય પુરુષાર્થ છે. આ પુરુષાર્થ યુક્ત “અહં” અહંકાર શબ્દને સંકેત છે. અર્થાત્ પિતાની પૂર્ણતાની પ્રાપ્તિને માટે સંઘર્ષરત અહં અહંકાર છે અને પૂર્ણ અહં “આત્મા’ – જ્ઞાન છે. અહંકારની કામના, પ્રયત્ન તથા પુરુષાર્થ પરમાર્થરૂપે પિતાને પૂર્ણ કરવા માટે છે, પિતાની સંકીર્ણતા દૂર કરવા માટે છે. છતાં પણ તે પ્રજનની સિદ્ધિ માટે જે સાધનને આશ્રય તેણે લીધો છે તે મહાઆકાશના એક છિદ્ર જેવો અત્યંત ક્ષુદ્ર છે. આથી જ પૂર્ણ હોવા છતાં પણ અહંકાર મુદ્ર થઈ ગયો છે. તેની કામના સમગ્રતા પ્રત્યે નથી, પણ તેમાંથી એક અલ્પાંશ પ્રત્યે અર્થાત્ દેહાધ્યસ્ત પિતાના સુદ્ર વ્યક્તિત્વ પ્રત્યે છે. અથવા કોઈ એક જડ કે ચેતન પદાર્થ પ્રત્યે કેન્દ્રિત થઈ ગઈ છે. જાણવું, કરવું, ભેગવવું એ સર્વ પુરુષાર્થ અથવા પ્રયત્ન પણ સમગ્ર પ્રતિ ન હોવાથી તે શુદ્ધ પ્રત્યે કેન્દ્રિત થઈ ગયું છે. સમગ્રને ત્યાગ કરીને તેના અંગભૂત કઈ એક વસ્તુ પ્રત્યે કેન્દ્રિત થઈ જવાને કારણે તે સ્વયં, તેની કામના તથા પુરુષાર્થ સર્વે સંકીર્ણ થઈ જાય છે. “ખાલી ચણો વાગે ઘણ”, “અધૂરો ઘડે છલકે ઘણે” તે ન્યાયે ચિત્ત ચંચળ છે. એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર તે ઘૂમ્યા કરે છે. તે એક એકને પકડીને પોતાને પૂર્ણ થવા માગે છે. પરંતુ તે જેમ જેમ આગળ વધે છે તેમ Page #56 -------------------------------------------------------------------------- ________________ અહુ કાર દુન ૩૯ તેમ પાછળને! પદાર્થ છૂટી જાય છે. અનાદિકાળથી ચિત્તની દશા આવી સ ંઘરત હાવાથી આજ સુધી તે સમગ્રતાને પામ્યું નથી, કે આગળ વધી શક્યું નથી. સાધનાને આશ્રય લેવા તે ભૂલ છે એ તેની સમજમાં આવતું નથી. તેની આ અવિદ્યાને શાસ્ત્રમાં મિથ્યાત્વ કહેવામાં આવે છે. પોતાની આ ભૂલને કારણે તે વિકલ્પાની હારમાળા લગાવીને ક્ષુબ્ધ રહે છે, હુ'મેશા દોડયા જ કરે છે. ઘાંચીના અળદની જેમ રાત્રિદિવસ ચાલતા ડાવા છતાં તે ત્યાં ને ત્યાં જ રહે છે. તે સમગ્રતાથી પૃથક્ કોઈ એક જડ કે ચેતન ક્ષુદ્ર પદાથ ની સાથે ખદ્ધ હોવાથી તેને અહંકાર જાણુવા, કરવા અને ભાગવવાનું સતત કાય કરવા છતાં પણ તૃપ્ત થતા નથી. ઘાંચીના બળદની જેમ તે પેાતાને કેન્દ્રમાં રાખીને એ ક્ષુદ્રની પ્રદક્ષિણા માત્ર કરતા રહે છે પરંતુ તસુભાર પણ આગળ વધતા નથી તે તેની અતૃપ્ત વાસના તથા નિષ્ફળ પુરુષાર્થ છે. જ્ઞાનીજના તેને જાગ્રત કરવા માટે તેના અવળા પુરુષા પર એક હળવેથી ટાપલી મારે છે ત્યારે તે ગરજી ઊઠે છે, તેનું અભિમાન ઘવાય છે. તેમાં એને દોષ નથી. એક તા હારેલા તથા થાકેલા હતા અને આશાવાન હતા કે મને શાખાશી મળશે કે તું તે જગતમાં માટે છે. જ્યારે અહીં તે તેને ખોટે ઠરાવવામાં આવે છે. એ બિચારા ચોંકી ઊઠે નહિ તે શું કરે ? આંધળાને આંધળ કહેવાથી તે વકરે છે તે પ્રકારે અસફળને અસફળ કહેવાથી તે વી, ક્રોધે ભરાય છે. તે તેની અતૃપ્તિ અને નિરાશા અતાવે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૪. મિન્દુથી સાગરની યાત્રા આવ આવ પ્રભુ, હું તને સાંત્વન આપું છું. તને અંધ નહિ પણ પ્રજ્ઞાચક્ષુ કહીશ, તને અસફ્ળ નહિ પરંતુ પુરુષાથી કહીશ પણ ક્ષણ વાર માટે તું ‘હું કરું, હું કરું, હું ભાગવું, એ અવાજના ત્યાગ કરીને હું જાણું” એવી ભાવના કર. અને પદાર્થને જાણું” એવી વાસનાને ત્યાગ કરીને કેવળ ‘હુ જાણું” એવી ભાવના કર, ઇંદ્રિયોનું શરણુ છેડીને તત્ત્વના શરણમાં આવ. આ સમગ્રતામાંથી તારી રુચિ અનુસાર તે પૃથક પૃથક્ કોઇ વિષય ઉપર મારા કે તારાપણાના ભાવને સ્થાપિત કર્યા હતા તેને એક વાર તારા ચિત્તમાંથી દૂર કર. તેનું જેવું અસલ સ્વરૂપ છે તેવું તું જો. તેનું નાટક જો, તેની દોડાદોડ જો. પણ તું સ્વયં ઊછળી ના પડીશ. તે તારા સફળ પુરુષાર્થ હશે. તેમ કરવાથી સમગ્રતાને પકડવાની, અપનાવવાની તથા ભેગવવાની તારી કામના છે તે ક્ષણમાત્રમાં પૂરી થશે. તું અણુમાંથી મહાન બની જવા પામીશ. બિંદુમાંથી સાગર અની જઈશ, અહંકારમાંથી ‘અહં' બની જઈશ. અખિલ વિશ્વ જ્યારે તારા જ્ઞાનમાં એક જ સમયમાં પ્રકાશિત થશે ત્યારે તું તારા વૈભવને પરિચય પામીશ. એક એક પદાર્થ ની પાછળ દોડીને તેને પકડી વૈભવશાળી બનવાની તારી અતૃપ્ત વાસના વિલીન થઇ જશે. તે પછી હવે તારે જોઇએ પણ શું? સમગ્રતાને પ્રાપ્ત કરવા જ તું વલખાં મારી રહ્યો હતા ને? તે પ્રાપ્ત થતાં તું અપૂર્ણાંમાંથી પૂર્ણ તાને પ્રાપ્ત થઈ ગયા. તે જ તારા જ્ઞાનનું લેાકાલેકવ્યાપી ક રહસ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ અહંકારદર્શન વિભુત્વ છે. તે પ્રાપ્ત થવાથી તું સ્વયં મહાન થયે. તારા અહીને વિસ્તાર થયે જાણ. તારી સંકીર્ણતાને કારણે તે આ સમગ્રમાં પરસ્પર વિભક્ત એવાં અનેક કેન્દ્રો સ્થાપિત ર્યા હતાં, તે સર્વ પરસ્પરમાં ભળીને એક થઈ ગયાં. જે પ્રકારે પોતાના કાર્યમાં લીન એવા નાનામોટા અનેક વિભાગ સહિત કારખાનું એક અખંડ એકમ મનાય છે, વળી ઊઠતા અને શમતા અનેક તરંગો સહિત આ મહાસાગર એક અખંડ એકમ છે, તે પ્રકારે પરસ્પરમાં ભળીને અલગ થનારા અને અલગ થયેલા પરસ્પર ભળનારા આ જડચેતન પદાર્થો સહિત આ સમગ્ર વિશ્વ તારા માટે એક અખંડ એકમ છે, જેણે સર્વને પિતાની અંદર સમાવી લીધા છે. આ સમગ્ર સિવાય વિશ્વમાં બાકી શું છે કે જેની તને કામના જાગે? કેવળ એક જ છે અને તેને તે પ્રાપ્ત છે, તેને કારણે તારું જ્ઞાન “કેવળ છે અને એ જ્ઞાનને સ્વામી “કેવળી છે. તે તારા જ્ઞાનને સ્વભાવ અથવા પરમાર્થ સ્વરૂપ છે. સ્વામિત્વ, કર્તૃત્વ તથા ભેતૃત્વવિષયક સકલ કામનાઓને ત્યાગ કરીને તે અખિલ લેકાલકને જાણ્યું તેથી તે સર્વગત છે, સર્વજ્ઞ છે. હવે તું અહંકાર નથી, “અહં છે, પૂર્ણ “અહં છે અને તારું “ઇદ” હવે ઈદ નથી પણ વિશ્વ છે, પૂર્ણ ઈદે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ભ્રાંતિદર્શન tems dho n ested font deedless std ૧. સમવસરણ ચિત્તના સ્વરૂપને વિસ્તૃત પરિચય તથા તેની સાથે અનંત હારમાળાયુક્ત વૈકલ્પિક જગતને પરિચય પણ આપે. અહં અને ઈદ (જ્ઞાતા અને ય) બંનેની વિભક્ત ક્ષુદ્રતાને તથા તે બંનેની પૂર્ણતા, સમગ્રતા, એકતા તથા અખંડતાને પણ પરિચય આપે. હવે હું તમને તમારા એક વૈકલ્પિક જગતની અંદર સ્થિત કઈ એક તાત્વિક અવસ્થાને પરિચય કરાવું છું. તેનું વર્ણન જોકે શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે છતાં તેનું સ્વરૂપ અત્યંત ગહન અને સૂમ છે. શાસ્ત્રમાં અહંત ભગવાનના સમવસરણનું વિસ્તૃત સ્વરૂપ તમે વાંચ્યું હશે. હું ચૈતન્ય મહાપ્રભુના સમવસરણના રૂપમાં તેનું તાત્ત્વિક સ્વરૂપ દર્શાવું છું. તમારાં ચર્મચક્ષુઓ પર એક પટ્ટી બાંધીને તમે મારી સાથે ચાલવા પ્રયત્ન કરજે, નહિ તે મારું કથન તમને અટપટું, વિચિત્ર લાગશે. કેવળ અત્યંતર દષ્ટિથી જ તેનું દર્શન થવું શક્ય છે. અહીં અસંખ્યાત પરિધિવાળા પૂર્વોક્ત વૈકલ્પિક જગતની ભ્રાંતિ એકબીજાને ઘેરીને રહેલી આઠ ભૂમિ છે. દરેક ભૂમિ પિતાનાથી બહારની ભૂમિની Page #60 -------------------------------------------------------------------------- ________________ ભ્રાંતિદર્શન અપેક્ષાએ અધિક સૂમ તથા રહસ્યમયી છે. તે જેટલી સૂમ છે તેટલે તેને વિસ્તાર તેના પેટાળમાં પડ્યો છે. તે સર્ષની અંદર મધ્યમાં એક કમલાસન પર મારા ઉપાસ્ય ચેતન મહારાજા વિરાજમાન છે. તે કમલાસન પર વિરાજે છે છતાં કમલ પર પડેલા જળબિંદુની જેમ તે અપૃષ્ટ રહી તેનાથી ચાર આંગળ ઉપર આકાશમાં નિરાલંબ છે. આ આધ્યાત્મિક જગતની અંતરતમ ગુહામાં સ્થિત તે સ્થાન છે, જ્યાં સાધનાની ચાર પદ્ધતિને સંગમ થાય છે. શ્રદ્ધાપ્રધાન ભક્તિમાર્ગ, વિવેકપ્રધાન જ્ઞાનમાર્ગ, ચારિત્રપ્રધાન કર્મમાર્ગ અને તપપ્રધાન સંન્યાસ–આ ચાર માર્ગ છે. તેને હું મારી ભાષામાં હૃદય-ભાવ કહું છું. ' ચાલે, હું તમને એ ચૈતન્ય મહાપ્રભુનાં દર્શન કરાવું પરંતુ સાવધાન રહેજે. ત્યાં સુધી પહોંચવું સરળ નથી. આ ભૂમિઓને પરિહાર કરવાનું છે. જે કોઈ જગાએ અટકી પડ્યા તે જડ જેવા થઈ જશે. આ આઠ ભૂમિએ વાસ્તવમાં એક ફિલ્ટર છે, જેમાંથી પસાર થવાથી કચરે ગળાઈ જાય છે અને કેવળ પ્રજ્ઞા જ શેષ રહે છે. તે કોઈ પણ ભૂમિમાં ભ્રમમાં પડતી નથી. તે કંઈ પણ જોયા વગર એ ચાર માર્ગમાંથી એક માર્ગને બરાબર પકડીને આગળ ચાલે છે. ચૈતન્ય મહાપ્રભુના આ સમવસરણમાં અનેક જ પ્રવેશ કરે છે. પણ કોઈ વિરલા જીવ, મહાભાગ્યવાન અંતિમ ભૂમિમાં પહોંચીને તેમની અમૃતમયી દિવ્યવાણીનું પાન કરે છે. કોઈ પ્રથમ ભૂમિમાં કે બીજી, ત્રીજી આદિ ભૂમિમાં રોકાઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુની આ તાત્વિક સમવસરણની Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કર્મ રહસ્ય આઠ ભૂમિઓ આ પ્રમાણે છે: ઇંદ્રિયભૂમિ, પ્રાણભૂમિ, મને ભૂમિ, બુદ્ધિભૂમિ, ચિત્તભૂમિ, વાસનાભૂમિ, અહંકારભૂમિ અને હૃદયભૂમિ. ૨. આઠ ભૂમિએ ૧. અહંત ભગવાનની સમવસરણની પ્રથમ ભૂમિનું નામ ચૈત્યપ્રાસાદભૂમિ છે. તેને સ્થાને અહીં ઈદ્રિયભૂમિ છે. તેની અંદર બે વિભાગ છે. જ્ઞાન તથા કર્મ વિભાગ. જ્ઞાન વિભાગનું કામ જાણવું અને કર્મ વિભાગનું કાર્ય ભાગવું, દોડવું કે કંઈ ઊથલપાથલ કરવી. જ્ઞાન વિભાગની અંતર્ગત બે સાધન છેએક અંત:કરણ અને બીજુ બાહ્ય કરણ. મન, બુદ્ધિ વગેરે અંતઃકરણનાં નામોને ઉલ્લેખ ચિત્તના અધિકારમાં કરવામાં આવ્યું છે. અહીં બહિઃકરણની પ્રધાનતા છે. તેમાં પાંચ ઇંદ્રિને સમાવેશ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને ક્ષેત્ર – શ્રવણ. કર્મના સાધનમાં પાંચ ઇન્દ્રિય છે. હાથ, પગ, વાણું, જિહુવા, ગુદા તથા ઉપસ્થ (જનનેન્દ્રિય). આ બંને પ્રકારની ઇદ્રિના વિષયપિષણમાં સંલગ્ન સકળ સંસારી છે આ ભૂમિમાં અટકી જાય છે. આત્મકલ્યાણની ભાવનાવાળે મુમુક્ષુ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે પણ પૂર્ણ સંસ્કારવશ આ ભૂમિમાં અટકે છે. આંખેથી ભગવાનની પ્રતિમાનાં દર્શન કરીને, કાન દ્વારા શાસ્ત્રાદિનું શ્રવણ કરીને, હાથ દ્વારા ભગવાનની પ્રતિમાનું પૂજન કરીને, વાણી કે જિવા દ્વારા શાસ્ત્રોને અભ્યાસ કરીને અને પગ દ્વારા તીર્થાટન કરીને સંતુષ્ટ થઈ જાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ભ્રાંતિદર્શન ૪૫ જોકે જગતવાસી ઓ કરતાં તે આગળ છે. છતાં પણ તેણે આ ભૂમિકાને અતિક્રમી નથી. અર્થાત્ હજી ઇઢિયેની પૃષ્ઠભૂમિમાં જ—એના વિષયમાં સ્થિત છે. તેથી ચેતનાશક્તિનું દર્શન થતું નથી. તેમ કરવાને તે પ્રયત્ન જ કરતે નથી કે જેની તિ થકી જ્ઞાનેન્દ્રિય તિર્મય છે અને કર્મેન્દ્રિય કર્મશીલ છે, તેને તેને પરિચય નથી. ૨. અહંત ભગવાનના સમવસરણની બીજી ભૂમિકાનું નામ ખાતિકાભૂમિ. તેને સ્થાને અહીં પ્રાણભૂમિ છે. શરીરમાં ગરમી, સ્કૂર્તિ કે કાન્તિ ઉત્પન્ન કરનાર શ્વાસવાયુ તેનું સ્વરૂપ છે. ઇંદ્રિયની પાછળ સંચારિત ચેતનાની શક્તિને સ્પર્શ કર્યા વગર જે ગસાધનામાં લાગી જાય છે તે યોગી આ ભૂમિમાં અટકી પડે છે. સર્વ હઠગની સાધના દ્વારા પ્રાણને નિરોધ કરીને પિતાને કૃતકૃત્ય માને છે. પેગ દ્વારા પ્રાપ્ત થતી વિચિત્ર લબ્ધિઓ કે રિદ્ધિઓ દૈહિક છે. તે તેના અહં. કારને પુષ્ટ કરે છે અને આગળ વધવામાં બાધક નીવડે છે. ૩. સમવસરણની લતાભૂમિના સ્થાને તૃતીયભૂમિ મભૂમિ છે. ઇદ્રિના માર્ગથી પ્રાપ્ત થતા વિષયેનું મનન કરતા રહેવું તે એનું સ્વરૂપ છે. ઐપ્રિય વિષયની સાથે જે સાધક પ્રાણાયામને ત્યાગ કરીને પ્રથમ તથા બીજી ભૂમિકાને અતિક્રમી જવાની કલ્પના કરે છે તે આ ભૂમિમાં અટકી પડે છે. ગુરુગમે કે આગમ દ્વારા મનનચિંતન કરવામાં તથા ચર્ચાઆદિમાં સંતુષ્ટ થઈ જાય છે તે પિતાની સાધનાને પૂર્ણ માનીને તે જોતિના સ્પર્શથી વંચિત રહી જાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય ૪. અહંત ભગવાનના સમવસરણની ચાથી ભૂમિ ઉપવનભૂમિ છે, તેના સ્થાને અહીં બુદ્ધિભૂમિ છે. મનનપૂર્વક નિર્ણય લેવો તે તેનું સ્વરૂપ છે. તર્કવિતર્ક દ્વારા મનન કરવાને ત્યાગ કરીને જે તૃતીય ભૂમિકાને અતિક્રમવા કલ્પના કરે છે તે અહીં આવીને અટકી પડે છે. શાસ્ત્રીય વિષયોના અનુભવ વગર નિર્ણય કરીને પિતાને જ્ઞાની – સર્વજ્ઞ માને છે. આંધળામાં કાણે રાજા મનાય છે, તેમ જગતના અજ્ઞાની જ પાસે શાસ્ત્રજ્ઞાનની મેટાઈ પ્રાપ્ત કરીને સંતુષ્ટ થાય છે. જ્ઞાનના અભિમાન દ્વારા તેને અહંકાર બળવાન થાય છે. જગતમાં તેને પિતાના સમાન કઈ જણાતું નથી. દરેકને તિરસ્કાર કે ઉપહાસ કરે એને પિતાને ધર્મ માને છે, જેના પરિણામનું તેને ભાન નથી. પ. સમવસરણની વ્રજભૂમિના સ્થાને અહીં પાંચમી ભૂમિ ચિત્તભૂમિ છે. જ્ઞાનાભિમાનની ચોથી ભૂમિમાંથી બહાર નીકળ્યા પછી સાધક અહીં અટકી પડે છે. વાયુમાં લહેરાતા ચંચળ વજની જેમ અંદર ને અંદર આ લેકવિષયક તથા પલેકવિષયક વિકલ્પજાળને ગૂંથતો તે ચિંતામાં ડૂબી જાય છે. વૈકલ્પિક જગત વસાવે છે અને નષ્ટ કરે છે. કલપનામાં ને કલ્પનામાં મુક્ત હેવાનું સ્વપ્ન સેવીને દર્શનથી વંચિત રહે છે. ૬. સમવસરણની છઠ્ઠી ભૂમિ કલ્પભૂમિ છે. ચિત્તગત વિકને સઘન વિસ્તાર વાસનાનું રૂપ ધારણ કરી લે છે. એ તેનું સ્વરૂપ છે. તેથી અહીં તેને વાસનાભૂમિ કહેવામાં આવે છે. અહીં સાધકને ખ્યાલ આવે છે કે વાસનાઓથી Page #64 -------------------------------------------------------------------------- ________________ બ્રાંતિદર્શન મારું ચિત્ત ઘેરાયેલું છે, પરંતુ વાસના શું છે, તે કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કેવી રીતે તેના બંધનને નષ્ટ કરી શકાય તે માટેનું કર્મ-રહસ્યનું જ્ઞાન ન હોવાને કારણે તે સમજ વગર અન્ય સાધકની નકલ કરીને કઠોર તપશ્ચર્યા કરવા લાગે છે. પરંતુ તે સર્વ અજ્ઞાનજનિત હેવાને કારણે તેને તે પુરુષાર્થ વ્યર્થ જેવો થઈ જાય છે. ૭. સમવસરણની સાતમી ભૂમિકાનું નામ પર્ષદા છે. તેના સ્થાને અહીં અહંકારભૂમિ છે. તેનું સ્વરૂપ અગાઉ દર્શાવવામાં આવ્યું છે. હું ઈદંના રૂપમાં બે પ્રકારે વિભક્ત જ્ઞાનના સર્વવ્યાપક પારમાર્થિક સ્વરૂપનું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, તથા ચિત્તની ભૂમિકાઓ પર બદ્ધ થઈ, સંકીર્ણ થઈ જાય તે એનું લક્ષણ છે. એ મુદ્ર વ્યક્તિત્વને પૂર્ણ માનીને સમગ્ર ત્યાગ કરી દે, અથવા સમગ્રમાં પ્રતિબંધ લગાવી ને જાણવાની વિધિને પિતાની અપનાવવી તે આ ભૂમિકામાં બધા છે. હદયની આઠમી ભૂમિમાં પ્રવેશ કર્યા વગર આ ભૂમિને અતિક્રમવી સરળ કે શક્ય નથી. ૮. આઠમી ભૂમિનું નામ હૃદયભૂમિ છે. તે ભગવાનના સમવસરણના શ્રીમંડપના સ્થાને છે. જેમાં કમલાસન પર ચેતન મહાપ્રભુ વિરાજમાન છે. પ્રેમ, વિનય, ભક્તિ, મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, માધ્ય, સંવેગ, વૈરાગ્ય આદિ રૂપમાં ભાવલેક તેનું સ્વરૂપ છે, જે મંદગતિથી વિકાસને પ્રાપ્ત કરીને પ્રેમથી મૈત્રી, મૈત્રીથી ભક્તિ, ભક્તિથી સમતા એમ ઉત્તરેઉત્તર ઉન્નત ભૂમિમાં પ્રવેશ કરીને સમગ્રતાને હસ્તગત કરવામાં સમર્થ નીવડે છે. અહીં અહંનું શુદ્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કર્મ રહસ્ય વ્યક્તિત્વ ચેતન મહાપ્રભુના મહાન વ્યક્તિત્વમાં વિલીન થઈ સ્વયં મહાન થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, વિભુ, સર્વગત તથા સર્વવ્યાપક થઈ જાય છે. હદયભૂમિકા તથા સમતાનું વિશદ વિવેચન આગળ આપવામાં આવશે. અહીં તે આઠમી ભૂમિમાં પ્રવેશ કરતાં પહેલાં સર્વ સાધકે ક્યાં અટકે તે સમજાવવું છે. ૩. ભ્રાંતિ ચિત્તની તિને અનુભવ કરીને ઇંદ્રિના વ્યાપારથી ઉપેક્ષિત થઈ જવું, અર્થાત્ તેના પ્રતિ સમતા ધારણ કરવી તે ઇન્દ્રિયભૂમિનું અતિક્રમણ છે. તેને સ્થાને ઍન્દ્રિય વિષયેને માત્ર ત્યાગ કરીને એ ભૂમિને અતિક્રમ થયે છે તેમ માનવું તે બ્રાંતિ છે. સમતા તથા શમતા જ વાસ્તવિકપણે ચારિત્રધર્મ અથવા સ્વભાવ છે. તે વિધિ-નિષેધ તથા ગ્રહણ ત્યાગથી અતીત છે. તે પ્રકાર શરીરની અંદર પ્રાણશક્તિ કેવા પ્રકારે કાર્ય કરી રહી છે, તે કેવા પ્રકારે એકેએક અંગ તથા ઉપાંગને સંકુરિત અને સંચારિત કરે છે. તે પ્રમાણે પ્રાણુના સમસ્ત વિધાનને પ્રત્યક્ષ કરીને પ્રાણાયામ આદિની ઉપેક્ષા કરવી તે દ્વિતીય ભૂમિકા છે. તેના સ્થાને પ્રાણાયામ દ્વારા પ્રાણને રોધ કરે અથવા પ્રાણાયામને ત્યાગ માત્ર આ ભૂમિને અતિક્રમ છે તેમ માનવું તે ભ્રાંતિ છે. ચિત્તનું કામ ભૂતભાવિની ચિંતા કરવાનું છે. સમગ્રને ગ્રહણ કરવાથી ભૂતભવિષ્ય કઈ વસ્તુ શેષ રહેતી નથી. તેની Page #66 -------------------------------------------------------------------------- ________________ ભ્રાંતિદર્શન ચિંતાથી મુક્ત થઈને કેવળ વર્તમાનમાં શાંત રહેવું તે ચિત્તભૂમિને અતિક્રમ છે. શાસ્ત્રમાં તેને શમતા કહે છે. તેને સ્થાને દેવ-ગુરુ-શાસ્ત્રના વિષયેનું ધ્યાન કરીને ચિત્તભૂમિને અતિક્રમી છે તેમ માનવું તે ભ્રાંતિ છે. કોઈ પણ પ્રકારે માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિએથી સંસ્કારનું નિર્માણ થાય છે. કોઈ પ્રકારે તેની પ્રેરણાથી પુનઃ કાર્યમાં પ્રવૃત્ત થવાય છે, અને કેઈ પ્રકારથી તેને નષ્ટ અથવા પરિવર્તિત કરી શકાય છે. કરવા-કરાવવાના સંકલ્પ તથા કર્મો દ્વારા પ્રાપ્ત થતા ફળની કામના બંધને હેતુ છે, કામ નહિ. કર્મસિદ્ધાંતના આ પૂરા રહસ્યને હવે વિશદતાથી દર્શાવવામાં આવશે. આ સર્વ વિધાનને પિતાના જીવનમાં સાક્ષાત્કાર કરીને કર્તુત્વ તથા ભેસ્તૃત્વના સકળ સંકલ્પથી અને સકળ કામનાઓથી ઉપશાંત થઈ જવું તે વાસના નામની સાતમી ભૂમિનું અતિક્રમણ છે. કર્તુત્વ તથા ભેડૂત્વના સંકલ્પને તથા કામનાઓને ત્યાગ કરીને તેના વિષયને છેડીને પિતે વાસનાઓથી ઉપશાંત થયેલ છે તેમ માની લેવું તે બ્રાંતિ છે. દેહાધ્યાસને કારણે તાવિક “અહ”ની સંકીર્ણ પ્રતીતિ અહંકાર છે. તેને કારણે જગતના પદાર્થોમાં હું અને મારું, તું અને તારું એવાં રૂપ, ઈષ્ટ અનિષ્ટ, ગ્રહણત્યાગ, કર્તવ્યઅકર્તવ્ય, મિત્ર-શત્રુ જેવાં વિવિધ દ્રુદ્ધ સર્વદા આપણું ચિત્તને ઘેરી લે છે. પિતાને તથા અન્ય સર્વને તાત્વિક Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કમરહસ્ય દૃષ્ટિએ જોતાં આ કંથી ઉપશાંત થઈ જવું તે અહંકારની ભૂમિનું અતિક્રમણ છે. એમ થવાથી જે પ્રકારે સમગ્રતાનું સ્વયં ગ્રહણ થઈ જાય છે તે પ્રકારે પૂર્ણ અહંતાનું સંવેદન પણ સાથે સાથે સ્વયં થઈ જાય છે. તેના સ્થાને હું સિદ્ધોની સમાન નિરાકાર આત્માનાં દર્શન કરી રહ્યો છું એવા કાલ્પનિક આત્મદર્શનને સ્વસંવેદન માની લેવું તે ભ્રાંતિ છે. “અહમિદ જાનામિના રૂપમાં બહાર અંદર જે કંઈ પણ દશ્યમાન છે તે સર્વે અનાત્મા છે, તે “અહ”થી વિપરીત છે. ઈદં'ના રૂપમાં ગૃહીત આત્માને અડું કે અહંને અનુભવ માનવે તે ભ્રાંતિ છે. જેમ કે પ્રેમ, વિનય, ભક્તિ, મૈત્રી, પ્રદ, કારુણ્ય, વૈરાગ્ય, સમતા આદિરૂપ ભાવક જ હૃદય નામની આઠમી ભૂમિકા છે. માતા જે પ્રકારે પિતાના બાળકને પ્રેમ કરે છે તે પ્રકારે અન્ય બાળકને તે પ્રેમ કરી શકતી નથી. કદાચ તેમ કરે છે તે તેને કેવળ અભિનય છે, સાથે પ્રેમ નથી. એ પ્રકારે કેવળ મસ્તક ઝુકાવી દેવું તેને વિનય માની લે, ભગવાનની દ્રવ્યપૂજાને ભક્તિ માની લેવી, હાથપગ દબાવીને હૈયાવૃત્ય માની લેવું, કેઈ દરિદ્રને બે પૈસા આપીને કરણા માની લેવી તે બ્રાંતિ છે. એ સર્વ પ્રેમ, વિનય, ભક્તિ આદિ અભિનય છે, સાચો પ્રેમ, વિનય કે ભક્તિ નથી. હદયથી ઉદ્ભવ થાય છે તે સત્ય છે, હદયવિહીન અભિનયને પ્રેમ, ભક્તિ આદિ માનવું તે ભ્રાંતિ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ८ acadecasada da sasasasasasasades seda desarashdad de dade de ce da da da dadadade ૧ મહાતત્ત્વ હૃદય શબ્દ આબાલગેાપાળ સુધી પ્રસિદ્ધ છે. પરંતુ શાસ્ત્રમાં તેનું કથન અતિ ગૌણુ છે. તેથી કદાચ અહીં તેનું મહત્ત્વ જોઇને તમે સંદેહમાં પડી જાએ તેવી સંભાવના છે. પરંતુ મૂખાશે। નિહ. જરા સાંભળે અને પછી નિણ ય કરજો. ⇒ વસ્તુ તમને નિત્ય અનુભવમાં આવી રહી છે તે બાળકના અનુભવમાં પણ આવે છે. તેથી તેને ઉલ્લેખ શાસ્ત્રોમાં નથી, એમ કહી કેવળ તેને અસ્વીકાર કરવે તે કઈ ન્યાયસંગત નથી. ભલે શાસ્ત્રોમાં આ શબ્દ દ્વારા તત્ત્વના ઉલ્લેખ કરવામાં આવ્યા ન હેાય તેપણ ભાવ શબ્દ દ્વારા અવશ્ય તે ઉપલબ્ધ છે. । હૃદય આ શરીરની અંદર હૃદય નામનું એક યંત્ર છે એમ માનવામાં આવે છે, જેનું કાર્ય ક્ષેત્ર રક્તનુ' શેાધન કરવું, તેને ધમણની જેમ નાડીએમાં પહેોંચાડવું તે છે. પરંતુ જે પ્રકારે તાત્ત્વિક ક્ષેત્રમાં મન, બુદ્ધિ આદિ શરીરની અંદર સ્થિત અંગેા કે યંત્રોનાં નામ ન હેાવા છતાં કેર્ડ અભ્યંતર તરવાનાં તે નામેા છે, તે પ્રમાણે મે' જેના ઉલ્લેખ કર્યો તે હૃદય કોઈ યંત્ર નથી પણ એક અભ્ય ́તર તત્ત્વ છે જેનું ગ્રહણ Page #69 -------------------------------------------------------------------------- ________________ પર કમ રહસ્ય કેવળ સંવેદના દ્વારા થાય છે. પ્રેમ, દર્દ, સહાનુભૂતિ, કરુણા વગેરેની સર્વજનપ્રસિદ્ધ પ્રતીતિએ અહીં સંવેદના શબ્દને ધારણ કરે છે. ૨. પ્રેમ તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં આપણે હૃદયને પ્રેમ દ્વારા લક્ષિત કરી શકીએ છીએ, જોકે જનતામાં પ્રેમ શબ્દની વ્યાખ્યા ઘણી સંકીણ થઈ જવા પામી છે. પરંતુ અર્પી તેા તત્ત્વરૂપે વ્યવસ્થિત નિરૂપણ કરવાથી તેને અ વ્યાપક રહેશે. તેનું સ્વરૂપ જ્ઞાનાત્મક નહિ, પરંતુ ભાવાત્મક છે. તેનુ' સૈદ્ધાંતિક વિવેચન આપણે માતા અને શિશુપ્રેમના ઉદાહરણને લક્ષમાં રાખીને સરળતાથી કરી શકીશું. માતાને પેાતાના ખાળક પ્રત્યે જે પ્રેમ હાય છે તેને એ શબ્દાંકિત કરી શકતી નથી. અને પેાતાના ખાળક પ્રત્યેના પ્રેમ જેવા પ્રેમ તે અન્ય બાળક પ્રત્યે કરી શકતી નથી. તેને તેમ કરવાનું કહેવામાં આવે તે તે તેના શે જવામ આપે? તે એમ તે નહિ કહે કે તમે કહેા છે તેથી હું તે બાળકને મારા ખેાળામાં બેસાડીને પ્રેમને અભિનય કરી શકીશ, પરંતુ પ્રેમ કરવા તે મારા હાથની વાત નથી. પ્રેમ થઈ જાય છે, કરી શકાતા નથી. આપણે જેમ પ્રયત્ન કરીને હાથપગ દ્વારા કાય કરી શકીએ છીએ, જે પ્રકારે પ્રયત્ન કરીને તમે ઇંદ્રિયા દ્વારા વિષયાને જાણી શકે છે, તથા બુદ્ધિ દ્વારા મનનચિંતન તથા નિણૅય કરી શકે છે, તે પ્રમાણે પ્રયત્ન કરીને તમે હૃદયથી પ્રેમ કરી શકતા નથી. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ તેથી પ્રેમ થાય છે, કરી શકાતો નથી' તે આ વિષયને મહાન સિદ્ધાંત છે. ૩. આત્મસાત તન્મયતા આ વિષયમાં બીજી વાત છે તન્મયતા કે આત્મસાત્વસાધન – કરણ. માતા પિતાના બાળકને ગળે લગાડીને સર્વ કંઈ ભૂલી જાય છે. કારણ કે તે તેની સાથે તન્મય થઈ જાય છે. તે બાળકને પિતાના હૃદયમાં સમાવી લેવા ચાહે છે. તેને પ્યાર કરું છું એ અહં ઈદ રૂપ ભિન્નતાની પ્રતીતિ તે સમયે તેને થતી નથી. હું અને બાળક એવું દ્વૈત ત્યાં નથી. હું બાળક રૂપ છું, બાળક તે હું છું. બહારની જનતાને બે પૃથફ જણાય છે, પરંતુ માતાની અંદર બે નથી. તેનું નામ આત્મસાત્ કરણ અથવા તન્મયતા કે તાદાભ્ય છે. કઈ પણ પદાર્થને ભેગવતી વખતે જેમ “હું આનો સ્વાદ લઈ રહ્યો છું એ વિકલ૫ હેતે નથી, કેવળ રસાસ્વાદન માત્ર રહે છે. તે પ્રકારે પ્રેમ, દર્દ, સહાનુભૂતિ, કરુણા આદિ સમસ્ત સંવેદનાઓને જાણવી. એ ઉપરથી એ સિદ્ધાંતનો નિર્ણય કર કે હદયગત ભાવમાં ભિન્નતાની પ્રતીતિ હોતી નથી. જ્યાં દૈત – ભેદ છે ત્યાં જ્ઞાન છે, તે જ ચિત્ત છે અને જ્યાં અદ્વૈત – અભેદ છે, તન્મયતા છે ત્યાં હૃદય છે. કેવળ રસાસ્વાદન જ તેનું સ્વરૂપ છે. પછી ભલે તે રસ ગમે તે કેમ ન હોય! ૪. તત્ત્વ-ઉન્મુખતા જગતમાં વિષયે—ખતાને કારણે લૌકિક ક્ષેત્રમાં હૃદયનું Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ૩ રહય -- સ્વરૂપ અત્યંત વિકૃત તથા તમાગ્રસ્ત થતું ગયું છે, તે જ હૃદય તત્ત્વાન્મુખ અને તે અત્યંત સાત્ત્વિક તથા પ્રકાશના પુંજ છે. વિષયાન્મુખતાને કારણે તેનું રસાસ્વાદન – અનુભવ નિમ્નગામી છે. તે તત્ત્વાન્મુખ બનતાં ઊધ્વગામી અને છે, સ્વસંવેદનશીલ કહેવાય છે વિષયાન્મુખતાને કારણે તે આસક્તિ કહેવાય છે, તત્ત્વાન્મુખતાને કારણે તે સમતા કહેવાય છે. વિષયેથી વિરત – વિમુખ થવાથી તે વિરતિ, વિરક્તિ, અથવા વૈરાગ્ય કહેવાય છે અને સંસારથી વિત થવાથી તે સંવેગ કહેવાય છે. આ પ્રમાણે કોઇ એક વિષયમાં તન્મય થવાથી વિષયન્મુખી જે હૃદય અત્યંત સંકીણુ` તથા ક્ષુદ્ર છે, તે તત્ત્વાન્મુખી થવાથી સમગ્રને આત્મસાત્ કરીને અત્યંત વ્યાપક, મહાન તથા ત્રિભુ બની જાય છે. દેહાધ્યસ્ત પેાતાના સંકીણુ અદ્ભુ’ પ્રત્યે તન્મય થઈને હૃદયના જે ભાવ સ્વાથ કહેવાય છે તે સંકુચિત સ્વાર્થ ને વિશ્વવ્યાપી સમતાના રૂપમાં રૂપાંતરિત કરે છે. ત્યારે જે શ્રેણીઓ અથવા સેાપાનના અતિક્રમ કરવા પડે છે તેને શાઓમાં મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, માધ્યસ્થ આદિ નામા દ્વારા એળખવામાં આવે છે. દેહાધ્યસ્ત સંકીણ વ્યક્તિત્વ વિવાહિત થઈને જ્યારે એકને બદલે એ થાય છે ત્યારે તેના પૂર્વોક્ત સ્વાર્થ પ્રેમનું નામ ધારણ કરે છે. એમાં સમાયેલું તેનુ' વ્યક્તિત્વ જ્યારે સંતાન પ્રાપ્ત કરે છે ત્યારે ત્રણ-ચારમાં વ્યાપ્ત થાય છે અને તેને વાત્સલ્ય કહેવામાં આવે છે. અને પ્રેમની અપેક્ષાએ Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ વાત્સલ્ય પ્રધાનતા ધારણ કરે છે. પાંચદસ વ્યક્તિમાં સંકળાયેલું તેનું આ કૌટુંબિક વ્યક્તિત્વ સામાજિક ક્ષેત્રમાં વ્યાપ્ત બને છે ત્યારે તે વિશાળ બને છે. ત્યારે તેનું વાત્સલ્ય મૈત્રીના રૂપમાં પરિવર્તિત થાય છે. આ મૈત્રી સમાજના કોઈ ધાર્મિક અને અથવા ગુણીજમાં સદૂભાવ પ્રાપ્ત કરે છે ત્યારે તે પ્રમેદ અથવા ગુણાનુદના બની જાય છે. માતા-પિતા, વૃદ્ધો આદિમાં તે મૈત્રી વિનયનું રૂપ ધારણ કરે છે. દેવ, શાસ્ત્ર તથા ગુરૂનું શરણ પ્રાપ્ત કરીને તે શ્રદ્ધા તથા વિનયની સાથે ભક્તિ ભળે છે. એ મૈત્રી સમાજના કોઈ દુઃખી, પીડિત, દીન-હીન આદિ પ્રત્યે કરુણાનું રૂપ ધારણ કરે છે. દયા, દાન, સેવા આદિના રૂપમાં તે અભિવ્યક્ત થાય છે. સમાન કક્ષાની વ્યક્તિઓ પ્રતિ કરેલું દાન સમદત્તિ કહેવાય છે, દુઃખીજને પ્રતિનું દાન દયાદત્તિ, ગુરુજને પ્રત્યે કરેલી દાન-ભક્તિ પાત્રદત્તિ તથા સતાન પ્રતિ કરેલું દાન સર્વદત્તિ કહેવાય છે. અધાર્મિક, પાપી તથા વિપરીત બુદ્ધિવાળી વ્યક્તિઓ પ્રતિ આ મૈત્રી જ ઉપેક્ષા અથવા મધ્યસ્થતા ધારણ કરે છે. આ પ્રકારે સર્વત્ર હદયની વ્યાખ્યાને જાણવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાવના ૧, પ્રધાનતા હૃદયનું લેક જગત, ભાવ-લેક-જગત કહેવાય છે. દઈ, શૂળ, વ્યથા, સહાનુભૂતિ, પ્રેમ, રસાસ્વાદન, સંવેદન, આસક્તિ, વિરક્તિ, રાગ-વૈરાગ્ય, સંવેગ, મૈત્રી, પ્રમેહ, વિનય, ભક્તિ, કરુણા, દયા, મધ્યસ્થતા, ઉપેક્ષા આદિ સર્વ પ્રકારે ભાવ કહેવાય છે. “ભાવ સહિત વંદે જે કઈ આ પંક્તિને “ભાવ” શબ્દ તથા “ભાવના ભવનાશિની” આ પંક્તિને “ભાવ” શબ્દ વાસ્તવમાં હૃદયને સંકેત કરે છે. જ્ઞાન અને ચિત્તને તે શબ્દ સંકેત કરતું નથી. તેને શાસ્ત્રમાં પરિણામવિશુદ્ધિ અથવા હદયશુદ્ધિ કહેવામાં આવે છે. પાંચ લબ્ધિમાં તેને વિશુદ્ધિ લબ્ધિનું નામ આપવામાં આવ્યું છે. અને સેળ કારણ ભાવનાઓમાં તેને દર્શન-વિશુદ્ધિ નામ આપવામાં આવ્યું છે. ભાવશૂન્ય કે હદયશૂન્ય રીતે થતાં સમસ્ત ત્યાગ, તપ, શાસ્ત્રાભ્યાસ તથા પ્રવચન, લેખન સર્વ શુષ્ક તથા નિમ્પ્રાણ છે. શાસ્ત્રમાં તે સર્વને બાળ-તપ, અજ્ઞાન, કહીને વ્યર્થ દર્શાવ્યાં છે. ૨, અનુપ્રેક્ષા તથા ભાવનામાં અંતર વ્યવહારભૂમિમાં અનુપ્રેક્ષાને ભાવના કહેવામાં આવે છે. પરંતુ તવદષ્ટિથી જોતાં તે બંનેમાં આકાશપાતાળનું Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૭ ભાવના અંતર છે. કોઈ પણ એક વિષયનું પુનઃ પુનઃ ચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. તે જ્ઞાનને એક પર્યાય છે, અને ચિત્તનું કાર્ય છે. ભાવનાનું સ્થાન હૃદય-લોકમાં છે, જ્ઞાન કે ચિત્તમાં નથી. અનુપ્રેક્ષામાં અહં ઈદં પૃથક્ હોય છે અને ભાવ કેવળ સંવેદનશીલ હોય છે. અનુપ્રેક્ષાને વિષય બહારને હોય છે, પરંતુ ભાવના સ્વયં અંદરમાં જ પ્રતીત થાય છે. અનિત્ય, અશરણ આદિ અનુપ્રેક્ષા છે, ભાવનાઓ નથી. તેમાં બહારને વિષય ચિંતનરૂપે હોય છે. જ્યારે મૈત્રી, પ્રમોદ, કરુણુ તથા માધ્યશ્ય ભાવનાઓ છે. અનુપ્રેક્ષા વૈરાગ્ય ભાવને પ્રેરક છે, સ્વયં વૈરાગ્યરૂપ નથી. હૃદયમાં વૈરાગ્યભાવ ઉદય થવાથી અનુપ્રેક્ષા, ચિંતન, અથવા ચિત્તનું અવલંબન છૂટી જાય છે, પરંતુ હૃદયનું અવલંબન છૂટી જતું નથી. અનુપ્રેક્ષા પરંપરાગત ભલે ભવનાશિની હોય પરંતુ ભાવના જે પ્રકારે સાક્ષાત્ રૂપે ભવનાશિની છે, તે પ્રકારે તે નથી. અનુપ્રેક્ષાથી તીર્થંકરનામકર્મને બંધ થત નથી પણ ભાવનાઓના નિમિત્તથી થાય છે. અનુપ્રેક્ષા તથા ચિંતન કરી શકાય છે પરંતુ ભાવ થઈ જાય છે, તે કરી શકાતું નથી. ભાવ શબ્દની વ્યુત્પત્તિ કહેવું” અર્થમાં પ્રયુક્ત મૂ-મર ધાતુથી છે. કરવું એ અર્થમાં પ્રયુક્ત ધાતુથી નથી. ભલે “ભાવના ભાવે, “સોળ કારણ ભાવનાઓ ભાવવાથી તીર્થંકરનામકર્મના બંધ થાય છે ઈત્યાદિ પ્રકારે ભાવનાના ક્ષેત્રમાં કર્તુત્વને ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ ઉપદેશ તથા પ્રેરણારૂપ હોવાથી તે ઉપચાર-કથન છે. તે પ્રકારે સોળ કારણ ભાવનાના લક્ષણ Page #75 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય પણ ક્રિયાત્મક છે પરંતુ વાસ્તવમાં તે ક્રિયા નહિ પણ ભાવ છે. ૩. ભાવનાનું સ્વરૂપ ભાવનાનો અર્થ ગુણાનુભૂતિ કે ગુણઅભિવ્યક્તિ નથી. પરંતુ ગુણપ્રાપ્તિની હાર્દિક અભિલાષા છે. ગુણપ્રાપ્તિને માટે હૃદયમાં એક ઊહાપોહ જાગે છે. સેલ ગુણની ઉપલબ્ધિ સાક્ષાત્ તીર્થંકર નામકર્મનું કારણ નથી, પણ તે ગુણેને પ્રાપ્ત કરવા માટેની હાર્દિક અભિલાષા છે. “એ અવસર ક્યારે આવશે કે હું એ બની જાઉં, એવું બની જાઉં તે કેવું સારું છે ! અરે હું કે અધમ છું! શું મારા જેવા પાપીને પણ આવું સદ્ભાગ્ય પ્રાપ્ત થઈ શકે ? હે ગુરુદેવ, હું આપના શરણમાં આવ્યું છું. મારા પર દયા કરે, આવી પ્રાર્થનાયુક્ત અભિલાષા તથા જિજ્ઞાસા અંદરમાં ઉદય પામે તથા પિતાના દોષે પ્રત્યે નિંદા, વલાનિ તથા ગની (ગુરુ પાસે કથનયુક્ત પ્રાયશ્ચિત્ત) પ્રતીતિ થાય છે. પશ્ચાત્તાપ આદિના પ્રકારે ઉદય થતી પ્રતીત થાય છે. અથવા શરણાગતિ રૂપમાં ઉદય થતી પ્રતીત થાય છે, તે સર્વ ભાવનાઓ છે. પંચત્રોની જે પાંચ પાંચ ભાવનાઓ કહી છે તે સર્વનું આ જ સ્વરૂપ છે. એ સર્વનું સ્થાન હૃદય છે. મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી. આ પ્રકારની ભાવના ભાવવામાં કે કત્વની પ્રતીતિ થાય છે, પરંતુ અભિલાષા પ્રધાન હેવાને કારણે તે ગૌણતા પામે છે. જે કંઈ કર્તુત્વ છે તે અનુપ્રેક્ષાને અંશ છે. તથા જે કંઈ અભિલાષાનું રૂપ છે તે ભાવના છે. અનુપ્રેક્ષામાં Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ભાવના ચિંતન પ્રધાન છે, તેમાં સવેગ તથા વૈરાગ્યના ભાવ અવશ્ય હાય છે. જગતના અનિત્ય આદિ પદાર્થોને વિચાર કરતાં સંસાર પ્રતિ ભવભીરુ થવું તે સંવેગ કહેવાય છે. તે પ્રકારે સંસારની અશુચિતાનું ચિ'તન કરતાં તથા અંદરના કાણુ શરીરના સ્વભાવનું ચિંતન કરતાં કર્મો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે પ્રકારે હાર્દિક અભિલાષાના અભાવમાં ભાવેલી ભાવના કેવળ શાબ્દિક પાઠ છે, તે પ્રકારે સંવેગ તથા વૈરાગ્યની સ્ફૂર્તિના અભાવમાં અનિત્ય, અશરણુ આદિનું ચિંતન કેવળ શાબ્દિક પાઠ છે. એથી ભાવના ભાવવાની દૃષ્ટિએ જોતાં જે પ્રકારે આપણે ભાવનાઓને અનુપ્રેક્ષા કહી શકીએ છીએ તે પ્રકારે સંવેગ તથા વૈરાગ્યભાવની સ્ફુરણાની દૃષ્ટિએ જોતાં અનુપ્રેક્ષાને આપણે ભાવના કહી શકીએ. કૃત્રિમપણે ભાવના ભાવવી અથવા તેનું કેવળ મૌખિક રટણ કરવું એ ભાવના તથા અનુપ્રેક્ષાના અભિનય છે, નિષ્ઠાપૂર્વક આત્મકલ્યાણુ માટે પ્રાર્થનાપૂર્વક ભાવેલી એ ભાવના વાસ્તવિક અને છે ખરી પણ વર્તમાનમાં તેમ થતું નથી. તેને અથ એ નથી કે ભાવના ભાવવી નહિ. અહી સૈદ્ધાંતિક સત્ય-અસત્યને નિ ય દર્શાવવામાં આવ્યા છે, ક વ્ય-અક વ્યના નહિ. સાધનાના દરેક ક્ષેત્રમાં પ્રથમની પ્રવૃત્તિ કૃત્રિમ ભલે હોય, પર`તુ તે સ્વાભાવરૂપે પ્રવેશ કરી શકે છે. અને સહુજ અને છે ત્યારે તે પ્રવૃત્તિ નહિ પણ ધર્મ કહેવાય છે. માટે ભાવના અવશ્ય ભાવવી અને તેને સ્વભાવગત કરવા પુરુષાથ કરવે. * * Page #77 -------------------------------------------------------------------------- ________________ વિનય જટા હ » concenefitછiews હૃદયગત ભાવકના લૌકિકક્ષેત્રમાં જે સ્થાન વૈષયિક પ્રેમને પ્રાપ્ત થાય છે તે સ્થાન આ પારમાર્થિક ક્ષેત્રમાં વિનયને પ્રાપ્ત થાય છે. વિનય જ પ્રેમનું રૂપાંતરણ છે, જેનું સ્થાન હૃદય છે, ચિત્ત-બુદ્ધિ નથી. બૌદ્ધિક વિકાસ થવાથી, હૃદયનું દ્વાર ઊઘડી જાય તેવું આવશ્યક નથી. બુદ્ધિ દ્વારા તત્ત્વોને સમજવાવાળી, અને પોતાની બૌદ્ધિક સમાજમાં તત્વજ્ઞતાની ભ્રાંતિ કરવાવાળી વ્યક્તિનું હૃદય શૂન્ય રહે છે. એ યોગ્યતા પ્રગટ થતાં પહેલાં શિષ્ટાચાર પ્રમાણે તેની પાસે જે અધિક વિનય તથા નમ્રતા હતી તેને પણ લેપ થઈ જાય છે, અને તેનું સ્થાન જ્ઞાનાભિમાન લઈ લે છે. ૧, સમ્યકત્વનું અંગ - અભિમાની વ્યક્તિ પિતાને મહાન સમજે છે, પરંતુ પરમાર્થતઃ તે ક્ષુદ્ર બનતી જાય છે. વિનયવાન વ્યક્તિને પિતાને દોષ અને અન્યના ગુણ જણાય છે. અને તેથી પિતાના દોષ પ્રત્યે બેદ અને અન્યના ગુણે પ્રત્યે પ્રેરણા થાય છે. તેથી તેનામાં દેશની હાનિ અને ગુણોની વૃદ્ધિ થઈ શકે છે. તત્ત્વદષ્ટિસંપન્ન વ્યક્તિમાં આ સ્વાભાવિક છે તેથી ઉપગૃહન ગુણ સમ્યગદર્શનનું અંગ મનાય છે. તેનાથી Page #78 -------------------------------------------------------------------------- ________________ વિનય ૬૧ વિપરીત જ્ઞાનાભિમાનીને પોતાના ગુણ તથા અન્યના દો. નજરે પડે છે. તેથી તેનામાં ગુણેની હાનિ અને દેશની વૃદ્ધિ થતી જાય છે. એથી જેનામાં વિનય નથી, જેનું મસ્તક કોઈની સામે નમતું નથી તે અભિમાની છે, તત્ત્વજ્ઞ નથી, તત્ત્વજ્ઞમાં આઠ મદ હેવાની સંભાવના નથી. આ પ્રકારે નિર્વિચિકિત્સા, વાત્સલ્ય અને સ્થિતીકરણ એ ત્રણ ગુણ તત્વજ્ઞના છે, અભિમાનીના નથી. પિતાને મોટો અને અન્યને નાને નથી જાણતે, સર્વને સમાન માનતે તત્વજ્ઞને એ ગુણ નિર્વિચિકિત્સા છે. ગુણીજને પ્રત્યે પ્રેમને ઉદય થો તથા તેમની સેવા કરવી તે વાત્સલ્ય ગુણ છે. તેમાં દોષીજનના દોષ તેને દોષરૂપે નહિ પરંતુ રાગરૂપે જણાય છે. રોગી પ્રત્યે ગ્લાનિ થતી નથી પણ સહાનુભૂતિ થાય છે. તેને તત્વજ્ઞ ધુત્કારતા નથી પણ આવકરે છે. તત્વજ્ઞ આ પ્રમાણે દોષી વ્યક્તિ પ્રત્યે પ્રેમ તથા સહાનુભૂતિ રાખે છે. તે તેમને વાત્સલ્ય ગુણ છે. તે તેની સેવા કરે છે અને દોષની નિવૃત્તિને માટે અનેક ઉપાયે કરે છે. તે તેમને સ્થિતીકરણ ગુણ છે. તે અભિમાનીમાં સંભવ નથી. સમ્યગદર્શનના આ ચાર ગુણ વિનયનું રૂપાંતરણ છે. બીજા ચાર અંગે પરસ્પર ઉપકાર કરતા હોવાથી સમતાપૂર્ણ ભાવનાને ઉદય થાય છે. એ આઠે અંગે વાસ્તવમાં હદયગત પ્રેમ તથા સમતાની શાખાઓ છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય ૨. સર્વાનગતિ અભિમાનનો અભાવ થવાથી જે નમ્રતા પ્રગટ થાય છે તે વિનયનું સ્વરૂપ છે. જોકે તેને વ્યાવહારિક અર્થ ગુરુજને પ્રતિ કેવળ મસ્તક નમાવવું, તેને પાદસ્પર્શ કરે તે છે. તાત્વિક દૃષ્ટિએ જોતાં જે પ્રકારે સમ્યકત્વના અંગમાં તે નમ્રતા અનુગત છે તે પ્રકારે સળ કારણ ભાવનાઓમાં, દશ ધર્મમાં તેની અનુગતિ જણાય છે. જેમ તપના પ્રકરણમાં વિનય – નમ્રતાનું સ્થાન અભ્યતર તપમાં બીજે સ્થાને છે, તેમ સળ કારણ ભાવનાઓમાં વિનયના શબ્દથી તથા દશ ધર્મમાં માર્દવ – નમ્રતાના નામથી તેને બીજા નંબરના સ્થાને મૂકવામાં આવ્યું છે. આ ગુણની મહત્તા સ્પષ્ટ પ્રતીતિમાં આવે છે. તેના પર ધ્યાન આપવા જેવું છે. જો કે તવંદષ્ટિ ખૂલી જવાથી વ્યક્તિ સમ્યગદષ્ટિ કહેવાય છે. છતાં એટલા માત્રથી તે વિશુદ્ધ દષ્ટિવાળી કહે વાતી નથી. વિશુદ્ધ પરિણામને સંબંધ જ્ઞાન, શ્રદ્ધા કે પ્રતીતિ સાથે નથી, તેને સંબંધ હૃદય સાથે છે. હૃદયની શુદ્ધિ તે પરિણામની વિશુદ્ધિ છે. સમ્પ્રદર્શનની પાંચ લબ્ધિ. એમાં એનું સ્થાન બીજા સ્થાને છે. તવદષ્ટિ ખૂલવાથી જે હદયનાં દ્વાર ખૂલી જાય છે તે તત્ત્વદષ્ટિ દર્શનવિશુદ્ધિ. અર્થાત્ વિશુદ્ધ તત્ત્વદષ્ટિ કહેવાય છે. હૃદયની આ વિશુદ્ધિ જ વાસ્તવમાં તત્વને સ્પર્શ કહેવાય છે, તેને સમ્યગદર્શનનું અંતિમ લક્ષણ માનવામાં આવ્યું છે. શ્રદ્ધતિ, પ્રતિ, તિ, સ્પતિ જ સ હૈ શુ ? Page #80 -------------------------------------------------------------------------- ________________ વિનય શાસ્ત્ર અધ્યયન અથવા ગુરુના ઉપદેશથી તોની શ્રદ્ધા થાય છે, તે ઉત્તરોત્તર જીવમાં પરિણામ પામીને તે તત્વની પ્રત્યક્ષ પ્રતીતિ કરવા લાગે છે. સમયસારજીમાં ભૂતાથેનાભિગતા નવ તત્ત્વા કહેવામાં આવ્યું છે. તે જ પ્રતીતિ કમશઃ અનાત્મતને (અજીવ, આસવ, બંધ) છેડીને આત્મતત્ત્વમાં રસ લેવા લાગે છે. તે સમયે તે આત્મરુચિ કહેવાય છે. તે આત્મરુચિ જ્યારે સર્વને તાવિકદૃષ્ટિથી જાણે છે, જુએ છે ત્યારે તે તત્વસ્પર્શ કહેવાય છે. અહીં હદયના દ્વારનું ખૂલી જવું, તેને સેળ કારણે ભાવના પૈકી દર્શન વિશુદ્ધિ કહે છે. આ સાધકની દૃષ્ટિ સર્વાત્મામાં સમાન વતે છે. વિશુદ્ધિને પ્રાપ્ત કરીને આત્માનું અભિમાન ગળી જાય છે અને તેનું સ્થાન વિનય લે છે. અન્ય ભાવનાઓ વિનયને વિસ્તાર છે. દર્શનને ક્ષેત્રમાં એ દર્શનવિશુદ્ધિ કહેવાય છે, ચારિત્રના ક્ષેત્રમાં તે નિરતિચાર શીલવ્રત કહેવાય છે અને ત્યાગ તથા તપના ક્ષેત્રમાં તે ત્યાગ અને તપશક્તિ કહેવાય છે. આચારશાસ્ત્રોમાં એને દર્શનઆરાધના, જ્ઞાન-આરાધના, ચારિત્ર-આરાધના તથા તપારાધના કહેવાય છે. આ ગુણે પ્રતિ બહુમાન હોવું તે વિનયનું લક્ષણ છે. આ ચતુર્વિધ આરાધનાના પ્રગટ થવાથી ચિત્ત સમાહિત, આશ્વસ્ત તથા શાંત થઈ જાય છે. તે સાધુ-સમાધિ છે. વાસ્તવમાં એકાગ્રચિંતા નિરોધ લક્ષણવાળાધ્યાનની આરાધના અથવા વિનય છે. એ પ્રકારે આવશ્યક Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ક રહસ્ય ક્રિયાએ સાધુજના માટે દૈનિક આચરણમાં મહુમાન તથા વિનય છે. આ ગુણ્ણાના વિનય છે. હુવે ગુણીજનેાના વિનયનું કથન કરવામાં આવશે. પેાતાથી ભિન્ન, અલગ સંસ્કારવાળી વ્યક્તિ પ્રત્યેના વિનય ઉપચાર વિનય છે. જોકે આ વિનય પણ તે વ્યક્તિએના ગુણ પ્રત્યે હોય છે. કેવળ વ્યક્તિ પ્રત્યે નથી હાતા. કારણ કે ગુણુરહિત કેવળ શરીરને વિનય કોણ કરે ? જ્ઞાનીજન, ગુરુજન કે ગુણીજન આ ત્રણેની સેવાશુશ્રુષા કરવી તે વૈયાવૃત્ત છે, જે વિનયની સ્થૂળ અભિવ્યક્તિ છે. અહુ તભક્તિ, આચાય ભક્તિ, ઉપાધ્યાયભક્તિ, સાધુભક્તિ, શાસ્ત્રપ્રપવચનભક્તિ એ ચારેમાં યેજાતે ભક્તિ શબ્દ વિનયના શબ્દના સંકેત છે. આ પ્રકારે સર્વાંગીણ વિનય દ્વારા ધર્મની તથા ગુણાની અભિવૃદ્ધિ થવી તે તે ધમની પ્રભાવના છે. કારણ કે જગત ગુણાથી પ્રભાવિત થાય છે, કથન કે ક્રિયાકાંડથી પ્રભાવિત થતું નથી. ૩. ગુરુવિનય આત્મકલ્યાણના પારમાર્થિ ક ક્ષેત્રમાં ગુરુવિનયનું સ્થાન સર્વોપરી મનાયું છે. ‘શાસ્ર અધ્યયન દ્વારા સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરીશ, તથા અનેક સ્થળેાએ શિબિર ચાલે છે, ઉપદેશ અપાય છે, ગમે તે સ્થળે જઈ શ્રવણુ કરી સર્વ કઈ જાણી કે શીખી લઈશ, મને ગુરુની આવશ્યકતા નથી.’ જેની પાસે પેાતાની યાગ્યતા નથી તે ગુરુના ચરણને સેવે, Page #82 -------------------------------------------------------------------------- ________________ વિનય મને તેવી આવશ્યક્તા નથી–આ પ્રકારના ભાવ તે અહંકાર કે અભિમાન છે, તે પરમાર્થઘાતક છે. એવી વ્યક્તિને શાસ્ત્રનું બૌદ્ધિક જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે પરંતુ તવદષ્ટિ પ્રાપ્ત થઈ શકતી નથી. તે કથંચિત્ તત્વની ચર્ચા કરી શકે છે પણ તાવિક દષ્ટિથી પિતાને તથા સમસ્ત વિશ્વને જાણી શકે તેવી ગ્યતા તેનામાં પ્રગટ થઈ શકતી નથી. આત્મા અને દેહ ભિન્ન છે' એવું રટવું માત્ર તત્વદષ્ટિ નથી. બાહ્ય તથા અત્યંતર બંને જગતમાં સર્વત્ર એક તથા અખંડ અવસ્થા છે, સર્વ તેને આધીન ચાલે છે, ત્યાં કઈ કઈને કંઈ કરી શકતું નથી, કે ભગવી શકતું નથી. તે એક અખિલ પ્રવાહ છે. તે પ્રવાહિત છે અને રહેશે, એ પ્રકારના તત્પલેકમાં પ્રવેશ પામ તે ગુરુકૃપા વિના શક્ય નથી. ગુરુની પરીક્ષા કરવી શક્ય નથી. તેવી વાત કરનારો અભિમાની છે. વિનયશીલ પરીક્ષા કરવા ઈચ્છતું નથી. તે તે કેવળ શરણાગત થવાનું જ જાણે છે. પિતાના સમગ્ર વ્યક્તિત્વને તે સમર્પણ કરી દે છે. અભિમાનીને કોઈ પિતાથી મોટું અથવા ગુણવાન જણાતું જ નથી. તે કોઈને ગુરુ તરીકે કેવી રીતે સ્વીકાર કરી શકે? જે ગુરુ જ નથી તે પરીક્ષા કોની ? તેના મગજમાં ભગવાન મહાવીર કે ગુરુપદ લખાયું જ નથી. જે કદાચ લખાયું હોય તે તે કદી વિશ્વાસ જ નહિ કરે. કારણ કે તે લેખન કૃત્રિમ હોય છે. જે સર્વને શંકાશીલ દષ્ટિથી જુએ છે. તે કેઈની પરીક્ષા Page #83 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય કેવી રીતે કરશે ? અભિમાની પરીક્ષા કરી શકતા નથી અને વિનયશીલ પરીક્ષા કરવાનું જાણતા નથી. વાસ્તવમાં તે પરીક્ષા પેાતાની કરવી જરૂરી છે. વળી પરીક્ષા કરીને જો તે જાણવા પામે કે હું અભિમાની છું,' તા તે પેાતાના અભિમાનને તેડીને વિનયશીલ બની જાય છે, શિષ્ય બની જાય છે. તેને ગુરુ પણ પ્રાપ્ત થાય છે. તે ગુરુ તમારી તન નિકટ છે. શિષ્ય બનવાની કળા જેને આવડે છે તેને ગુરુ પ્રાપ્ત થાય છે. વિનય દ્વારા જ ગુરુની પ્રાપ્તિ થાય છે. વિનય દ્વારા શિષ્યત્વ આવે છે, અભિમાન દ્વારા આવતું નથી. આત્મપરીક્ષા દ્વારા શિષ્યત્વ આવે છે. પર-પરીક્ષા દ્વારા તેની પ્રાપ્તિ થતી નથી. વિનય દ્વારા શિષ્યત્વ પ્રાપ્ત થતાં ગુરુની પ્રાપ્તિ થાય છે. અને ગુરુ દ્વારા દેશના લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે પછી તત્ત્વષ્ટિ ખૂલે છે. ગુરુ-વિનય વિના તત્ત્વદષ્ટિ પ્રાપ્ત થવી શકય નથી. અને તેમની શરણાગતિ સ્વીકાર્યા વિના સહજાવસ્થા શકય નથી. " दुर्लभो विषयत्यागः दुर्लभ तत्त्वदर्शनम् । दुर्लभा सहजावस्था सद्गुरो करुणां विना ॥ " * Page #84 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ફિક જામ થઇ જશે ૧. ચારિત્ત ખલુ ધો: ચારિત્ર છે તે ધર્મ છે હદય તથા પ્રેમના વિષયમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે તથા આત્મોન્નતિ કે ગુણપ્રાપ્તિની સર્વ પારમાર્થિક ભાવનાઓની અનુગતિ તથા આવશ્યકતા દર્શાવી છે તે સર્વ જીવનનું અતિ મહિમાવંત અંતિમ સારતત્વ છે. ભેગાસક્તિ જીવનનું બહિર્મુખ અને શુદ્ર સ્વરૂપ છે. મૈત્રી, પ્રદ, કરુણા તથા મધ્યસ્થતા આદિ તેનું અંતર્મુખ આધ્યાત્મિક સ્વરૂપ છે. જે બહિર્મુખ હોવાથી પતનનું કારણ બને છે. તે જ અંતર્મુખ બનવાથી સાક્ષાત્ ધર્મ બની જાય છે. “વારિત્ત રજુ ધમ્મ, ધ વો સે સોનિ દો .. मोहक्खोह विहीणो परिणामो अपणो हु समो ॥" ચારિત્ર એ જ ધર્મ છે. વ્યવહારભૂમિ ઉપર અશુભ વિષયેની નિવૃત્તિ તથા શુભ વિષયેની પ્રવૃત્તિ કરવી તેને ચારિત્ર કહે છે. પરંતુ વાસ્તવિકપણે તે ચારિત્ર નથી. તે ચારિત્રને હસ્તગત કરવાનાં સાધને માત્ર છે કે સાધન વગર સાધ્યની પ્રાપ્તિ થતી નથી. જેમ કે ઈ માર્ગના જોડાણ વગર ગંતવ્ય સ્થાન પર પહોંચી શકાતું નથી, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ કમરહસ્ય પરંતુ માર્ગ કંઈ ગંતવ્ય સ્થાન નથી. સાધ્યને ભૂલીને કેવળ સાધનને પકડી રાખવાથી સર્વ સાધકે ત્યાં અટકી પડે છે. છતાં તે સર્વથા નિરર્થક નથી. તે સાધનને વિવેકપૂર્વક ઉપયોગ કરવાથી વાસનાઓનું શમન તથા વમન અવશ્ય થઈ શકે છે. તેથી તે કેવળ નિરર્થક છે તેવું નથી અને તે અત્યંત સાર્થક છે તેમ પણ નથી. જેમ જેમ વાસનાઓ શિથિલ થતી જાય તેમ તેમ સાધને પણ શિથિલ થવાં જોઈએ. નહિ તે તે પિતે વાસનાનું રૂપ ધારણ કરે છે એ રહસ્યથી અજ્ઞાન સાધક પ્રાયઃ જેમ જેમ ઉપર ઊઠે તેમ તેમ તે સાધનને વધુ વિસ્તાર કરે છે, અને તે તેનું અટકવું છે. પરંતુ નિશ્ચય અને વ્યવહારની આ સંધિ એવી સૂક્ષ્મ છે કે જે સાધક જરા પણ અસાવધ રહે તે વ્યક્તિ જેમ વિષયત્યાગરૂપ હઠવાદના કૂવામાં પડી મરે છે તેમ લેશ પણ અસાવધ રહેવાથી તે પ્રમાદ તથા સ્વછંદની ખાઈમાં પડી મરે છે. તે બંનેની મધ્યમાં રહેવું તે જ વિવેક માગે છે. જેણે હૃદયની ભૂમિમાં પ્રવેશ કર્યો છે તે આ સમજી શકે છે. ધર્મને અર્થ સ્વભાવ છે. તે કેવળ ક્રિયા અથવા ત્યાગ નથી. “વધુહા ધમે” ચેતનને સ્વભાવ સમતા તથા શમતા છે. તેથી તે તેને ધર્મ છે. ધર્મ હોવાથી તે તેનું ચારિત્ર છે, અર્થાત્ સહજ આચરણ છે. સમતાને અર્થ છે સર્વ પ્રત્યે સમાન દૃષ્ટિ, અને શમતાને અર્થ છે વિકલ્પની વિશ્રાંતિ. WWW Page #86 -------------------------------------------------------------------------- ________________ ધ વાસ્તવમાં બંને એકબીજાના પૂરક છે. સમતાના અભાવમાં શમતા – વિશ્રાંતિ સંભવે નહિ અને વિશ્રાંતિના અભાવમાં સમતા કેવળ ભ્રાંતિ છે. સમતાના સંબધ સમ્યગ્દર્શનની સાથે છે. વિકલ્પ-વિશ્રાંતિ – શમતાને સંબંધ સમ્યક્ ચારિત્રની સાથે છે. તેથી મેહુ તથા ક્ષેાવિહીન આત્મપરિણામને સમતાસ્વરૂપે કહ્યું છે. મેાહુ એટલે મિથ્યાદૃષ્ટિ અને ક્ષેાભ એટલે વૈકલ્પિક દાડાદોડી અથવા મિથ્યા ચારિત્ર. તે બંનેના અભાવથી આત્માનું વિશુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. તે તેના સ્વભાવ હાવાથી ધર્મ છે. ને જીવનના સહુજ પ્રવાહ હાવાથી ચારિત્ર છે. ૨. સમતા-શમતા સમગ્ર વિશ્વને એક અખંડ સત્તાના રૂપમાં ન જોતાં તેમાં પ્રતિબંધ લગાવવા તે વિષમતા છે, કારણ કે તેમ કરવાથી મારું-તારું, હું.તું, ઇષ્ટ-અનિષ્ટ, ગ્રહણુત્યાગ, કર્તવ્યઅન્ય, આદિ પરસ્પરવિધી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે. પ્રતિબંધ વગર સમગ્રને જાણે! તે પછી કાણુ મનુષ્ય-પશુ, સ્ત્રી-પુરુષ, બાળક-વૃદ્ધ હશે? અહીં કોઇ વિદ્વાન નથી, કોઇ મૂખ નથી, કોઇ બ્રાહ્મણ કે શૂદ્ર નથી, નાનું કે મેટું નથી. તે પ્રકારે અહીં મારું-તારું, ઇષ્ટ અનિષ્ટ ઇત્યાદિ કઈ નથી. સાક્ષીભાવથી સમગ્ર અવલેકન કરનારાને કોઈ દ્વા અવકાશ જ નથી. ૬૯ જેમ તાત્ત્વિક દૃષ્ટિએ હું આત્મા છું તેમ સર્વે` આત્મા છે. અને જેમ ભૌતિક દૃષ્ટિએ તમે મનુષ્ય છે તે રીતે હું Page #87 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય પણ મનુષ્ય છું. મુખથી તે પેાતાને આત્મા કહેવા અને આંખા દ્વારા જગતમાં મનુષ્ય, પશુ આદિ, નાના-મોટા, જૈનઅજૈન, બ્રાહ્મણ-શૂદ્ર જેવા વ્યવહાર કરવેા શકય નથી. જો આપણી પાસે સ્વ અને પરને જોવાની એ ભિન્ન દૃષ્ટિએ હેત તે આ પ્રકારના વિષમ વ્યવહાર શકય મનત પરંતુ સદ્દભાગ્યે એમ નથી. એ આંખ છે, પણ વસ્તુ એક જ જુએ છે, તેથી તાત્ત્વિક લેાકમાં એવા વિષમ વ્યવહાર મિથ્યા છે, માડુ છે. Co આ મેહુને અભાવ તે જ સમતાનું લક્ષણ છે. અહીં જે બ્રાહ્મણ છે તે શૂદ્ર છે, જે જૈન છે તે અજૈન છે, જે સ્ત્રી છે, તે પુરુષ છે, જે ગ્રાહ્ય છે તે ત્યાજ્ય છે; અથવા તે કઈ છે જ નહુિં, કેવળ એક મહાસાગર છે, અને તે સર્વે તેના નાનામેાટા તરંગે છે. તેથી તે સવ દૃશ્ય છે. અને સુંદર છે. મેહના અભાવમાં ઉત્પન્ન એ સમતાદિષ્ટ આપણા સ્વભાવ હાવાથી ધર્મ છે. આ પ્રકારે સમગ્રને યુગપત્ ન જોતાં ક્રમિક પદાર્થને જોવા તે ક્ષેાભ છે. કારણ કે તેમાં જ્ઞાન એક પછી એક વિષયને છોડીને ભાગતું ફરે છે. તે એક ક્ષણ પણ વિશ્રાંતિ પામતું નથી, નિશ્ચળ કે શાંત રહેતું નથી. પૂર્વગ્રહરહિત સમગ્રને યુગપત્ જોવાથી આ દોડને અવકાશ રહેતે નથી. તે શમતા, શાંતિ તથા વિશ્રાંતિ છે. જીવનનું સહુ વન હાવાથી તે ચારિત્ર છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ૩. પરમાર્થ વિષમરૂપ મેહના અભાવમાં સમતા હોય છે, અને ચંચળતામય ક્ષેભના અભાવમાં શમતા હોય છે. તે બંનેને સંગમ તે અમૃત છે, નિવિકલ્પ સુખ છે, રસાનુભૂતિ છે. તે અંતિમ પરમાર્થ ભૂમિ છે. જેને શાસ્ત્રોમાં સામ્ય, સ્વા ગ્ય, સમાધિ, યોગ, ચિત્તનિરોધ, શુદ્ધઉપગ, આત્માનુભૂતિ, માધ્યચ્ય, ઉપેક્ષા, વૈરાગ્ય, વિરાગતા, નિઃસ્પૃહા, અતૃષ્ણા, પ્રશમ, શાંતિ આદિ નામેથી અભિવાદન કર્યું છે. "साम्य स्वास्थ्य समाधिश्च योगश्चेतोनिरोधनम् । शुद्धोपयोग इत्येते भवन्त्येकार्थवाचकाः ॥ माध्यस्थ्य समतोपेक्षा वैराग्यं साम्यमस्पृहा । વૈષ્ય પ્રશમ શાંતિ રૂઢ્યાર્થીમિધીત્તે – ૪. દશધર્મ ક્ષમા, માર્દવ (નમ્રતા), આર્જવ (સરળતા), શૌચ, સંતોષ, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, અકિંચન્ય અને બ્રહ્મચર્ય, આ દશ ધર્મ વાસ્તવમાં સમતાની વિવિધ ફુરણાઓ છે. તે સર્વમાં ઉપર્યુક્ત લક્ષણે સમાયેલાં છે તેથી તેને ક્ષમા કહે છે. કોઈ અપરાધીને ક્ષમા કરવી તે માત્ર ક્ષમા નથી. રાધ (ગુણ) કે અપરાધ બંનેને સમાન જાણી ક્રોધને ઉદય જ ન થ તે ક્ષમ છે. તે પ્રમાણે શાસ્ત્ર વાંચીને કે સાંભળીને, કોઈના કહેવાથી કેવળ શિષ્ટાચારના જ પાલન માટે મસ્તક નમાવ્યું તે માર્દવ – નમ્રતા નથી. કોઈ નાનું કે મોટું નથી, એવું સમાનત્વ રાખીને દરેક સાથે સમાન વ્યવહાર કરે, કોઈનું માન કેઈનું અપમાન, કોઈ પ્રત્યે પક્ષપાત, કઈ પ્રત્યે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર કર્મ રહસ્ય મધ્યસ્થતા આ વિષમ વ્યવહાર ન કરે તે માર્દવનમ્રતા ધર્મ છે. વિનય તથા ભક્તિ કરતાં આ માર્દવ વિલક્ષણ ગુણ છે. સમતારૂપ પરિણામવાળાને વ્યવહાર વક્ર હેઈ ન શકે. બાળકવત્ નિર્દોષ વ્યવહાર તેને સ્વભાવ બની જાય છે. તે આર્યત્વ ધર્મ છે. કોઈ વિષયને ત્યાગ તે શૌચ કે સંતોષ નથી. કોઈ પ્રકારના વિકલ્પ ન કરવા, વિધિનિષેધથી ઉપર રહેવું તે સમતાપૂર્ણ સંતેષ ધર્મ છે. તે પ્રકારે સર્વ ગુણોને જાણવા. હદયવાળા પ્રકરણમાં પ્રેમના નામથી જે કહ્યું છે તે જ ઉત્તરોત્તર વિકસિત તથા વ્યાપક થઈ સમતાનું રૂપ ધારણ કરે છે. તેથી વ્યાપક પ્રેમને સમતા કહેવામાં આવે છે. કોઈ જડ પદાર્થો પર કહેવાતે પ્રેમ આસક્તિ છે. ચેતન પર થતે નિર્દોષ પ્રેમભાવ તે પ્રેમ કહેવાય છે અને સમગ્ર પર થતે પ્રેમ તે સમતા કહેવાય છે. તેથી હદય એ ધર્મને ધારણ કરે છે, મન-બુદ્ધિ ધર્મ ધારણ કરી શકતાં નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગળ વધો န ၀၉၀ ၆၇၃၉၀၉၉၀၉၉၇၀၆၉၆၉ ૧. રોકાઓ નહિ, આગળ ચાલે હદયના સ્વરૂપની તથા ધાર્મિક ક્ષેત્રમાં તેના મહત્ત્વની ખબર ન હોવાથી વ્યક્તિ સમતા તથા શમતાના સ્વરૂપને અવધારણ કરી શકતી નથી. તે પછી તેને આત્મસાત્ કરવાને તે પ્રશ્ન જ ક્યાં છે? આ સર્વ વાતે શાસ્ત્રબદ્ધ છે છતાં તેને સમજવાને પ્રયત્ન કેણ કરે છે? જોકે આ કાળમાં આધ્યાત્મિક ચર્ચાઓ ઘણી વિકાસ પામી છે, તે પ્રકારે તપ તથા ત્યાગની ચર્ચાઓ પણ ઘણી વધી પડી છે, પણ સમતા તથા શમતાના વિષયને ચર્ચા વિચારણાને વિષય કેરું બનાવે છે? તેના અભાવને કારણે કોઈ ત્યાગ આદિ ભૂમિ પર અટકી જાય છે. ગુરુજનેને સમસ્ત ઉપદેશ, શાસ્ત્રરચના, પ્રયાસ સર્વ મુમુક્ષુઓના કલ્યાણ માટે છે, પિતાના સ્વાર્થને પિષવા માટે નથી. પરંતુ મેહ તથા અવિદ્યાને અચિંત્ય મહિમા વ્યક્તિને ઘેરી લે છે, તેથી તેના શરણમાં સૌ અટકી પડે છે. તે ભલે વેષ બદલે, ક્રિયા બદલે, બલવાની રીત બદલે, ચર્ચાને વિષય બદલે પરંતુ તાત્વિક દૃષ્ટિએ જોતાં તે સૌ અટકી પડથા છે. વેષાદિ બદલવાથી અટકણ દૂર થતું નથી. એ સર્વ Page #91 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય. અભિનય માત્ર રહે છે. બાહ્ય વેષ બદલવાથી વ્યક્તિ બદલાતી નથી, હૃદય બદલવાથી વ્યક્તિ બઠ્ઠલાય છે.. વ્યક્તિત્વ બદલવાથી અટકણ દૂર થાય છે. ૭૪ તમે નિરાશ ન થશે, જે આજે મુક્ત છે તે પણ ભૂતકાળમાં અટકચા હતા. આગળ-પાછળ થતાં આગળ વધતા રહ્યા. નદીના પ્રવાહમાં તણાતું પાંદડું કયાંક અટકતું અટકતું છતાં પ્રવાહની સાથે આગળ વધે છે અને એક દિવસે તે સાગરમાં પહેાંચી જાય છે. તે પ્રકારે તમે સૌ આગળ વધે. અટકાયત તે સ માર્ગમાં આવે છે, પરંતુ પુરુષાર્થીનું કામ સદા પ્રયત્ન કરતા રહેવાનું છે. સદા એ પ્રકારને સંઘષ ચાલવાના છે. તમે સ્વય આગળ વધી. શકતા નથી, તે મારી આંગળી પકડીને પણ આગળ વધે... અને તમારી આંગળી પકડી મને આગળ લઈ જાઓ. ૨. પરસ્પર-ઉપગ્રહ (ઉપકાર) જીવાનામ્ અનેક પ્રકારની વાત સાંભળીને નિરાશ ન થશેા કે કોઈ તમારાથી આગળ છે તે જોઈને હતાશ થશે નહિ. તેમાંથી પ્રેરણા લઇને આગળ વધે. નિરાશ થશે નહિ. અટકચા વગર પૂર્ણ વિશ્વાસ સાથે ચાલે. જે ચાલવા માંડે છે તેની પાસે સફળતા દાસી થઈને રહે છે. પરંતુ સફળતાની આકાંક્ષા રાખશે! નહિ. ‘હું કયારે પહેાંચીશ' એવી ચિંતા ન કરશેા. આકાંક્ષા રાખવાથી મને સફળતા મળશે કે નહિ તેવી શકા સતાવે છે. વિશ્ર્વ તથા અંતરાયેાના ભય. રહે છે. જ્યાં આકાંક્ષા નથી ત્યાં શંકા કે ભય હાતાં નથી. Page #92 -------------------------------------------------------------------------- ________________ આગળ વધો ૭૫ દરેક માર્ગમાં વિશ્ન આવે છે તેનાથી ગભરાવાની જરૂર નથી. વીર ડરતે નથી, કંઈ પણ કરી છૂટે છે. તે અટકો નથી, ચાલવા માંડે છે. તેમાં નિઃશંકિત્વ તથા નિકાંક્ષિત્વ ગુણ સાર્થકતા પામે છે. આ માર્ગ ઉપર સૌ ચાલે છે. સર્વે યાત્રિક છે. કોઈ આગળ છે, કોઈ પાછળ છે. આજે જે આગળ હોય છે તે કાલે પાછળ પડે છે અને જે આજે પાછળ છે તે કાલે આગળ વધે છે. જે સસલાની જેમ અભિમાનપૂર્વક આગળ વધે છે તે કાલે પાછળ પડી જાય છે. અને જે કાચબાની જેમ ધીરજ તથા વિશ્વાસપૂર્વક ધીમી પણ એકધારી ગતિએ. ચાલે છે તે આગળ વધે છે. તેથી આગળ ચાલનારાની ઈર્ષા ન કરે, અને પાછળનાને ઉપહાસ ન કરે. પરંતુ, એકબીજાને સહયોગ કરીને આગળ વધે. ઈર્ષા તથા તિરસ્કારનો ત્યાગ કરીને અન્ય પ્રેરણાનું આદાન પ્રદાન કરે. “પરસ્પરોપગ્રહ છવાનામ' એ સ્થિતીકરણ અંગ છે. અભિમાનને ત્યાગ કરે. પિતાને મોટો અને બીજાને નાને ન ગણે, સર્વને સમાન માને. કોઈને દેષ જોઈ તેને દોષી ન માને પણ તે તેને રોગ માને. સર્વ સંસારી જી રેગી છે. કોઈને રોગ થડે છે કોઈને વધુ છે. દેવ દર્શાવવાથી વિચિકિત્સા, ગ્લાનિ, તિરસ્કારની ભાવના થાય છે. રેગ કહેવાથી કરુણા, સહાનુભૂતિ, પ્રેમ તથા સારવારની. ભાવનાનો ઉદય થાય છે. તે નિર્વિચિકિત્સા તથા ઉપગૂડના અને વાત્સલ્ય ગુણ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય આ પ્રકારે અન્યોન્ય હાથ મિલાવીને આગળ વધે. મહંત માનવાને બદલે સેવક બને, પિતાને બદલે માતા બને. બીજાની ઉન્નતિમાં રાજી થાઓ. અન્યના પતનમાં તમારું પતન માને. તેથી કોઈને નીચે માનવાની કે પાડવાની વૃત્તિ નહિ થાય. તમે સ્વયં ઉપર ઊઠો અને અન્યને ઉપર ઉઠાવે. એ પ્રભાવના અંગ છે. ૩, પુરુષાર્થનું માહાસ્ય તમે પાછળ છે તે તેની ચિંતા ન કરશે. તમે જ્યાં છે ત્યાંથી આગળ વધે. ક્યાંય રોકાશે નહિ. કંઈ પણ પુરુષાર્થ કર્યા વગર બાપકમાઈથી ધનાઢય થવાની અભિલાષા કરવા કરતાં નિર્ધન રહેવું સારું છે. પિતે પિતાના સામર્થ્યથી પિતાના કુટુંબનું પાલન કરવું. જે જન્મથી અધિક ગુણ લઈને આવ્યું છે પણ વર્તમાનમાં કંઈ પુરુષાર્થ કરતું નથી. એવા ગુણવાનની અપેક્ષાએ ગુણહીન સારે છે, કે જે વર્તમાનમાં પિતાના દોષ દૂર કરી ઉપર ઊઠવા પ્રયત્ન કરે છે. આગળ વધે તેમાં પુરુષાર્થનું મહત્ત્વ છે. પુરુષાર્થની પરીક્ષા કામ પરથી થતી નથી. હીન શક્તિવાળ વધારે પુરુષાર્થ કરીને ઓછું મેળવે છે અને વધારે શક્તિવાળો આ છે પુરુષાર્થ કરીને વધારે કામ કરી લે છે. એક કીડી નાને ચોખાને દાણે લઈને જેટલા સમયમાં એક દીવાલ પર ત્રણ મીટર ચડે છે તેટલી વારમાં એક મજૂર એક આખી ગૂણ લઈને ત્રણ માળ ચડી જાય છે. આમાં કોને પુરુષાર્થ અધિક છે? એક કરોડપતિ એક લાખનું દાન આપે Page #94 -------------------------------------------------------------------------- ________________ આગળ વધો ૭૭ છે ને ત્રણ દિવસને ભૂખે કઈ રંક ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કરેલા અનાજમાંથી એક મૂઠી આપે છે. તેના કરતાં તે શ્રીમંત વિશેષ કંઈ કરતું નથી. આ કથન પરથી સમજવું કે તમે નાના કે મોટા નથી. તમે આ જગતના એક મુસાફર – યાત્રિક છે. તેમાં રહેવામાં તમારું કલ્યાણ છે. પ્રમાદવશ શક્તિને છુપાવે નહિ અને અહંકારવશ બીજાને ઉપહાસ કે તિરસ્કાર ન કરે.. માનવ બને. Page #95 -------------------------------------------------------------------------- ________________ સત્ પુરુષાર્થ ૧. હૃદયપરિવર્તન આગળ વધે તેમ કહેવામાં આવ્યું. પણ આગળ ક્યાં વધવું? અહી પગથી આગળ ચાલવાની વાત, કે અધિક ધનવાન થવાની વાત નથી. અધિક ગુણવાન થવાની વાત છે. તે ગુણ પણ શારીરિક, માનસિક, વાચિક, ચૈતસિક કે બૌદ્ધિક નથી પણ હાર્દિક ગુણેમાં વૃદ્ધિ કરવાની છે. શારીરિક વેષપરિવર્તન કરવું, શારીરિક તપ કરવું, શરીર તથા ઇદ્રિના વિષયેને ત્યાગ કરે તે સર્વ શારીરિક ગુણ છે, હાર્દિક નથી. “અધિકાધિક તપ તથા ત્યાગ કરું, અધિકાધિક શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરું એવા પ્રકારને સંક૯પ કરે એ માનસિક ગુણ છે, હાર્દિક નથી. શાસ્ત્રીય ભાષામાં બોલવું, મેટી સભાઓને સંબોધન કરવું, જનરંજન કરવું તે વાચિક ગુણ છે, હાર્દિક નથી. શાસ્ત્રીય વાતનું મનનચિંતન કરવું, ધ્યાન કરવું તે ચૈિતસિક (ચિત્ત) ગુણ છે, હાદિક નથી. શાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કરવું તે બૌદ્ધિક ગુણ છે, હાર્દિક નથી. હાર્દિક ગુણ એટલે પ્રેમ, મૈત્રી, પ્રમદ, કરુણા, માધ્યરચ્ય, સંવેગ, વૈરાગ્ય, દયા, ભક્તિ, વૈયાવૃત્ય (સેવા) Page #96 -------------------------------------------------------------------------- ________________ સત પુરુષાર્થ વાત્સલ્ય, સહાનુભૂતિ, સહાયતા, સ્થિતીકરણ (ધર્મમાર્ગમાં સ્થિરતા કરવી-કરાવવી) વગેરે પ્રેમની વિવિધ સ્કુરણુઓ – પ્રકારે છે. નીરખે અને પરખે. જે તમારા હદયનાં દ્વાર બંધ હશે, તે તમે ભક્તિ, પૂજા, ઉપાસના, આરાધના, તપ, ત્યાગ, સ્વાધ્યાય, ચર્ચા ઈત્યાદિ ધાર્મિક ક્રિયાઓ કરીનેયે શું પામશે? જે રીતે મૃત્યુ થતાં શરીર અને ધન અહીં રહી જાય છે તે રીતે આ સર્વ કિયાએ પણ અહી રહી જાય છે. હૃદય એ આપણું જીવન અને વ્યક્તિત્વ છે. લોકોમાં પણ કહેવાય છે કે તેનું હૃદય કાળું છે. અને આનું હૃદય પવિત્ર છે.” હૃદયવાન વ્યક્તિ લેકમાં વિશ્વાસપાત્ર હોય છે, હૃદયહીન નહિ. તે માટે હદયના માર્ગમાં આગળ વધે. તેનાં બંધ દ્વાર ખેલવાને પ્રયત્ન કરે. हृदयके पट खोल रे, तोहि राम मिलेंगे. સમતા જ આપણું લક્ષ્ય છે, એ જ મંતવ્ય અને એ જ પ્રાપ્તવ્ય છે; એ જ આપણું સાધ્ય છે. તે જ પરમાર્થ ધર્મ છે. તે જ પરમાર્થ ચારિત્ર છે, તે જ પરમાર્થ તપ અને સ્વાધ્યાય છે. તેથી ન્યાય-નિશ્ચયને અનુસરીને જેમ જેમ એની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ વ્યવહારધર્મને, વ્યવહારચારિત્રને વ્યવહારતપ અને સ્વાધ્યાયને ત્યાગ થ જઈએ. જે રીતે રુણ અવસ્થામાં ઔષધિ રેગીને માટે ઉપકારી છે, તે રીતે આ સર્વ વ્યવહાર ભૂમિકાવાળા સાધકને માટે પરમ ઉપયોગી છે. પરંતુ જેમ સ્વસ્થ વ્યક્તિને Page #97 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય. માટે ઔષધિ વિષ છે તેમ સમતાની પરમાર્થ ભૂમિ પ્રાપ્ત થયા પછી એ સર્વ વ્યવહારધર્મ વિષ છે. વ્યવહાર-સમ્યગદર્શનના ક્ષેત્રમાં ઉલિખિત તત્ત્વશ્રદ્ધાન, વ્યવહાર સમ્યગુ-જ્ઞાનના ક્ષેત્રમાં નિરૂપિત શાસ્ત્રાધ્યયન, વ્યવહાર-ચારિત્રના ક્ષેત્રમાં કહેલી શુભમાં પ્રવૃત્તિ, અશુભની નિવૃત્તિ, ત્યાગ, વ્રત, આદિ તથા વ્યવહાર તપના ક્ષેત્રમાં ઉલિખિત પ્રતિક્રમણ (પાપકર્મથી પાછા વળવું), પ્રાયશ્ચિત્ત, પ્રતિસરણ, આલોચન, આત્મનિંદન, ગુરુ આજ્ઞાએ દેષિવન (ગ્રહણ), પરિણામ-વિશુદ્ધિ આદિ સેવે વ્યવહારભૂમિકાવાળી પ્રમાદયુક્ત દશામાં રહેલા સાધક માટે અમૃતકુંભ કહ્યો છે. પરંતુ સમતાની પરમાર્થ ભૂમિકાવાળા અપ્રમત્ત સાધક માટે તે વિષકુંભ બને છે કારણ કે તેમાં કર્તાપણું શેષ રહે છે. "पडिकमणं पडिसरणं, परिहारो, धारणा णियत्तीय । जिंदा गरहा सोही अट्ठविहो होई विसकुंभो ॥" ૨, ત્યાગને ત્યાગ આચાર્યોના અત્યંત ગંભીર રહસ્યને પરિચય ને હેવાથી શ્રોતા અહીં મૂંઝવણમાં મુકાઈ જાય છે. એક બાજુ પરમપૂજ્ય આચાર્યોના શબ્દ સામે અમે આંગળી પણ ઊંચી કરવાની હિંમત કરી શકતા નથી અને બીજી બાજુ વ્યવહારને સાક્ષાત્ વિરોધ. સર્વ આચારશાસ્ત્રની આજ્ઞા અને તે અનુસાર સકળ ધર્માત્માની પ્રવૃત્તિ ઈન્દ્રિયવિષયને ત્યાગ કરવામાં અને કરાવવામાં હોય છે. તેથી આ વિવેચનમાં Page #98 -------------------------------------------------------------------------- ________________ સત્ પુરુષા ૮૧ તે ત્યાગના પણ ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. નિષેધના નિષેધના અર્થ જે રીતે વિધિ હાય છે, તે રીતે ત્યાગના ત્યાગને અર્થ વિષયનું ગ્રહણ થવું એવા થાય છે. (જેમ કે હિંસા ન કરવી તે નિષેધ અર્થાત્ અહિંસા પાળવી તે વિધિ થઈ.) નિર્ભીય થઈને ઇન્દ્રિયવિષયામાં પ્રવૃત્તિ કરવી અને તેને અમૃતકુંભ કહેવે – પ્રરૂપવા તે સ્પષ્ટ સ્વચ્છ ંદાચાર છે. તેમાં કશું કહેવા-વિચારવાના અવકાશ જ નથી. તું શાંત થા પ્રભા ! જોકે બાહ્ય દૃષ્ટિએ જોવાથી તારા Àાલ તદ્ન વાસ્તવિક છે, છતાં આચાર્યના એવે! અભિપ્રાય નથી. તેઓ ચિત્તશેાધનની અથવા ચિત્તમુક્તિની અર્થાત્ બીજા જગતની વાત કરી રહ્યા છે. વિષયના ગ્રહ-ત્યાગની વાત નથી; તેનાથી પાર સમતાની ભૂમિકાની વાત કરી રહ્યા છે, કે જ્યાં કેાઈ વિધિ કે નિષેધનો અવકાશ નથી. ઇષ્ટઅનિષ્ટ, ગ્રહણુ-ત્યાગ, વિધિ-નિષેધ, ધર્મ-અધર્મ આ સવ વાસ્તવમાં માનસિક વિકલ્પ છે, પરમાર્થભૂમિ પર તેની કોઈ સત્તા નથી. તેમાં અહંકારની ઊપજ હોવાને કારણે અહીં કેવળ તે વિકલ્પાના ત્યાગ-અત્યાગની ચર્ચા છે, વિષયના ત્યાગ-અત્યાગની ચર્ચા નથી. વિષય ઇન્દ્રિયાની સામે હા કે ન હેા, જો ચિત્તમાં તેના પ્રતિ જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભાતૃત્વની કામના રહી તે તે ઇન્દ્રિય દ્વારા જાણે, કરે કે ભગવે નહિ તેપણુ મન ચિત્ત દ્વારા તે તે વિષયાને જાણે છે, કરે છે અને ભે।ગવી રહ્યો છે. તેથી ઊલટું જો ચિત્તમાં તે વિષયે પ્રતિ } – Page #99 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભાતૃત્વનું અભિમાન કે અહુ'કાર ન હાય તા તે ભરત ચક્રવતીની જેમ બહારથી તેના સ્વામી હાવા છતાં તે અંતરમાં તેના સ્વામી નથી. ઇન્દ્રિયા દ્વારા તે તેને જુએ કે સાંભળે છતાં ચિત્ત દ્વારા તે તેને જોતે કે સાંભળતા નથી. ૮૨ સેવંતો વિ ન સેરૂં, સેવમાળો વિ સેવનો જોડું.” ૩. સમય આ આપણા વિકાસની ચરમભૂમિ છે. એક પછી એક ઉપરના સોપાન પર પહેાંચીને પૂના સોપાનના ત્યાગ કરવે તે વિકાસના ક્રમ છે. ઉપરના સેાપાન પર પગ ખરાખર ઠરે તે પહેલાં પૂના સાપાનના ત્યાગ કરે તે તે નીચે પડી જાય અને માથુ ફૂટે. એ પ્રકારે નિશ્ચયભૂમિને પ્રાપ્ત કર્યા વગર જો વ્યવહારભૂમિને છોડી દે તે સ્વચ્છ ંદાચારી બનીને નાશ પામે છે. વળી નિશ્ચયભૂમિને પ્રાપ્ત કર્યા પછી વ્યવહારભૂમિને ત્યાગ ન કરે તો વિકાસના માર્ગ રૂંધાઈ જાય. બંને ભૂમિકાના એકાન્ત ખાટો છે. વ્યવહારભૂમિકા પર જે કઈ ત્યાગ-ગ્રહણ છે તે આગળ ઉપર ત્યાગ કરવા માટે છે, તેને વળગી રહેવા માટે નથી. આ વાતને સ્વીકાર કરીને અવલંબન લેવું તેમાં નિશ્ચય તથા વ્યવહાર ખનેના સત્યના સ્વીકાર છે. * Page #100 -------------------------------------------------------------------------- ________________ વિકાસ tesses હજsts ૧. રૂપાંતર પ્રકૃતિના ગર્ભમાં સર્વ પદાર્થ વિકાસશીલ છે. અણુએ આણુને સ્વતંત્ર વિકાસ છે. નિગોદ રાશિને એક ક્ષુદ્ર કીટાણુ વિકાસની વિવિધ શ્રેણીઓને પાર કરીને એક દિવસ મનુષ્ય દેહ પામે છે. એક અંકુર પલવિત, પુષિત તથા ફલિત થઈને વૃક્ષ બને છે. જેને તમે આજે દેષ કહે છે તે એક દિવસ ગુણ બની જાય છે. કઈ વસ્તુને ક્યારેય કેવળ નાશ થતો નથી, ફક્ત રૂપાંતર થાય છે. તેની પર્યાય બદલાય છે, શક્તિ બદલાતી નથી. તમારામાં અનેક શક્તિઓ છે, તે સર્વ તમારી સંપત્તિ છે. તે સર્વ તમારું એશ્વર્યા છે. અવિવેકને કારણે તમે તેને અપવ્યય કરી રહ્યા છે. તમારા દ્વારા થતે એ ઉપયોગ જ સારે કે બૂરે છે. તમારી શક્તિમાં કંઈ સારુંબૂ હું નથી. ધનને ઉપયોગ સારે ખેટ હોય છે, ધન નહિ. દાનાદિમાં થતે વ્યય સારે છે અને ભેગાદિમાં કરેલ વ્યય બૂરે છે. તે પ્રમાણે જ્ઞાન, ઈરછા, પ્રયત્ન તથા પ્રેમ વગેરે માટે સમજવું. Page #101 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય ૨. ખોટું પણ સારું સમગ્રને સમગ્રપણે ન જાણુને એક એક કરીને જાણવાવાળું વિષયે—ખી જ્ઞાન વિકને ઉત્પન્ન કરે છે તેથી ખોટું છે. પરંતુ સમગ્ર યુગપતું ગ્રહણ કરવાવાળું જ્ઞાન તત્થા—ખી હોવાથી સમતા પ્રદાન કરનારું હેવાથી તે સારું છે. વિષયે—ખી ઈચ્છાથી વાસનાની વૃદ્ધિ થતી. હોવાથી તે બેટી છે, સમગ્રને આત્મસાત્ કરનારી ત ખી ઈચ્છા સમતાની વૃદ્ધિનું કારણ હોવાથી તે સારી છે. આમાં કેવળ સંજ્ઞાભેદ છે. વિષયે—ખી ઈચ્છાને કામના, અભિલાષા વગેરે નિંદનીય શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. - ભુખી ઈચ્છાને શ્રદ્ધા, રુચિ, અંતઃ પ્રેરણા, જિજ્ઞાસા વગેરે પ્રશંસનીય ઉપનામ મળે છે. વિષયે પ્રતિ કરેલા પ્રયત્ન વાસનાવૃદ્ધિને હેતુ હોવાથી બૂરો છે. પરંતુ તોમુખી હોય તે તે પ્રયત્ન સમતાની વૃદ્ધિનું કારણ હોવાથી પ્રશંસનીય છે. વિન્મુખી પ્રેમને આસક્તિ, રતિ, રાગ આદિ કહેવાય છે અને તે નિંદનીય મનાય છે. પરંતુ તે જ પ્રેમ ત ન્મુખી હોય તે મૈત્રી, પ્રદ, કરુણા આદિ રૂપ ધારણ કરે છે. અને તેથી વંદનીય બને છે. વાલ્મીકિ જેવો લૂંટારે દિશાપરિવર્તનથી સફળ સાધુ બને છે. તેથી શક્તિને તિરસ્કાર ન કરતાં કેવળ દિશાપરિવર્તન કરવું જરૂરી છે. આજે જેટલી અધિક વિષયાસક્તિ છે તે દિશા પરિવર્તિત થવાથી અધિક સત્ત્વાસક્તિરૂપે પરિણમશે. આજે જેની બુદ્ધિ ભૌતિક વિજ્ઞાનમાં કામ Page #102 -------------------------------------------------------------------------- ________________ વિકાસ કરી રહી છે તે દિશા પરિવર્તન થઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. જે આજે પિતાના સંતાનને પ્રેમ કરે છે તે દિશાફેર થતાં વિશ્વને પ્રેમ કરશે. જે પ્રેમ દેહાશ્રયી છે કે કુટુંબાશ્રયી છે તે સ્વાર્થ મનાય છે. એ પ્રેમ દિશાફેર થવાથી સમસ્ત વિશ્વમાં વ્યાપીને સમતાનું રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે આપણે સર્વ શક્તિ વિષયે—ખ હોવાને કારણે સંકીર્ણ અને તમોગ્રસ્ત છે. તે ત ન્મુખ થતાં વ્યાપક અને જતિપુંજ બની જાય છે. ૩. વ્યવહાર તે નિશ્ચય છે. શાસ્ત્રમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આરાધના, સમિતિ, ગુપ્તિ, ભક્તિ, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ પ્રત્યેકનાં અનેક લક્ષણ છે. તે વાસ્તવમાં તે તે અંગનાં ઉત્તરોત્તર વિવિધ પાન છે. જેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા સમ્યગદર્શનનું પ્રથમ સોપાન છે. જીવનમાં સાત તની ભૂતાર્થ (સત્ય) પ્રતીતિ કરવી તે દ્વિતીય સોપાન છે. અન્ય તને છોડીને કેવળ આત્માની રુચિ કરવી તે તેનું ત્રીજું સોપાન છે, અને આત્માનુભૂતિ થવી તે તેનું ચોથું સંપાન છે. તે પ્રમાણે શાસ્ત્ર-સ્વાધ્યાય સમ્યગજ્ઞાનનું પ્રથમ પાન છે. સપ્તતત્ત્વવિવેક તે બીજું પાન છે. સ્વ-પર-ભેદવિજ્ઞાન એ ત્રીજું સોપાન છે અને આત્માનું સ્વસંવેદન તે પ્રત્યક્ષપણે ચોથું સપાન છે. ચારિત્રના ક્ષેત્રમાં અશુભની નિવૃત્તિ, શુભની પ્રવૃત્તિ તે પ્રથમ સોપાન છે, જ્ઞાનદર્શનની એક્તા દ્વિતીય સિપાન છે, સમતા તથા શમતા તે ત્રીજું પાન છે અને આત્મસ્થિરતા તે ચોથું સોપાન છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય સર્વત્ર પૂર્વ-પૂર્વવતી સોપાન સાધન છે અને ઉત્તરઉત્તરવતી એનું સાધ્ય છે. જે દ્વિતીય સોપાન પહેલાને માટે સાધ્ય છે તે તેનાથી આગળના ત્રીજાને માટે સાધન છે. ત્રીજુ સે પાન બીજાનું સાધ્ય છે, તે જ ચેથા પાનનું સાધન છે. પ્રથમ હોવાને કારણે પહેલું સોપાન સાધન છે, તે કોઈનું સાધ્ય નથી. તે પ્રમાણે અંતિમ હવાથી ચામું સપાન સાધ્ય જ છે પણ તે કોઈનું સાધન નથી. વચ્ચેનાં સવ સોપાન સાધન છે, અને સાધ્ય પણ છે. પિતાના પૂર્વવતીને માટે સાધ્ય છે અને પિતાનાથી ઉત્તરવતીને માટે તે સાધન છે. સિદ્ધાંતિક દૃષ્ટિએ સાધન અને સાધ્યમાં કોઈ અંતર નથી. પૂર્વવતી પર્યાય સાધન છે અને ઉત્તરવતી પર્યાય સાધ્ય છે. જે આજે સાધ્ય છે તે કાલે સાધન બનશે. આવી વ્યવહાર તથા નિશ્ચયની મૈત્રી છે. વ્યવહાર પક્ષ જેમ જેમ અંતર્મુખ બને છે તેમ તેમ નિશ્ચયનું રૂપ ધારણ કરે છે. તે જ જીવનને વિકાસ છે. ૪. વ્યવહારનું વમન મેં કહ્યું કે ઊઠે, જાગો, આગળ વધે. તેનું તાત્પર્ય માત્ર વિકાસકમ છે. એક પછી એક સંપાનની ભૂમિકાને કમથી અતિકમી આગળ વધી શકાય છે. કેઈ પણ સંપાન. કે ભૂમિકામાં અટકી ન પડતાં, મેહવશ ન થતાં આગળ વધે. આગળના પાન પર પગ સ્થિર કરીને પાછળનું સોપાન છેડી દે, જે એ પાનને ન છેડી શકે તે તે પછીના આગળના સોપાન પર ચડવું મુશ્કેલ છે. જે રીતે ગૃહસ્થને લૌકિક જીવનમાં ધન કુટુંબ આદિ પ્રત્યે મમત્વ la Page #104 -------------------------------------------------------------------------- ________________ વિકાસ રહે છે તે રીતે સાધનાક્ષેત્રમાં ત્યાગ, તપ, શાસ્ત્ર અધ્યયન આદિનું મમત્વ થઈ જાય છે, તે તે સાધનને સાધ્ય માની લેવું તે મમત્વ છે. તેને છેડ્યા વગર તે આગળ વધવા માગે છે તેને કારણે તેને કૃત્રિમતાઓનું સેવન કરવું પડે છે. અને તેથી સાધકનું જીવન સમાનતાને ધારણ કરવાને બદલે વિષમતા કે વ્યાકુળતાને ગ્રહણ કરી લે છે અને તેમાં જ મૂંઝાઈ રહે છે. જેમ કે આજને સાધક સામાયિક ચારિત્રયુક્ત સાધુની ભૂમિમાં પ્રવેશ કરીને પણ વ્રતત્યાગવાળી શ્રાવકની ભૂમિકા જેવી દશામાં અર્થાત્ અલગ પ્રકારના પરિગ્રહ તથા જનસંપર્કમાં વ્યસ્ત રહે છે, તે તે વસ્તુઓ ઘટવાને બદલે વૃદ્ધિ પામે છે. ઔષધિ રેગશમનનું સાધન છે તે વાત સાચી છે, પરંતુ ઔષધિ સ્વાથ્ય નથી. તે રીતે સાધન વગર સાધ્યની પ્રાપ્તિ નથી. પરંતુ સાધન જ સાધ્ય નથી. રેગના શમન પછી પણ જે ઔષધને ત્યાગ ન કરે તે પાછે તે રેગી બની જાય. તે પ્રમાણે સાધ્યની પ્રાપ્તિ થતાં સાધન ત્યજી દેવાં આવશ્યક છે, નહિ તે જીવન ભારરૂપ બની જાય છે. જે પ્રમાણે ઔષધિ ગ્રહણ કરવા છતાં તે શીઘ્રતાથી ત્યાગ કરવા માટે છે, તે પ્રમાણે વ્યવહાર ભલે કોઈ પણ ક્ષેત્રને હોય, દર્શન, જ્ઞાન, ચારિત્ર કે તપાદિ ક્ષેત્રને હોય, છતાં તે ત્વરાથી છેડવા માટે છે, સદા તેની સાથે ચૂંટી રહેવા માટે નથી. આગળ વધે અને પાછળનાને છેડે, તે વિકાસને કમ છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ Page #106 -------------------------------------------------------------------------- ________________ રે કમખંડ વ્યક્તિના પ્રત્યેક કર્મને સંસ્કાર તેની ચિત્તભૂમિ પર અંકિત થઈ જાય છે. સંસ્કારશેધન એ જ અધ્યાત્મશાધન છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ Page #108 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણની દિશામાં ককককককককক কককককককক ૧, અંતર્મુખ લાભ દર્શનખંડના અભ્યાસ દ્વારા અંતર્દષ્ટિ જાગ્રત થઈ જવાથી, તથા તેના દ્વારા આત્યંતર જગતને પરિચય પ્રાપ્ત થઈ જવાથી હવે કર્મરહસ્યને પ્રવેશ પ્રાપ્ત થાય છે. પ્રથમનું કથન તેની ભૂમિકા માટે હતું. આતમકો હિત હૈ સુખ, સો સુખ આકુલતા બિન કહિયે. આકુલતા શિવ માંહિ ન તાતેં, શિવમગ લાગો ચહિ ? જગતમાં સુખ મહા આકર્ષક વસ્તુ છે, જેને કારણે વ્યક્તિ કંઈ ને કંઈ પ્રયત્ન કર્યા કરે છે. જે સુખને લેભ ન હોત તે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પ્રયત્ન કર્યા વગર જડવત્ અકર્મણ્ય થઈ જાત. પરંતુ વ્યક્તિએ શું કરવું અને શું ન કરવું તે તેના સુખની અભિલાષાના પ્રકાર પર અવલંબે છે. બાહ્ય દષ્ટિયુક્ત વ્યક્તિને જગતના વિષયભેગ સિવાય અન્ય સુખને પરિચય નથી તેથી તે તે મને “આતમકો હિત હૈ સુખ, સો સુખ વિષયભેગસે લહિયે, વિષયાગ ધન બન નહિ તાર્તિ, ધન હી ધન ઉપજાઇયે. Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય બાહ્યદષ્ટિ જગત માટે આ પંક્તિ ઉચિત છે. પણ ગુરુકૃપા વડે અંતર્દષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે તે ભાગ્યશાળી માટે સુખનું લક્ષણ નિરાકુળતા અથવા સમતા છે. તેને માટે આ પંક્તિની કશી કિંમત નથી. આ પંક્તિમાં દર્શાવેલ પ્રવૃત્તિથી દૂર રહીને તે આત્યંતર જગતમાં પ્રવૃત્ત રહેવામાં તેની સહજ અભિરુચિ છે. જોકે તે પણ સુખને આકાંક્ષી છે છતાં તે લેભ તેને બાહ્ય જગતથી વિમુખ કરી અંતરંગ પ્રત્યે દોરે છે. જ્યારે વિષયસુખને લેભ વ્યક્તિને અંદરને બદલે બહાર આકર્ષે છે. આમ બંનેમાં પરસ્પર વિરોધ છે. કર્મરહસ્ય તેની આત્યંતર પ્રવૃત્તિના અત્યંત વિશદ દાર્શનિક ચિત્રને પ્રસ્તુત કરે છે. તેમાં તેના અનેક પ્રશ્નોનું સમાધાન થાય છે. કર્મ શું છે, જીવનમાં તેની શી પ્રવૃત્તિ છે, તે કેવી રીતે થાય છે, તેને પ્રકાર કે છે, તેના ત્યાગને ઉપદેશ શા માટે કરવામાં આવ્યું છે, કર્મત્યાગને આશય શું છે, તે તેવા પ્રકારે શક્ય બને, આત્મહિત સાથે તેને શું સંબંધ છે વગેરે. ૨. જૈનદર્શનનું શ્રેય આ સર્વ પ્રશ્નોના ઉત્તર દરેકની ભૂમિકાનુસાર ન્યાય-વૈશેષિક, મીમાંસક, સાંખ્ય-ગ તથા વેદાંત આદિ દર્શનેમાં પણ આપ્યા છે. પરંતુ જૈનદર્શને આ પ્રશ્નોના તથા અન્ય અનેક પ્રશ્નોના ઉત્તર અનુભવસિદ્ધ, આત્યંતર વિજ્ઞાન દ્વારા આપ્યા છે તે સ્વયં તે જ પ્રકારના છે. તે પ્રકારે કર્મસિદ્ધાંતનું વિવેચન દરેકની ભૂમિકાનુસાર અન્ય Page #110 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણની દિશામાં ૯૩ સર્વ દર્શનાએ કર્યુ છે. છતાં પણ આ વિષયનું વિશદ અને વિસ્તૃત વિવેચન જૈનદર્શનમાં જે પ્રમાણે નિરૂપ્યું છે તેની તુલનામાં તે સાગર પાસે બિંદુ જેવું નગણ્ય છે. તેનુ કારણ એ છે કે અન્ય દર્શના કેવળ તાત્ત્વિક જ્ઞાનને મેાક્ષના હેતુ માને છે, જ્યારે જૈનદર્શન તત્ત્વજ્ઞાનની સાથે સાથે ચારિત્ર – આચરણ પર ભાર મૂકે છે. તેની દૃષ્ટિમાં તત્ત્વજ્ઞાન મેાક્ષનો પરંપરાએ હેતુ છે અને ચારિત્ર સાક્ષાત્ હેતુ છે. “ચરિત' વહુ ધમ્મો’1 તેની તાત્ત્વિક વ્યવસ્થા પણ ચારિત્ર – આચરણને પ્રધાન માનીને કરી છે. સાતૃત્વ, કતૃત્વ કે ભ્રાતૃત્વની દિશામાં આપણે શું કરવું અને શું ન કરવું, શા માટે કરવું અને શા માટે ન કરવું તે જૈનદર્શનનુ મુખ્ય પ્રતિપાદન છે. આ દર્શન અનુસાર વ્યક્તિ કર્મના નિમિત્તથી ઉપર ઊઠે છે. અને કમ દ્વારા નીચે ઊતરે છે. તેથી ક્રમ સિદ્ધાંતની અંદર જેટલે ઊડા પ્રવેશ જૈનદર્શનમાં પ્રાપ્ત છે તેટલે અન્ય કાર્ય દર્શનમાં નથી. ૩. સ્વતંત્ર ભાષા આ નાના સરખા પુસ્તકમાં એ સત્ર સિદ્ધાંતને સમાવી દેવા તે મારી શક્તિ બહારની વાત છે, છતાં તેના સક્ષિપ્ત સાર માત્ર પ્રસ્તુત કરવાનો ભારતવમાં તા અનધિકૃત આ પ્રયાસ છે. જટિલ – ગૂંચવાળી પરિભાષાઓને છેડીને લેાકભાગ્ય ભાષામાં રજૂ કરવાના પ્રયત્ન છે. તેથી સ`ભવ છે કે શાસ્ત્રજ્ઞાને તેમાં શાસ્ત્રથી વિરાધ જેવું કઈં પ્રતીત થાય. Page #111 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય છતાં તેઓ ડી ક્ષણ માટે શાસ્ત્રીય શબ્દનો પક્ષ છોડીને આ પરિભાષાઓના અનુભવસિદ્ધ વાગ્યાથને પિતાના અંતરમાં અભ્યાસ કરવાને પ્રયત્ન કરશે તે મને વિશ્વાસ છે કે તેમની ભ્રાંતિ દૂર થશે. ૪. અધ્યાત્મ તથા કર્મશાસ્ત્રને સમન્વય કર્મસિદ્ધાંતને સામાન્ય પરિચય આપતાં એ જણાવવું આવશ્યક છે કે અધ્યાત્મશાસ્ત્ર તથા કર્મશાસ્ત્રના મૂળ વિષય – હેતુમાં કેઈ પારમાર્થિક ભેદ નથી. અધ્યાત્મશાસ્ત્ર જે કહે છે તે કર્મશાસ્ત્ર કહે છે. બંને શાસ્ત્રો બાહ્યાભંતર જગતની તાત્વિક વ્યવસ્થાને પરિચય આપે છે. છતાં અંતર એ છે કે અધ્યાત્મ-શાસ્ત્ર કેવળ અનુભવ-ગમ્ય અત્યંત સ્થળ વસ્તુનું વિવેચન કરી શકે છે, જ્યારે કર્મશાસ્ત્ર તેનાં સ્થળ તની અંદર ઊંડા ઊતરીને સૂક્ષ્માતિસૂક્ષમ સંધિઓનેસંદર્ભોને પકડે છે. સમયસારમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય સૂક્ષ્મ સંધિઓને વિભક્ત કરવા માટે પ્રજ્ઞારૂપ છીણી – કરવતને ઉપયોગ કર્યો છે. તેમાં તેમણે જે સંકેત આપે છે તેનું તાત્પર્ય કમરહસ્ય તથા કર્મસિદ્ધાંત જ છે. અથવા એમ કહે કે સમયસાર આદિ શાસ્ત્રોમાં કથિત સુકમ સંકેતેના રહસ્યને કે અર્થને સમજવા માટે કર્મરહસ્યનું અને સિદ્ધાંતનું અધ્યયન અનિવાર્ય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ કરણનું ચોગ થઇ900 essengers ૧. અન્ય અનુગ જૈનાગના મૂળ ચાર વિભાગ છે, જેને ચાર અનુગ કહેવામાં આવે છે. પ્રથમાનુગ, કરણાનુગ, ચરણાનુગ, તથા દ્રવ્યાનુયેગ. આચાર્યોએ આ ચારેને કમ જે પ્રમાણે નિરૂપણ કર્યો છે તે પ્રમાણે તેનું અધ્યયન કરવું જોઈએ. કમનું ઉલ્લંઘન કરવાથી અહંકાર વધે છે, જીવનને વિકાસ થતું નથી. જેમ એમ.એ.(M.A.)ને વિષય મેટ્રિકમાં કે મૅટ્રિકના વિષયે એમ.એ.માં ભણાવવામાં આવે તે વિદ્યાથી કદાચ શબ્દરટણ કરશે પણ જીવનવિકાસ નહિ થાય, તેમ આ ચાર અનુગના અભ્યાસ માટે સમજવું. પ્રથમાનુગમાં મહાપુરુષનાં જીવનચરિત્રેનાં રહસ્ય હોય છે, જે વાર્તા તથા નવલકથાની જેમ રુચિકર તથા જીવનપ્રેરક હોય છે. આત્મકલ્યાણની દૃષ્ટિથી તેને અભ્યાસ કરનારા વિદ્યાથીઓને જીવનની પ્રેરણા મળે છે. જીવનવિકાસના માર્ગમાં એ પ્રેરણાઓ ઘણી કીમતી છે. કારણ કે અંત:પ્રેરણું વગર કરેલું અધ્યયન કેવળ પંડિતાઈના કામમાં આવે છે. જીવનવિકાસની એ અંતઃ પ્રેરણા જાગ્રત Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ક રહસ્ય થઈ જવાથી તેના હૃદયમાં આભ્યંતર જીવનની તથા બાહ્ય જગતની વિવિધતાને સમજવાની સ્ફુરણા થાય છે. "जगत्का स्वभाव वा संवेग वैराग्यर्थम् ' આ સૂત્રનું સાકય વ્યક્તિ માહ્યાતર જગતની તાત્ત્વિક વ્યવસ્થાઓને સમજે. આ સૂત્રમાં ‘જ્ઞાત’ શબ્દ બાહ્ય જગત માટે છે અને હાય' શબ્દ અભ્યતર જગત માટે છે. તાત્ત્વિક વિચારણાના ક્ષેત્રમાં કાય' શબ્દના અથ સ્થૂલ શરીર નથી પણ અભ્યંતર જગતનુ' સૂક્ષ્મ કાર્યણુ શરીર છે, કે જેમાં જગતની સર્વ તાત્ત્વિક અવસ્થા નિહિત છે. બાહ્ય જગતનું સ્વરૂપ જોવાથી સંવેગ ઉત્પન્ન થાય છે, અર્થાત્ તેનું વિચિત્ર સ્વરૂપ જોઈ ભય ઉત્પન્ન થાય છે. તેથી તેના પ્રત્યેનું આકષ ણુ નષ્ટપ્રાય થઈ જાય છે. કામેણુ શરીરના સ્વભાવને જાણવાથી વિષયસેગ પ્રત્યેની આસક્તિ શાંત થઈ જાય છે, વિરક્તિ આવે છે. તે સંવેગ-વૈરાગ્ય અંગે અધ્યાત્મજીવન વિકાસના ખાસ અંગભૂત છે. ૨. પ્રસ્તુત ગ્રંથ કર્મરહસ્ય” નામે કર્મસિદ્ધાંતનું જે વિવેચન તમારા હાથમાં આવશે તે વાસ્તવમાં સ્વત ંત્ર ગ્રંથ નથી પરંતુ કમ`સિદ્ધાંત' નામના પહેલાં પ્રગટ થયેલા ગ્રંથના બીજો ભાગ છે. તે ગ્રંથ પ્રાથમિક ભૂમિકાવાળા માટે છે. આ ગ્રંથ કઇક પરિપક્વ વિદ્યાથી એ માટે છે. વિશેષ અભ્યાસ માટે આચાર્ય પ્રણીત કરણાનુયાય પ્રયેાજનીય છે. પ્રાથમિક ભૂમિકાવાળા માટે રચાયેલા ‘કર્મસિદ્ધાંત' નામના પહેલાં Page #114 -------------------------------------------------------------------------- ________________ કરણનુગ પ્રકાશિત થયેલા ગ્રંથનું કથન કંઈક સ્થળ છે અને મધ્યમ શ્રેણવાળા માટે રચેલે આ ગ્રંથ કંઈક સૂક્ષ્મ છે. અને મૂળ ગ્રંથ તે આનાથી પણ વિશેષ સૂક્ષ્મ છે. - જટિલતા દૂર કરવા માટે આ ગ્રંથમાં ગણિતને પ્રાગ નહિ ગ્રહણ કરતાં આધ્યાત્મિકતાને પ્રાધાન્ય આપ્યું છે. કર્મના અધ્યાત્મપ્રધાન આ વિવેચનનું અધ્યયન કર્યા પછી તમે જે આ વિષયનાં મૂળ શાસ્ત્રોનું અધ્યયન કરશે તે તેના દ્વારા સકળ રહસ્ય તમારી સમજમાં આવશે. આ ગ્રંથ તમને “શાંતિપથદશન” જે જ રુચિકર લાગશે. કેઈ અનુભવી ગુરુનું શરણું જે પ્રાપ્ત થાય તે તેને જેવું ઉત્તમ કંઈ જ નથી, પરંતુ એવું સદ્ભાગ્ય પ્રાપ્ત ન થાય તે સત્સંગીઓની સાથે અધ્યયન કરવું. પરસ્પર સહગથી સમાધાન થવા સંભવ છે. આ અભ્યાસની સાથે તમે સંવેગ તથા વૈરાગ્યની વૃત્તિ માટે બાહા તથા અત્યંતર જગતના સ્વભાવનું ચિંતન પણ જરૂર કરજે. આ જ્ઞાન કેવળ બુદ્ધિગત ન રહેતાં હૃદયમાં ધારણ કરીને આગળ વધજો. જીવનનું સાક્ષાત્ ઉત્થાન બુદ્ધિથી સંભવ નથી, ભાવથી સંભવ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧. સામાન્ય ક C આ સિદ્ધાંતના સર્વ પ્રથમ પ્રશ્ન છે કર્મ'. તેને સરળ અર્થી છે કાર્યાં. વ્યવહારભૂમિમાં શરીર દ્વારા કંઈ કરવું તેને કાય કહેવાય છે. તે કેવળ ચેતન–શરીર દ્વારા થાય છે. મનુષ્યેામાં એ કાર્ય સવિશેષ જોવા મળે છે. છતાં પણ તેને સૈદ્ધાંતિક અર્થ ઘણા વ્યાપક છે. જડ-ચેતન, મનુષ્ય-જતુ, સર્વ કોઈ કઈ ને કઈ કરવામાં પ્રવૃત્ત છે. કોઈ પણ જડ કે ચેતન પદાર્થ એક ક્ષણ માટે પણ પ્રવૃત્તિશુન્ય નથી. તેમ હાવું સંભવ નથી. ક यः परिणमति स कर्ता, यः परिणामो भवेत्तु तत्कर्म | या परिणतिः क्रिया, तत्त्रितयं भिन्न न वस्तुतया || પરમાથ પ્રતિપાદક આ સૂત્ર અનુસાર પ્રત્યેક પદાથ માં પ્રતિક્ષણ જે નવી નવી પર્યાય (દશા) ઉત્પન્ન થઈ નષ્ટ થાય છે, તે પર્યાય નવીન ઉત્પન્ન થતી હાવાને કારણે તે તેનું કર્મ કે કાય કહેવાય છે. સહેજ સ્વાભાવિક રીતે પરિણમન કરનારા પદાથ' સ્વયં પેાતાની પર્યાયના કર્તા અને છે. તેની પર્યાય કે પરિણામ તે તેનું કર્મ છે અને Page #116 -------------------------------------------------------------------------- ________________ કમ નિત્ય નવીન પર્યાયને પ્રાપ્ત કરવી તથા જૂની પર્યાયને ત્યાગ કરવામાં ઉદ્યમી રહેવું તે તેની ક્રિયા છે. આ પ્રકારે કર્તા, કર્મ અને ક્રિયાની ત્રણે અવસ્થા સમજવા કે સમજાવવા માટે અલગ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે પૃથફ પૃથક નથી પરંતુ એક જ છે. લોકપ્રસિદ્ધ અર્થથી વિપરીત કર્તા, કર્મ અને ક્રિયાનાં વિચિત્ર લક્ષણોને સાંભળી ચિત્તમાં શંકા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. જડ તથા ચેતન સર્વ પદાર્થમાં જે સહજરૂપમાં પરિણમન થઈ રહ્યું છે તે કર્મને ત્યાગ કેવી રીતે થઈ શકે? જો તેમ થઈ શકતું નથી તે કર્મોને ત્યાગ કરવાની વાત શાસ્ત્રમાં શા માટે જર્ણવવામાં આવી છે? આવી શંકા જ્યાં સુધી કર્મના વિવિધ ભેદો જાણવામાં ન આવે ત્યાં સુધી રહે તે સ્વાભાવિક છે. વાસ્તવમાં કર્મ કૃતક તથા અકૃતક એમ બે પ્રકારે છે. “હું આ કરું” આવા સંકલ્પપૂર્વક કરેલાં કર્મો “કૃતક” કહેવાય છે. અને એ પ્રકારના સંકલ્પ વગર જે નિરપેક્ષપણે સ્વતઃ થાય છે તે “અકૃતક” કહેવાય છે. લેકમાં જે કંઈ પણ કાર્ય કે કર્મ આપણે જોઈએ છીએ તે સર્વે સંકલ્પ પૂર્વકનાં હોવાથી કૃતક કહેવાય છે. તેથી તે કર્મોને ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવાયું છે. સહજરૂપે થતાં કર્મને ત્યાગ કરવાનું કહેવામાં આવતું નથી. ૨. ત્રિવિધ કૃતક કર્મ હું આ કામ કરું” એમ સંકલ્પ પૂર્વક જે કામ કરવામાં આવે છે તે કૃતક કામ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કમ રહસ્ય જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભક્તત્વ. “હું આ જાણું” એ પ્રકારના સંકલ્પથી કરેલું કામ જ્ઞાતૃત્વ છે. “હું આ કામ કરું” એ. પ્રકારના સંકલ્પથી કરેલું કામ કર્તુત્વ છે. અને “હું આને ભેગવું” એ સંકલ્પથી કરેલું કામ ક્ષેતૃત્વ છે. તેના અવાંતર ઘણું ભેદ છે. ઈન્દ્રિ દ્વારા જેઈને, સાંભળીને, સૂંઘીને, ચાખીને કે સ્પર્શીને, તથા મનબુદ્ધિ દ્વારા મનનચિંતન કરીને જાણવું અથવા નિર્ણય કરવો, સમજ તે સર્વ જ્ઞાતૃત્વની અંદર સમાય છે. હાથપગ દ્વારા ઉઠાવવું–લેવું, બનાવવું કે બગાડવું, ચાલવું-ફરવું, નાચવું કૂદવું, બેસવું. સૂવું કે વચન દ્વારા બોલવું, ભણાવવું કે સમજાવવું કે સર્વ કતૃત્વમાં સમાય છે. જ્ઞાતૃત્વમાં કેવળ જાણવાનું કાર્ય થાય છે. તેમાં હલનચલન ઇત્યાદિ ક્રિયા નથી. અને કર્તવમાં જાણવાની નહિ પરંતુ હલનચલન ઈત્યાદિ કિયા હોય છે. જાણેલા કે કરેલા કેઈ પણ વિષયમાં તન્મય થવું, તેમાં રસ લે, દુઃખસુખ અનુભવવું, તથા હર્ષ વિષાદ થ, તે સર્વ ક્ષેતૃત્વ કહેવાય છે. તન્મયતાપૂર્વક કઈક રૂપનું આસક્તિસહિત નિરીક્ષણ કરવું, સ્વાદિષ્ટ પદાર્થોની સાથે તન્મય થઈને તેને રસ લે, સ્ત્રી આદિને સ્પર્શ કર, કે મનમાં તે પદાર્થોનું ચિંતવન કરવું આ સર્વ ક્રિયા ભકતૃત્વની છે. તે પ્રકારે પિતાને માટે કે પિતાના દ્વારા બનાવેલાં ઘર, રાચરચીલું, વસ્ત્ર, પાત્ર, આભૂષણ, સાધનસામગ્રી વગેરેમાં “આ મારાં છે” તે સ્વામિત્વભાવ કર તે ક્ષેતૃત્વ છે. આ કામ મેં કેવું કર્યું, મારી કવિતા કેટલી સુંદર છે, મારું લખેલું પુસ્તક કેવું મામિક. Page #118 -------------------------------------------------------------------------- ________________ કમ ૧૦૧ છે, હું કેવું સુંદર ગાઉં છું, તે પ્રકારના શરીરના તથા વચનના દ્વારા કરેલાં સર્વ કાર્યોમાં ગર્વની પ્રતીતિ કરવી તે કતૃત્વ છે. જે પ્રકારે આ સર્વ ઈષ્ટ વિષયમાં હર્ષ અથવા સુખની પ્રતીતિ થાય છે તે પ્રકારે તેનાથી ઊલટું અનિષ્ટ વિષયમાં વિષાદ થાય છે કે દુઃખ થાય છે, તે સર્વ લેતૃત્વ છે. જે પ્રકારે વર્તનમાં પ્રાપ્ત અનિષ્ટ વિષયોને ભેગવવાના સમયે હર્ષ વિષાદ અથવા સુખદુઃઅની પ્રતીતિ થાય છે, તે પ્રકારે ભૂતકાળમાં ભેગવેલા ઈષ્ટનિષ્ટ વિષયેનું મરણ કરવામાં હર્ષવિષાદ કે સુખદુઃખની પ્રતીતિ થાય છે, અને ભવિષ્યમાં તેમ થવું સંભવ છે. એવી ઈષ્ટનિષ્ટ વિષયને સંબંધિત વર્તમાનમાં પ્રત્યક્ષ, ભૂતકાળનું સ્મરણ અને ભવિબની કલ્પના કરવામાં હર્ષ-વિષાદ તથા સુખદુઃખની પ્રતીતિ થાય છે, તે સર્વ લેતૃત્વ છે. સંકલ્પપૂર્વક કરેલા જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ એ સર્વ કાર્ય–કર્મ કૃતક કહેવાય છે, અને તે કારણથી તે બંધનરૂપ છે, સહજ હેવાને કારણે તે તે અકૃતક કર્મ છે. જે પ્રાયે જ્ઞાનીને હોય છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કર્મકરણ (સાધન) কৃষ্ণুৰুৰুৰুৰু ૧. ત્રિવિધકરણ કૃતક કર્મ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. જ્ઞાતૃત્વ કતૃત્વ તથા ભકતૃત્વ. કારણ અને કારણ વગર કઈ પણ કાર્ય થવું શક્ય નથી. તેથી આ ત્રણે કાર્યોમાં કેઈ ને કોઈ કરણ અવશ્ય હોવું જોઈએ. જેના દ્વારા અથવા જેની સહાયતાથી કઈ કર્મ કે કાર્ય કરવામાં આવે છે તેને કરણ કહેવામાં આવે છે. વ્યાકરણની દૃષ્ટિએ તેને અંતરભાવ કરણકારક હોય છે, ન્યાયની ભાષામાં તેને હેતુ કહે. છે અને સિદ્ધાંતની ભાષામાં તેને સાધન કહેવામાં આવે છે. આ પ્રકારે કારણ, કરણ, હેતુ તથા સાધન એ ચારે એકાર્યવાચી છે. જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ આ ત્રણ પ્રકારનાં કર્મોને ક્ષેત્રમાં આ કરણ (સાધન) બે પ્રકારે છે. બહારમાં જે પ્રત્યક્ષપણે જણાય છે તે નેત્ર, શ્રોત્ર, હાથ, પગ આદિ બહિ:કરણ છે. અને બહારમાં પ્રત્યક્ષ નથી જણાતાં તેવાં મન-ચિત્ત તે અંતઃકરણ છે. બહિઃકરણના બે પ્રકાર છે. જ્ઞાનકરણ અને કર્મકરણ. જ્ઞાતૃત્વના સાધનને જ્ઞાનકરણ Page #120 -------------------------------------------------------------------------- ________________ કર્મકરણ (સાધન) ૧૦૩ કહેવામાં આવે છે. કર્તુત્વના કરણને કર્મકરણ કહેવામાં આવે છે. ભેસ્તૃત્વનું સાધન અંતઃકરણ છે. ૨. જ્ઞાનકરણ તથા કર્મકરણ જ્ઞાનકરણ પાંચ પ્રકારે પ્રસિદ્ધ છે. સ્પર્શ (ત્વચા), જીભ, ધ્રાણ (નાક), નેત્ર તથા શ્રોત્ર (કાન). સ્પશીને, ચાખીને, સૂંઘીને, જોઈને તથા સાંભળીને જાણવું તે પાંચ તેના પ્રતિનિયમ – વિષય છે. કારણ કે તેના દ્વારા જાણવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે. તેથી તેને જ્ઞાનનાં સાધન – જ્ઞાનકરણે કહેવામાં આવે છે. જ્ઞાનકરણની જેમ કર્મકરણ પણ પાંચ છે. તે હાથ, પગ, જીભ, ગુદા અને ઉપસ્થ (જનનેન્દ્રિય). હાથ દ્વારા આપણે લેવા-આપવાનું, છોડવાનું કે ગ્રહણ કરવાનું તથા બનાવવાનું કે બગાડવાનું વગેરે કાર્ય કરીએ છીએ. તથા પગ દ્વારા ચાલવા-ફરવાનું, નાચવા-કૂદવાનું વગેરે કાર્ય કરીએ છીએ. જીભનાં બે કામ છે. ચાખવું તથા બલવું. ચાખવાની ઇંદ્રિયને જિહ્વા કે રસના કહે છે જેને જ્ઞાનકરણમાં સમાવેશ કરવામાં આવે છે. બોલવાનું કામ કરવાના સમયે તેને વાગિન્દ્રિય કહેવામાં આવે છે. ગુદા દ્વારા આપણે મળત્યાગ કરીએ છીએ, ઉપસ્થ – ગુૉન્દ્રિયનું કામ મૂત્રત્યાગ તથા વિષયોગ કરે તે છે. આ પાંચે ઈન્દ્રિ દ્વારા કંઈ ને કંઈ હલનચલનની ક્રિયા થયા કરે છે. તે કંઈ પણ જાણે શકતી નથી તેથી તેને કર્મકરણ કહે છે. ઈન્દ્ર' શબ્દ આત્માના અર્થમાં પ્રજાય છે. આ કરણ દ્વારા શરીરમાં સ્થિત આત્મા અથવા ચેતનાશક્તિની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪. કમરહસ્ય સિદ્ધિ થાય છે તેથી તે ઈન્દ્રનાં લિંગ કહેવાય છે. લિંગ પરથી લિંગીને જાણવું, અનુમાન કરવું તે જ્ઞાનનું લક્ષણ છે. ઈન્દ્ર અર્થાત આત્માનાં લિંગ હોવાને કારણે શાસ્ત્રમાં આ કરણેને ઈન્દ્રિય કહેવાય છે. તેથી જ્ઞાનકરણેને જ્ઞાનેન્દ્રિય અને કર્મકરણને કર્મેન્દ્રિય કહેવામાં આવે છે. શરીરના અંગ હેવાને કારણે કર્મેન્દ્રિયનું પૃથક્ વર્ણન શાસ્ત્રોમાં નથી છતાં પણ અહીં તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે શાસ્ત્રની વિરુદ્ધ નથી. ૩. ભેગકરણ આ દસ ઈન્દ્રિ દ્વારા જાણેલા કે કરેલા પિતપોતાના વિષયે અથવા ક્રિયાઓ જાણવા તથા કરવાની સાથે તેના પ્રત્યે તન્મય થઈને રસાસ્વાદન પણ પ્રતીત થાય છે. નેત્ર સમક્ષ ઉપસ્થિત વિષયને જાણવા સાથે તે પ્રત્યે તન્મય થઈને રૂપને નિહાળવું, હાથ કોઈ પદાર્થને પકડે ત્યારે તેમાં તન્મય થવું – તેની કમળતા કે કઠોરતા વગેરેની સ્પર્શથી પ્રતીતિ થવી, તે સૂમ દષ્ટિએ જોતાં ભેગવવાનું કાર્ય બહિઃકરણરૂપ દસ ઈન્દ્રિયેનું નહિ પણ અંતઃકરણનું છે. જ્ઞાનેન્દ્રિયમાં રસના, ઘાણ તથા સ્પર્શન અને કમેન્દ્રિમાં ઉપસ્થ આ ચારે ઈન્દ્રિયે વ્યવહારદષ્ટિએ ભેગેન્દ્રિય માનવામાં આવે છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં આ ચાર તથા તેની સાથે અન્ય છ ઈન્દ્રિયે વાસ્તવમાં જ્ઞાતૃત્વ તથા કર્તુત્વનાં કરણ છે, ભકતૃત્વમાં નથી, તે ભેગનાં સાધન તે અવશ્ય છે પણ તેની સહાયતાથી વાસ્તવિક ભગવનારું અંતઃકરણ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ કમકરણ (સાધન) ૧૦૫ ૪. અંત:કરણ નેત્ર આદિ ઇન્દ્રિયની જેમ બહારમાં અપ્રત્યક્ષ હેવાને કારણે અંતઃકરણને શાસ્ત્રોમાં અનિન્દ્રિય અથવા ઈષતુંઈન્દ્રિય કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં તે બહિ:કરણરૂપ દસે ઈન્દ્રિયની શાસક હોવાને કારણે તે જ પ્રધાન ઈન્દ્રિય છે. જ્ઞાનકરણ દ્વારા ગ્રહણ કરેલા અથવા જાણેલા પ્રત્યેક વિષય અને કર્મકરણ તેની પ્રેરણા દ્વારા જ પિતપતાનું કાર્ય કરવામાં નિજિત થાય છે. તેના ઊઠવા સાથે તે ઊઠે છે, તેના સૂવા સાથે તે સૂએ છે. તેના ક્રિયાશીલ હોવાથી તે સવે ક્રિયાશીલ રહે છે. તેના શાંત હોવાથી સર્વ શાંત થઈ જાય છે. સર્વ ઈદ્રિય અંતઃકરણની આજ્ઞાકારિણી સેવિકાઓ છે. જે રીતે બાહ્ય ઈન્દ્રિયે પાંચ છે તે રીતે અનિન્દ્રિય અંતઃકરણના ચાર વિભાગ છેઃ એ મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકાર છે. જોકે આ ચારમાં કોઈ એક પણ શબ્દમાં આ ચારેને સમાવેશ થાય છે, તથા તેમાં પૂરા અંતકરણને સમાવેશ થાય છે છતાં અહીં તેનું ચાર વિભાગમાં વિશેષ રૂપ દર્શાવવામાં આવ્યું છે. દર્શનખંડમાં ચિત્ત શબ્દ દ્વારા જેનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે તે પણ વાસ્તવમાં એકલું ચિત્ત નથી પણ આ ચારે પ્રકારેથી યુક્ત અંતઃકરણ છે. શાસ્ત્રોમાં તેને માટે “મન” શબ્દનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અન્ય ત્રણ શબ્દોને પ્રાગ ત્યાં કવચિત જ કરવામાં આવ્યું છે. તેથી આ ચારમાં શું ભેદ છે તેનો વિવેક થઈ શક્યું નથી તેથી અહીં તેનું થોડું અધ્યયન કરીશું. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કમરહસ્ય પ. અત્યંતર શાસન અંતઃકરણની શાસનવ્યવસ્થા અત્યંત વૈજ્ઞાનિક તથા પરિપૂર્ણ છે. એની પ્રજારૂપ ઈન્દ્રિયે તેની આજ્ઞાનું જરા પણ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. મન, ચિત્ત. બુદ્ધિ તથા અહંકાર એ ચારેની પાસે પિતાને અક્ષય કેવું હોય છે, જેના આધારે તે પિતપોતાની શાસનવ્યવસ્થા કરે છે. દસે. ઈદ્રિને સ્વામી મન છે અને મનની સ્વામિની બુદ્ધિ છે. બુદ્ધિને સ્વામી ચિત્ત છે. અને ચિત્તને સમ્રાટ અહંકાર છે. ચિત્ત તેને મિત્ર છે, અને બુદ્ધિ પ્રધાનમંત્રી છે. મને એ બંનેને ઉપમંત્રી છે. ઈન્દ્રિયો તેને આધીન વિભિન્ન વિષયની અધિકારિણી છે. મનનું કામ મનન કરવાનું છે. બુદ્ધિનું કામ સત્યઅસત્યને વિવેક કરવાનું છે. ચિત્તનું કામ ભૂતભાવિની. ચિંતા કરવાનું છે. અહંકારનું કામ પિતાના ઈષ્ટ ભેગોને ભેગવવાનું છે. મારું તારું વગેરેની દઢ છાપ મારીને અહંકાર તે વિષય પર પિતાનું સ્વામિત્વ સ્થાપિત કરે છે. હવે પછી આ ચારની વિશિષ્ટતા રજૂ કરવામાં આવશે. સ્વામીભક્ત સેવિકાઓની જેમ જ્ઞાનેન્દ્રિયે પિતપિતાના નિયત વિષયને ગ્રહણ કરીને પિતાના સ્વામી મનને પી દે છે. તે તે વિષયે પ્રાપ્ત થયા પછી કેમ, શા માટે, શું છે વગેરે અનેક વિકલ્પની જાળ ગૂંથીને તે મન તેનું સર્વ પ્રકારે નિરીક્ષણ તથા પરીક્ષણ કરે છે. મનન કર્યા પછી તે વિષયને ચિત્તની પ્રગશાળામાં મોકલી દે છે. તે Page #124 -------------------------------------------------------------------------- ________________ ક કરણ (સાધન) ૧૦૭ ભૂતકાળની સ્મૃતિની સાથે તથા ભાવિની કલ્પનાએ સાથે મેળવીને તેની કસેાટી પણ કરે છે, કે તે કદાચ મારા મિત્રના અહુકારને હાનિ તે! નહિ પહોંચાડે ? જેટલેા લાભ તેને મળવેા જોઇએ. તેનાથી અલ્પ થવા ન જોઇએ. લાભ જ મળવા જોઇએ, હાનિ ન&િ. પેાતાનું કાર્ય પતાવીને ચિત્ત તેને પેાતાના મિત્ર અહંકારની પ્રયોગશાળામાં માકલી દે છે. મારું-તારું, ઇષ્ટઅનિષ્ટ આદિ દ્વંદ્વેની મુદ્રામાં અંકિત કરીને તે તેને અંતિમ નિણ્ય માટે પેાતાના મ`ત્રી – બુદ્ધિ પાસે મેકલી આપે છે. મન તથા ચિત્ત દ્વારા કરેલું પરીક્ષણ તથા અહંકાર દ્વારા અકિત કરેલી વિચારમુદ્રાઓનુ પુનઃ સૂક્ષ્મ નિરીક્ષણ તથા પરીક્ષણ કરીને તે આ વિષય ગ્રહણ કરવા ચૈાગ્ય છે અથવા ત્યાગવા યાગ્ય છે, કતવ્ય કે અકતવ્ય છે’ એવે નિર્ણય સંભળાવી દે છે. બુદ્ધિના આ નિણ્ યને સાંભળીને અહુંકાર જો તેને અનુકૂળ લાગે તેા ષિત થાય છે અને પ્રતિકૂળ હોય તે ઉદાસ થઈ જાય છે. હર્ષિત અવસ્થામાં ઉત્સાહની સાથે તથા ઉદાસ અવસ્થામાં કૉંઇક નાખુશ થઇને તે બુદ્ધિની એ આજ્ઞાને ચિત્ત પ્રત્યે રવાના કરે છે. જેને પ્રાપ્ત કરીને તે પણ અહંકારની જેમ ષિત કે ઉદાસ થઈને આગળપાછળ જોયા કરે છે. ત્યાર પછી તેને યાગ્ય કાર્યવાહી માટે મન પાસે મેકલી દે છે. તે પ્રમાણે મન કમેન્દ્રિયને આજ્ઞા કરે છે કે તરત તે વિષયાને ગુલામ અનાવીને મારા દરબારમાં હાજર કર Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ કર્મ રહસ્ય અથવા તેને ત્યાંથી ઉઠાવીને સાગરમાં ડુબાવી દે. અથવા તેમાં કઈ એવું પરિવર્તન કરો કે જે મને અનુકૂળ હોય. પિતાના સ્વામીની આજ્ઞા મેળવીને હાથપગ આદિ સર્વ કર્મેન્દ્રિયે શીઘ્રતાથી પિતાપિતાના કામમાં ગૂંથાઈ જાય છે અને ઘણે પરિશ્રમ ઉઠાવીને પિતાના સ્વામીને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે. તેમના કાર્યથી સંતુષ્ટ થઈને મન અહંકારના માધ્યમ દ્વારા બુદ્ધિને તેની સિફારિશ કરે છે. બુદ્ધિ પ્રસન્ન થઈને પિતાના એ સર્વ સામ તેને અનેકાનેક સન્માનનીય પદેથી વિભૂષિત કરે છે. જેથી તે ઉત્તરોત્તર અધિક ઉત્સાહથી તેની સેવામાં એવા લાગી જાય છે કે તેમને પોતે શું કરે છે એ વિચારવાને પણ વખત રહેતું નથી. એની આવી મૂર્ખતા પર મનમાં હસતા હસતા ગુરુદેવ હંમેશા તેને ચેતવ્યા કરે છે. પરંતુ કરવા અને ભેગવવાની ધૂનમાં તેને આ વાત સંભળાતી નથી, અને કદાચ સંભળાય તે પણ તેને તે પસંદ આવતી નથી. કદાચિત્ કાળલબ્ધિવશ કઈ એક વ્યક્તિના ચિત્તમાં તેની વાત સ્પર્શ કરે તે બુદ્ધિ ચિંતામાં પડી જાય છે, તેના વિકલ્પની દિશા બદલીને નીચેથી ઉપરની દિશામાં વળી જાય છે. ચિત્ત બદલાઈ જવાથી મન બદલાઈ જાય છે, મન બદલાઈ જવાથી અહંકાર, અને અહંકાર બદલાઈ જવાથી બુદ્ધિ પણ બદલાઈ જાય છે. બુદ્ધિનું પરિવર્તન થઈ જવાથી તેનું નિરીક્ષણ, પરીક્ષણ તથા આજ્ઞાકરણની સર્વ ગતિવિધિઓ પરિવર્તિત થઈ જાય છે. તેના ફળસ્વરૂપે Page #126 -------------------------------------------------------------------------- ________________ કર્મકરણ (સાધન) ૧૦૯. જ્ઞાનકરણ તથા કર્મકરણની સર્વ વૃત્તિઓ બહારથી વળાંક લઈને અંતર્મુખ થઈ જાય છે. બાહ્ય જગતના વિષયને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવાને બદલે અંતઃકરણમાં સ્થિત તને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવા પ્રતિ તે ઉમુખ થાય છે. અંતઃકરણના બહિર્મુખ થવાથી જ્ઞાતૃત્વ, કતૃત્વ તથા ભકતૃત્વ બંધનકારી છે. તેને અંતર્મુખ થવાથી તે સર્વ વિરામ પામે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૯ રોગ-ઉપગ ૧. ચેતનાશક્તિનું ઉપયુક્તીકરણ જ્ઞાતૃત્વ, કર્તુત્વ તથા ભેફ્તત્વ એ ત્રિવિધ કર્મની વાત થઈ. સંકલ્પપૂર્વક કરેલાં સર્વ કાર્યો કૃતક કહેવાય છે. પાંચ જ્ઞાનકરણ, પાંચ કર્મકરણ અને ચાર અંતઃકરણ આ ચૌદ કરણેની અપેક્ષાએ ચૌદ વિભાગમાં તે દર્શાવ્યાં છે. છતાં તે સર્વની પાછળ રહેલી ચેતના નામની પ્રસિદ્ધ શક્તિ જે પિતાની સંકલ્પશક્તિ દ્વારા તે સર્વને પિતતાનાં કાર્યોમાં નિયેજિત કરે છે, અર્થાત્ વાસ્તવમાં તે એક જ છે. જે કરણ પ્રત્યે આ શક્તિ સંચાર કરે છે તે કરણ જ કાર્ય કરે છે, તે સિવાયના અન્ય કારણ તે સમયે નિશ્ચ છ રહે છે. જોકે સ્થૂલ દષ્ટિએ જોતાં સર્વ કારણ યુગપત્ – એકસાથે કામ કરતાં હોય તેવું જણાય છે પણ વાસ્તવમાં તેમ નથી. વીજળીના જેવી ચપળતાથી તે ચેતનાશક્તિ ચૌદ કરણેમાં સંચાર કરતી હોવાથી તે એક જ શક્તિ ચૌદ રૂપને ધારણ કરે છે. વાસ્તવમાં એક સમયે એક જ કરણ પ્રતિ તે ઉપયુક્ત હોય છે, અને તે સમયે તે એક જ કરણ કાર્ય કરે છે. જેમ ઈલેક્ટ્રિક બૅટરીમાં બલબ – ગળે લાગેલે હાય Page #128 -------------------------------------------------------------------------- ________________ યોગ-ઉપયોગ ૧૧૧ છે તેને જે કાઢીને ઓરડામાં ખુલ્લામાં મૂકવામાં આવે તે તેના પ્રકાશમાં ઓરડાની સર્વ વસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે તે બૅટરીમાં હોય છે ત્યારે તેને પ્રકાશ એક એક વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુ જોવામાં આવે છે, આજુબાજુની વસ્તુ જઈ શકાતી નથી. તે પ્રકારે આ ચેતનાશક્તિને ચૌદ કરણની મર્યાદાની બહાર ખુલ્લા આકાશમાં સ્થાપિત કરવામાં આવે છે તે સમગ્ર વિશ્વને યુગપત્ પ્રકાશિત કરી તેને ભેગવવા માટે સમર્થ છે. પરંતુ સંકલ્પયુક્ત ચેતના દ્વારા એક વિષય પ્રત્યે તેને ઉપયુક્ત કરવામાં આવે તે તે કેવળ એક જ વિષયને જાણે છે કે કાર્યકારી થાય છે. કરણે પ્રત્યે એ ચેતનાશક્તિને ઉપગ બે પ્રકારે છે? કર્તુત્વ પક્ષમાં કેગના રૂપમાં અને જ્ઞાતૃત્વ તથા લેતૃત્વ પક્ષમાં ઉપગના રૂપમાં. ત્વમાં જેમ હલનચલનરૂપ કિયાનું પ્રાધાન્ય છે તેમ જ્ઞાતૃત્વમાં હોતું નથી. ઇદ્રિ દ્વારા ગૃહીત વિષયેની પ્રતીતિ જ એ પક્ષમાં પ્રધાન છે. તેથી આ બંને પક્ષમાં જાતિભેદ પ્રત્યક્ષ જણાય છે. જ્ઞાતૃત્વ તથા ક્ષેતૃત્વ પક્ષમાં આ પ્રકારના કોઈ જાતિભેદ નથી. જે પ્રકારે જ્ઞાતૃત્વ પક્ષમાં વિષયની પ્રતીતિ પ્રધાન છે તેમ કર્તવમાં નથી. તે પ્રકારે ભતૃત્વમાં કઈ વિષયને આત્મસાત્ કરવામાં તજનિત હર્ષ, વિષાદ તથા સુખદુઃખની પ્રતીતિ પ્રધાન છે. ૨. ચેતનાનું એકત્વ ચેતનાશક્તિ બે નથી પણ એક છે. જ્ઞાતૃત્વ તથા ક્ષેતૃત્વના પક્ષમાં વિષયેની તથા સુખદુઃખની પ્રતીતિ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કમરહસ્ય કરવાવાળી ચેતના કેઈ અન્ય, અને કર્તૃત્વમાં કરવા-ધરવાવાળી ચેતના કોઈ અન્ય છે તેવું નથી. એક જ ચેતના એ બંને કાર્ય કરે છે. જાણવા તથા ભેગવવાના સમયે તે વિષયની અથવા સુખદુઃખની પ્રતીતિ કરે છે, અને કરવાના સમયે હલનચલનની ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. વિષય તથા સુખદુ:ખની પ્રતીતિ કરતી વખતે તે “ઉપયોગ કહેવાય છે અને હલનચલનના કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તે “ગ” કહેવાય છે. વાસ્તવમાં તે બંને શાસ્ત્રીય સંજ્ઞા છે. તે તેની બે પ્રકારની શક્તિને નિર્દેશ કરે છે. ચેતના એક સામાન્ય શક્તિ છે જેને પ્રકાશ સાથે સરખાવી શકાય છે. તેનું કારણ એ છે કે જેમ સૂર્યનાં કિરણેમાં પ્રકાશ અને તેની સાથે ગતિ જોઈ શકાય છે તેમ, ચેતનામાં જ્ઞાન અને તેની સાથે ક્રિયા જોઈ શકાય છે. સંસ્કૃતમાં જેટલા ગતિવાચક ધાતુઓ છે તે સર્વને જ્ઞાનવાચક પણ માનવામાં આવે છે. જેમ કે અવગમ, અધિગમ, આગમ, નિગમ-આ સવે ગતિને સૂચવતા ગતિવાચક શબ્દ જ્ઞાનના વાચક છે. “મારી આ વિષયમાં સારી ગતિ છે.” એ શબ્દપ્રયોગ જ્ઞાનના વિષયમાં જ થાય છે. આ પ્રકારે ચેતનામાં બે શક્તિઓ હોય છે. જ્ઞાનશક્તિ તથા ક્રિયા-શક્તિ. જ્ઞાન પ્રત્યે ઉપયુક્ત હોવાને કારણે તે “ઉપગ કહેવાય છે. અને ક્રિયા પ્રત્યે ઉપયુક્ત હોય ત્યારે બેગ કહેવાય છે ગતિયુક્ત હોવાને કારણે તે જ્ઞાનાત્મક ઉપયોગ પણ સ્વયં એક ક્રિયા છે, છતાં ગ શબ્દ દ્વારા જે ક્રિયાનો ઉલ્લેખ કરે ઈષ્ટ છે તે હાલવાચાલવા રૂપ Page #130 -------------------------------------------------------------------------- ________________ યોગ-ઉપયોગ ૧૧૩ અથવા એક સ્થાનથી સ્થાનાંતર થવા રૂપ હોય છે, જ્યારે ઉપગની કિયા એક વિષયથી વિષયાંતર હવા રૂપ છે. તેથી બંને ક્રિયામાં જાતિભેદ છે. ૩. ઉપયોગ જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સંજ્ઞાવાળી જ્ઞાનાત્મક ક્રિયા બે પ્રકારની છે. જ્ઞાનમાં અહં તથા ઈદ, દ્વૈત (અલગપણું) છે, જ્યારે દર્શનમાં તેમ નથી. જ્ઞાનેન્દ્રિયેના માધ્યમથી જ્યારે ચેતના બાહ્ય જગતના વિષયથી પ્રતિબિંબિત થતી પ્રતીત થાય છે, અથવા અંતઃકરણના માધ્યમથી જ્યારે તે પિતાને અહં અને ઇદં બંને રૂપમાં વિભક્ત થતી પ્રતીત થાય છે, ત્યારે તે જ્ઞાન કહેવાય છે. બંને વિષયમાં તે ચેતના વિષયકાર હોય છે. અંતર કેવળ એટલું જ છે કે પ્રથમ ચેતનાને વિષય બહાર છે; અને બીજી ચેતનાને વિષય અંદર છે અર્થાત્ તે અક્ષય ખજાને છે. બાહ્ય કે અત્યંતર વિષયમાં ચેતનાનું વિષયાકાર હોવું તે “જ્ઞાન” કહેવાય છે. ચેતના જ્યારે એક ઇંદ્રિયનું અવલંબન છેડીને બીજી ઇંદ્રિયનું અવલંબન લે છે ત્યારે પિતાના ઉપગને બદલે છે. ત્યારે તે એક પળ-ક્ષણને માટે નિર્વિષય બને છે. પહેલી ઇંદ્રિયને વિષય છૂટી જાય છે, અને બીજી ઇંદ્રિયના વિષયને હજી ગ્રહણ કર્યો નથી તેવી મધ્યવતી તે ક્ષણ નિર્વિષય હોય છે. ચેતના જે સમયે નિર્વિષય હોય છે તે ઉપયોગને “દર્શન કહે છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કર્મ રહસ્ય લેતૃત્વના પક્ષમાં ચેતના ગૃહીત વિષયમાં તન્મય થઈ જાય છે. ત્યારે અહ, ઈદંની પ્રતીતિ થાય છે. કેવળ રસાનુભૂતિ હોય છે તેથી તેમાં દર્શન ઉપગ જ પ્રધાન હેય છે. બાહ્ય વિષયેને ભગ તે ઉદાહરણ છે. અહીં સ્કૂલ રૂપે અહં ઈદંની પ્રતીતિ ભલે ના હોય છતાં તે કઈ રૂપે ત્યાં ઉપસ્થિત હોય છે. તેથી બાહ્ય વિષયેનું ક્ષેતૃત્વ જ્ઞાને પગમાં ગર્ભિત છે. દર્શને પગ નથી તેની અપેક્ષાએ દર્શનઉપયોગ અતિ સૂક્ષ્મ છે. તેમાં બાહા અંતર વિષયને કે કઈ કલ્પનાને આકાર પ્રતિબિંબિત થતું નથી. કેવળ રસાનુભૂતિ હોય છે. નિર્વિષય તથા શૂન્ય ચિત્તપ્રકાશ તે સમયે પ્રતીતિનો વિષય બને છે. તે પણ સમજવા માટે કહેવામાં આવે છે. વાસ્તવમાં ત્યાં વિષય કે વિષયને કઈ ભેદ નથી. વિષયાકાર થવાથી જ્ઞાન સાકાર બને છે. અને નિર્વિષય હોવાથી દર્શન નિરાકાર હોય છે. વિષયથી વિષયાંતર થવાથી જ્ઞાન સવિકલ્પ છે. અને દર્શન તેનાથી નિરપેક્ષ હેવાથી નિર્વિકલ્પ છે. કાળું, પીળું આદિ વિશેની પ્રતીતિથી જ્ઞાન સવિશેષ છે, અને નિર્વિષય હોવાથી દર્શન નિર્વિશેષ છે. અહં ઈદના રૂપમાં વિષયને પિતાનાથી પૃથફ સ્થાપિત કરીને જેવાથી જ્ઞાન બાહ્યજ્ઞાનપ્રકાશ છે. અને કેવલ ચિત્ત-પ્રકાશ માત્રની અદ્વૈત – એકરૂપ પ્રતીતિ હેવાને કારણે દર્શન અંતરજ્ઞાનપ્રકાશ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ચિન્માત્ર – ચેતના છે, તેથી દર્શન ઉપગ જ વાસ્તવમાં આત્મદર્શન અથવા આત્માનુભૂતિ છે. ભેતૃત્વ પક્ષમાં એ આત્માને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ ચિંગ-ઉપયોગ ભેગ છે. ધ્યાનની અવસ્થામાં હું આત્માનાં દર્શન કરી રહ્યો છું. તેમાં જે આત્મદર્શન થાય છે તે આત્મદર્શન નથી પણ કલ્પના છે તેથી તે જ્ઞાને પગ છે, પણ દર્શનેપગ નથી. ૪. યોગ પ્રસંગચિત ઉપગનું કથન કરવામાં આવ્યું છે. છતાં કર્મ તથા ક્રિયાના પક્ષમાં ગ જ પ્રધાન છે, ઉપગ તેની પૃષ્ઠભૂમિમાં રહે છે. જ્ઞાતૃત્વ તથા ભેતૃત્વનું ગ્રડણ અહીં કર્મના રૂપમાં કરવામાં આવ્યું છે. જાણવાના કે અનુભવના રૂપમાં કરેલું નથી. સમગ્રને યુગપત્ જાણવું કે આત્માને અનુભવ કરે તે જ્ઞાતૃત્વ તથા ભેતૃત્વ છે છતાં કર્મના પ્રકરણમાં જે જ્ઞાતૃત્વ તથા લેતૃત્વને ગ્રહણ કરવામાં આવ્યા છે તે પ્રવૃત્તિરૂપ છે. સમગ્રને પ્રતિબંધ લગાવીને જાણવું તે માત્ર જ્ઞાતૃત્વભાવ નથી પણ જ્ઞાતૃત્વ કિયા છે. કારણ કે એ પ્રકારના જ્ઞાનના વિષયની સંક્રાન્તિ સ્વાભાવિક છે. તે પ્રકારે ઈષ્ટાનિષ્ટનું Àત કરીને ગ્રહણ–ત્યાગ કરવું તે ક્ષેતૃત્વ માત્ર નહિ હોવાથી તે ક્ષેતૃત્વ કિયા છે. કતૃત્વની જેમ એ બંને કિયાએ વાસ્તવમાં પ્રવૃત્તિરૂપ છે. તેથી તેમાં ગની પ્રધાનતા છે. “ગ” શબ્દને વ્યુત્પત્તિથી મળતે અર્થ પદાર્થોને પારસ્પરિક સંબંધ છે. ઉપર કહેલાં ત્રણે કાર્યોમાં ચેતનાને સંબંધ કોણેની સાથે હોય છે, તેથી તે “ગ” કહેવાય છે. એ શબ્દનું સૈદ્ધાંતિક લક્ષણ કિયા અથવા પરિસ્પંદન છે. ઉપગના એક વિષયને છોડીને બીજા વિષયમાં રૂપાંતર થવું તે જ્ઞાતૃત્વની ક્રિયા છે. ઇષ્ટ વિષયને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ક રહસ્ય ગ્રહણ કરી અનિષ્ટ વિષયના ત્યાગ કરવા તે ભ્રાતૃત્વના પક્ષની ક્રિયા છે. અને કમે`ન્દ્રિય દ્વારા કામ કરવું તે કતૃત્વ પક્ષની ક્રિયા છે. નેત્રાદિ જ્ઞાનેન્દ્રિય પૂર્વપૂર્વના વિષયાને છોડીને ઉત્તરોત્તર વિષયે પ્રત્યે દોડતી રહે છે તેથી તે ક્રિયારત છે. ચિત્ત નામના અંતઃકરણની નાસભાગનું ચિત્રણ વિગતે પહેલાં આપવામાં આવ્યું છે. તેથી તે ક્રિયારત છે. હાથપગ આદિ કમેન્દ્રિયનું લક્ષણ ક્રિયા કરવાનું છે તેથી તે પણ ક્રિયારત છે. આ પ્રકારે ત્રણ કરણ ક્રિયારત છે. આ ત્રણેની ક્રિયા યાગ કહેવાય છે. આ સર્વાં તેની સ્કૂલ ક્રિયા છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તેનું પરિસ્પ ́દન માત્ર છે. જ્યારે આપણે કઇ વસ્તુને જાણવાના અથવા કરવાને કે ભાગવવાના સંકલ્પ કરીએ છીએ તે સમયે આપણે આપણી ચેતનાની શક્તિના પ્રાણવાયુની સાથે ઉપયોગ કરીએ છીએ. તેની પ્રેરણાથી પ્રાણવાયુ નસનસમાં તથા માંસપેશીઓમાં દબાણુ ઉત્પન્ન કરે છે. આ દખાવ તે કરણમાં વિશેષ પ્રકારે થાય છે, કે જ્યાં તે ક્રિયા કરવી ઇષ્ટ હોય છે. પિરણામે નસામાં તથા માંસની પિડીએમાં કઠોરતા આવી જાય છે. તેના યાગથી તે અગ પેાતાના પ્રતિનિયત કાર્યોંમાં નિયુક્ત થઈ જાય છે. શરીરના કોઈ અગમાં પીડા થવાથી જે પીડા પ્રતીત થાય છે તે પણ વાસ્તવમાં ચેતનાનું પરિસ્પ`દન છે. સમગ્રને યુગપત્ ન જાણવાથી પ્રતિબંધ લગાવીને જાણવું તે માતૃત્વ દૃષ્ટિએ યાગ છે. કારણ કે ઉપયાગ એક Page #134 -------------------------------------------------------------------------- ________________ ચાગ-ઉપયાગ ૧૧૭ વિષયને છેડીને ખીજા વિષય તરફ દોડે છે. સમગ્રનેા યુગપત્ સાક્ષાત્કાર ન કરીને પ્રતિબંધ લગાવવા તે આત્મસાત્ ભાતૃત્વ પક્ષના છે. સમતાપૂર્વક સમગ્ર પ્રત્યે કામ કરવું, એક એક પ્રતિ કામ કરવું તે કતૃત્વ પક્ષના યાગ છે. પ્રતિબંધ લગાવવે તે અંતઃકરણ અથવા સંકલ્પનું કામ છે. તેથી અંતઃકરણ જીવિત હોય ત્યારે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા શ્વેતૃત્વ એ ત્રણે બંધનરૂપ છે, તે મરી ગયું હોય ત્યારે નહિ. * * * Page #135 -------------------------------------------------------------------------- ________________ ગવિધાન 9 50 900 ૧. ત્રિકરણ કરણોના (સાધનોના) માધ્યમથી ચેતનાશક્તિનું ક્ષુબ્ધ, ચંચળ, સ્પંદિત અથવા ક્રિયાશીલ થવું તે તેને વેગ કહેવાય છે. જોકે સામાન્ય રીતે જોતાં તેની ચંચળતા કે પંદન જ વેગનું લક્ષણ છે અને તે એક જ પ્રકારનું છે. પરંતુ ક્રિયા અથવા કર્મની અપેક્ષાએ તે ત્રણ પ્રકારનાં છે. જે પ્રકારે કિયાની અપેક્ષાએ તે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ એમ ત્રણ પ્રકારે મનાય છે, તે પ્રકારે કરણની અપેક્ષાએ પણ ત્રણ પ્રકાર મનાય છે. જોકે આ વિવિધ ક્રિયા કે કર્મનું કારણ સામાન્ય રીતે બહિઃકરણ તથા અંતઃકરણ એ બે કહેવાય છે. આગળ જણાવ્યું તેમ વિશેષરૂપે તે ચૌદ છે. છતાં તેને અંતર્ભાવ મન, વચન તથા કાયા એમ ત્રણ છે. મન કહેવાથી મન, બુદ્ધિ, અહંકાર તથા ચિત્ત એ ચારથી પૂર્ણ અંતઃકરણ ગ્રહણ થાય છે. વચન કહેવાથી. જિલ્લાની વાગિન્દ્રિય આદિ તથા કાય કહેવાથી તે ઉપરાંત ચાર કર્મેન્દ્રિયોનું ગ્રહણ થાય છે. જ્ઞાનેન્દ્રિયને અંતર્ભાવ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ યોગવિધાન મનવાળા વિભાગમાં થાય છે. કારણ કે તેના દ્વારા ગ્રહણ કરેલા કે જાણેલા વિષયમાં તેની મનનચિતનરૂપ પ્રવૃત્તિ હોય છે. આ ત્રણે કરણ બે રૂપમાં જોઈ શકાય છે, દ્રવ્યરૂપ તથા ભાવરૂપ. પરમાણુઓથી નિર્મિત નેત્ર લક આદિ દ્રવ્યકરણ છે અને તેને પ્રતિ ચેતનાશક્તિનું જ્ઞાનાત્મક તથા ક્રિયાત્મક જે ઉપયુક્તિ કરણ છે તે ભાવકરણ છે. દ્રવ્યાકરણ તથા ભાવકરણ એ બંને મન, વચન તથા કાયાના ભેદથી ત્રણ પ્રકારે છે. દ્રવ્યમન, દ્રવ્યવચન તથા દ્રવ્યકાય અને ભાવમન, ભાવવચન તથા ભાવકાય. ૨. મન મન અર્થાત્ જ્ઞાનેન્દ્રિયે સહિત પૂરા અંતઃકરણનું ગ્રહણ થવું તે છે, તેથી મનની પહેલાં જ્ઞાનેન્દ્રિયનો વિચાર કરીશું. દ્રવ્યેન્દ્રિયે તથા ભાવેદ્રિ એમ બે પ્રકારે જ્ઞાનેન્દ્રિય છે. પરમાણુઓથી નિર્મિત નેત્રગલક આદિ દ્રવ્યક્તિ છે. તેની પાછળ જેવા જાણવાવાળી ચેતનાશક્તિ ભાવેન્દ્રિય છે. તેને ઉલેખ જ્ઞાને પગના અધિકારમાં કરવામાં આવ્યું છે. દ્રવ્યમન તથા ભાવમન એ મનના બે પ્રકાર છે. આ શરીરમાં હૃદયના સ્થાન પર સૂકમ પ્રાણવાહિની નાડીઓની એક અણદલ.કમલના આકારવાળી ગ્રંથિ છે. યોગદર્શનના આચાર્ય તેને અનાહત ચક કહે છે. જેનાચાર્યોને અભિપ્રાયે તે દ્રવ્યમાન છે. ભાવેન્દ્રિયની જેમ તેની પૃષ્ઠભૂમિમાં રહેલા સંકલ્પ-વિકલ્પ કરવાની તથા મનન કરવાની તે ચેતના Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કર્મ રહસ્ય શક્તિ ભાવમનનું સ્વરૂપ છે. તેનું વર્ણન કર્મકરણવાળા અધિકારમાં કરવામાં આવ્યું છે. પરમાણુઓથી નિર્માણ થયેલું હોવાથી અષ્ટદલ-કમળવાળા તે ચક્રને દ્રવ્યમન કહે છે. અને ચેતનાને તેમાં ઉપગ હોવાથી સંકલ્પન તથા મનનશક્તિ કે ભાવમન છે. જે પ્રકારે મનના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રકારે અંતઃકરણનાં અન્ય ત્રણ અંગેના વિષયમાં પણ કહી શકાય છે. બંને ભ્રકુટિની મધ્યમાં સ્થિત છેડશ દલ-કમલના આકારવાળું આજ્ઞાચક દ્રવ્યબુદ્ધિ છે. તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત નિર્ણય કરવાવાળી શક્તિ ભાવબુદ્ધિ છે. કંઠસ્થાનમાં સ્થિત દ્વાદશદલ કમળના આકારવાળું વિશુદ્ધિ ચક દ્રવ્યચિત્ત છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચિંતન કરવાવાળી શક્તિ ભાવચિત્ત છે. નાભિસ્થાન પર સ્થિત ચતુર્દ લકમલ આકારવાળા મણિપુર ચક્રને આપણે દ્રવ્ય-અહંકારને સ્થાને સમજવું. તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત હું મારું, તું તારું વગેરે દ્રઢ કરવાવાળી શક્તિ ભાવઅહંકાર છે. ૩, વચન દ્રવ્યવચન તથા ભાવવચન એમ બે પ્રકાર છે. કંઠ, તાળવું, જિહવા તેની અભિવ્યક્તિ છે અને કાન દ્વારા શબ્દ સંભળાય છે તે દ્રવ્યવચન છે. તેનું કારણ એ છે કે જે કંઠ, તાળવું તથા જિહવા દ્વારા આ અભિવ્યક્તિ થાય છે તે પરમાણુઓ દ્વારા નિર્માણ થવાનું કારણ દ્રવ્યાત્મક જ છે. તેનાં સ્પંદને દ્વારા સાંભળવા-જાણવા તે શબ્દ વર્ગણા નામની કોઈ વિશેષ જાતિના પરમાણુઓથી નિમિત છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ચોગવિધાન અંતર્જલ્પ તથા બહિ૪૫ એમ દ્રવ્યવચન બે પ્રકારનાં છે. બહારથી બેલાતા તથા સંભળાતા બહિપ છે, અને અંદરમાં બેલાતા તથા સંભળાતા અંતજ ૫ છે. બહિ જંપ પ્રસિદ્ધ છે, અંતજલપ સર્વપ્રસિદ્ધ નથી છતાં તેની પ્રતીતિ આબાલવૃદ્ધ સૌને થાય છે. આપણે અંતરમાં મન દ્વારા નિરંતર કંઈ ને કંઈ જપતા જ – બેલતા જ હોઈએ છીએ. ત્યાં બોલવા કે વાત કરવાવાળું આપણું અણું હોય છે અને સાંભળવાવાળું ઈદ હોય છે. એ બંને અંત:કરણ છે તેથી તેના દ્વારા બેલાતા કે સંભળાતા શબ્દ અંતર્જલ્પ છે. ભાવવચન એ મનનો વિકલ્પ છે, જેની પ્રેરણાથી કંઠ, તાળવું વગેરે ક્રિયાશીલ બને છે. મનનું આ વિકલ્પન બહારમાં પ્રગટ કરવું તે દ્રવ્યવચનને ઉદ્દેશ છે. જે વિકલ્પ હોય છે તેવું વચન નીકળે છે. જે તે વિક૯પ સત્ય હેય તો વચન સત્ય નીકળે છે. અને જે વિકલ્પ અસત્ય હોય છે તે વચન પણ અસત્ય નીકળે છે. એ પ્રકારે વિક૯પ સત્યઅસત્યરૂપ મિશ્ર હોય છે, તે વચન પણ તેવાં મિશ્રિત હોય છે. જે વિકલ્પ બંનેથી રહિત હોય છે તે વચન પણ તેવા મિશ્રિત ભાવથી રહિત હોય છે. ચેતનાના ઉપયોગરૂપ હોવાથી વચનવિષયક આ વિકલ્પ જ ભાવવચન કહેવાય છે. ૪, કાય જે પ્રકારે મનના પ્રકરણમાં જ્ઞાનેન્દ્રિયેના અંતર્ભાવ હોય છે તે પ્રકારે કાયના પ્રકરણમાં કર્મેન્દ્રિયેના અંતર્ભાવ હોય છે. જ્ઞાનેન્દ્રિયની જેમ કર્મેન્દ્રિય દ્રવ્યરૂપ તથા ભાવરૂપ બે પ્રકારે હોય છે. પરમાણુઓથી નિર્માણ થયેલા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કમરહ હોવાને કારણે હાથપગ આદિ દ્રવ્યાત્મક જ છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચેતનાની તે યેગશક્તિ ભાવાત્મક છે. તેના દ્વારા તે સર્વ ચેષ્ટા કરે છે. શરીરનું ક્રિયાશીલ અંગ હેવાથી તે કાયમાં ગર્ભિત છે. કર્મેન્દ્રિની જેમ દ્રવ્યાત્મક જ્ઞાનેન્દ્રિય અને દ્રવ્યાત્મક અંતઃકરણ પણ શરીરનાં જ અંગ છે. તેથી તે ગ્રહણ થાય છે. દ્રવ્યેન્દ્રિયે તથા દ્રવ્યઅંતઃકરણ પણ દ્રવ્યકામાં સમાય છે. તેમાં એ વિશેષતા છે કે ઉપગાત્મક હેવાને કારણે તેના ભાવાત્મક પક્ષમાં એ વિશેષતા છે કે ઉપગાત્મક હેવાને કારણે તેને ભાવાત્મક પક્ષમાં કાયમાં ગ્રહણ હેવું સંભવ નથી. તે પ્રકારે પરમાણુઓથી નિર્મિત કર્મેન્દ્રિ જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણ એ સવે કાયમ અંતર્ગત છે. તે સર્વથી યુક્ત પરમાણુઓથી નિર્મિત શરીર દ્રવ્યકાય છે, અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચેતનાની તે યોગશક્તિ ભાવકાય છે, તેના દ્વારા શરીર તથા તેનાં સર્વ અંગોપાંગ ચેષ્ટા કરે છે. કાય તથા તેનાં અંગોપાંગોની ચેષ્ટા હાથપગ વગેરેની ક્રિયાઓ પ્રસિદ્ધ છે જિલ્લા તથા વાગિન્દ્રિયની ચેષ્ટા ખાતાં તથા બેલતાં આમતેમ હાલે છે તે ભાવકાયની ચેષ્ટામાં ગતિ કરી શકાય છે. પરંતુ તેના દ્વારા પ્રગટ થતા શબ્દોને આપણે કાય નહિ કહી શકીએ. કારણ કે તેનું વિધાન દ્રવ્ય વચનના રૂપમાં આવ્યું છે. તે પ્રકારે નેત્રપુટના મેનમેષ અથવા ડોળા પૂતળીનું આમતેમ ફરવું ભાવકાયની ચેષ્ટામાં ગર્ભિત છે. તેના દ્વારા જે કાળા પીળા રંગ ગ્રહણ થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ગવિધાન ૧૨૩ તે ભાવકાય નથી. તે પ્રકારે ત્વચાનું ફરકવું કે ધ્રુજવું ભાવકાયની ચેષ્ટામાં સમાય છે, તેના દ્વારા થતી શીત-ઉષ્ણ વગેરે પ્રતીતિઓ નહિ. મન તથા અંતઃકરણનું વિષયાંતર કે વિકલ્પાંતર થવાની જે ક્રિયા છે તેનું ગ્રહણ પણ અહીં થઈ શકતું નથી. તેને અંતર્ભાવ ભાવમનમાં કરવામાં આવ્યું છે. પરમાણુઓથી નિર્મિત શરીર તથા તેનાં સર્વ અંગે પાંગ દ્રવ્યકાય છે તથા તે સર્વ અંગે પાંગની હાલવા-ચાલવાની સર્વ કિયા ભાવકાય છે. દ્રવ્યમન, દ્રવ્યવચન, દ્રવ્યકાય એ ત્રણે પરમાણુઓની રચના છે, ક્રિયા નથી. તે વેગનું કારણ છે પણ પિતે યુગ નથી. જે પ્રકારે નેત્ર રૂપ ગ્રહણવાળા જ્ઞાનેપગનું કરણ – સાધન છે, પરંતુ સ્વયં ઉપગ નથી. ચેષ્ટારૂપ હોવાને કારણે ભાવમન, ભાવવચન, ભાવકાય તે ત્રિવિધ વેગ છે, મન, વચન તથા કાયામાં કર્મવિધાનનાં ચૌદ કરો તેમાં ગ્રહણ થઈ જાય છે. સંક્ષેપમાં ત્રણ છે, વિસ્તારથી ચૌદ છે. તેથી શાસ્ત્રોમાં ત્રણ વેગ પ્રસિદ્ધ છે; મનેયેગ, વચનગ તથા કાયયોગ. સંકલ્પપૂર્વક સમગ્રમાં પ્રતિબંધ લગાવે તે ભાવમનનું કામ છે તેથી તે જીવતું હોય ત્યારે જ્ઞાતૃત્વ, કર્તવ તથા ભેર્જીવ એ ત્રણ પ્રકારનાં કર્તવ્ય-કર્મ બંધનકારી છે, ભાવમન મરી જાય ત્યારે નહિ. Page #141 -------------------------------------------------------------------------- ________________ શરીર કર્મસિદ્ધાંતના પ્રકરણમાં પેગ અને ઉપગ એવી બે શક્તિનું અધ્યયન કરવામાં આવ્યું હતું. તેમાં યોગ મુખ્ય છે કારણ કે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ ક્રિયા જ કર્મનું લક્ષણ છે. સામાન્ય સ્પંદનના રૂપમાં એક હોવા છતાં તે કરણની અપેક્ષાએ મને ગ – ભાવમન, વચનગ – ભાવવચન, કાયાગ – ભાવકાય એમ ત્રણે પ્રકાર છે. કાયને વિચાર અત્રે અપર્યાપ્ત છે. કર્મસિદ્ધાંતના પ્રકરણમાં તેનું ઘણું મહત્વ છે. મન તથા વચનને વિસ્તાર અન્ય પ્રકરણમાં કરવામાં આવ્યું છે. ૧. ત્રિવિધ શરીર વ્યવહારભૂમિકામાં બહારથી દેખાતું આ સ્થૂલ શરીર જ પ્રસિદ્ધ છે. પરંતુ તાત્વિક દૃષ્ટિએ જોતાં તેની અંદર બીજા બે શરીર છે. તે સૂક્ષ્મ હોવાથી દષ્ટિગત નથી ભૂલ શરીરને શાસ્ત્રકારોએ ઔદારિક શરીર કહ્યું છે. તેની અંદર જે બે સૂક્ષમ શરીર વિદ્યમાન છે તેને ઉલ્લેખ તેજસ તથા કાર્મણ એ બે નામોથી કરવામાં આવે છે. જો કે શરીર અર્થાત્ બહારનું સ્થૂલ ઔદારિક શરીર ગ્રહણ થાય છે. પરંતુ Page #142 -------------------------------------------------------------------------- ________________ શરીર ૧૨૫. સિદ્ધાંતમાં પ્રયુક્ત કાય શબ્દ આ ત્રણે શરીરને યુગપત્ ગ્રહણ કરે છે. સ્થૂલ હોવાને કારણે ભલે આ શરીર પ્રત્યક્ષ દેખાય. પરંતુ તાવિક દષ્ટિથી અંદરનાં તેજસ તથા કાર્મણ શરીર તેની અપેક્ષાએ અધિક સત્ય છે. કારણ કે મૃત્યુના અવસર પર આ શરીરને છેડી દઈને જીવાત્મા વિદાય લે છે, પરંતુ સાચા મિત્રની જેમ તેજસ તથા કામણ શરીર તેને સાથ છોડી દેતું નથી. અને ભવે-- ભવ સુધી તે સાથ નિભાવે છે. જ્યાં સુધી જીવાત્મા સ્વયં તેને છોડવાનું કહેતા નથી ત્યાં સુધી તે બંને એક ક્ષણને માટે પણ તેની સેવા છોડતાં નથી. ૨. પરમાણુ - ત્રણ શરીરનું અધ્યયન કરતા પહેલાં સર્વ પ્રથમ જેનાથી શરીરનું નિર્માણ થાય છે તે દ્રવ્યનું અધ્યયન કરીશું, જેને ઉલેખ પરમાણુના નામથી કરવામાં આવ્યું છે. આ વિશ્વમાં જડ અને ચેતન બે પદાર્થો છે. ચેતન દ્રવ્યને ઉલ્લેખ અલગ કરવામાં આવ્યું નથી છતાં જ્ઞાન તથા ચેતનશક્તિના રૂપમાં અથવા આત્મા તથા જીવાત્માના રૂપમાં તેનું કથન પ્રસંગોચિત કરવામાં આવ્યું છે અને આગળ પણ, કરવામાં આવશે. જે જડ દ્રવ્ય છે તે અત્રે પ્રસ્તુત છે. દ્રવ્યને નાનામાં નાને ભાગ પરમાણુ કહેવાય છે. સંખ્યામાં અનેક હોવા છતાં સર્વ પરમાણુ એક જાતિના હોય છે. પરસ્પર સંક્ષિણ કે સંબંધ થવાથી તે સૂક્ષ્મ તથા સ્થૂલ સ્કંધ બને છે. તેમાં જાતિભેદ હવે સ્વાભાવિક છે. જગતમાં પૃથ્વી, અપ (પાણી), તેજ તથા વાયુ આ ચાર ભૂત Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ કમરહસ્ય પ્રસિદ્ધ છે. જેના સંગથી સમસ્ત દષ્ટ પદાર્થોનું નિર્માણ થાય છે. આ ચારે ભૂત-પદાર્થો મૂળમાં પરમાણુ નામના એક જ જાતિના છે. તથા વ્યવહારભૂમિ પર (કપરૂપે) જાતિભેદ પ્રત્યક્ષ છે. ૩. વગણું - આ ચાર ભૂત પરમાણુઓથી બનેલા છે. તેમની સ્વતંત્ર સત્તા નથી. સાક્ષાતરૂપે પરમાણુઓથી બનેલા નથી પણ પરંપરાથી બને છે. પરમાણુઓના વેગથી સર્વ પ્રથમ એક પ્રકારને સૂક્ષ્મ સ્કંધ (molecule) બને છે જેને શાસ્ત્રમાં સ્કંધ કહેવામાં આવે છે. એવી અનેક વર્ગમાં વિજ્ઞાન જેને મેલિયૂલ કહે છે તે યોગથી પૃથ્વી આદિ અન્ય ભૂત બને છે. એ ભૂતના યોગથી સકળ પદાર્થો બને છે. જે કે પરમાણુ એક જ જાતિના હોય છે, પરંતુ તેને યેગથી જે વર્ગણું બને છે તેમાં જાતિભેદ ઉત્પન્ન થાય છે. તેનું વિસ્તૃત વર્ણન પદાર્થવિજ્ઞાન અથવા કર્મસિદ્ધાંત નામના પુસ્તકમાં કરવામાં આવ્યું છે. વર્ગણ નામને આ સૂક્ષ્મ સ્કંધ પાંચ પ્રકારને છે. આહારવર્ગણ, ભાષાવર્ગણા, મને વર્ગણ, તેજસ વર્ગણ તથા કામણવર્ગણા, એ પાંચે ઉત્તરોત્તર સૂક્ષમ છે. આહારવણ તે પાંચમાં અતિ સ્થૂલ છે. તેમ કમમાં વર્ગણ અધિક અધિક સૂક્ષમ થતી જાય છે. સર્વથી અધિક સ્કૂલ આહારક વર્ગણુઓના સંલેષથી દારિક શરીર બને છે. તેથી ત્રણે શરીરમાં તે અધિક સ્થૂલ છેપૃથ્વી આદિ જે ચાર ભૂતેને ઉલેખ પહેલાં કરવામાં આવ્યું છે તે પણ વાસ્તવમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શરીર આહારક વર્ગણાઓથી નિર્મિત હેવાને કારણે ઔદારિક શરીર છે તેમાં સ્વતંત્ર કંઈ નથી. ભાષાવર્ગણાના વેગથી શબ્દ અથવા દ્રવ્યવચનનું નિર્માણ થાય છે. તેથી ઔદારિક શરીરની અપેક્ષાએ તે સૂક્ષમ છે. મને વર્ગણાઓથી નિર્મિત હેવાને કારણે દ્રવ્યમન વચનની અપેક્ષાએ સૂક્ષ્મ છે. તેજસ વર્ગણના યોગથી તેજસ શરીર તથા કાશ્મણ વર્ગણાઓના વેગથી કાર્પણ શરીર બને છે. તેથી તે બંને અત્યંત સૂક્ષ્મ છે. આ બે શરીરની વિશેષતાઓને જાણવાને માટે આપણે તેની મૂળભૂત એ બે વણુઓનું અધ્યયન કરવું પડશે. ૪. તેજસ શરીર તેજસ શરીર તથા તેના કારણભૂત તેજસ વર્ગણાનું લક્ષણ શાસ્ત્રોમાં અતિ ગૌણ છે તથાપિ વિજ્ઞાનની દષ્ટિસાક્ષીએ તેને અભ્યાસ થઈ શકે છે. વિજ્ઞાનની દૃષ્ટિથી તેજસ વર્ગણને આપણે વીજળીની શક્તિયુક્ત (ઇલેકટ્રોનિક મલિક્યુલ) કહી શકીએ. તેજસ શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ ગ્રહણ કરવાથી પણ એ અર્થ સમજાય છે. કારણ કે તેજના અર્થમાં અગ્નિની જાતિના સર્વ પદાર્થો ગભિત છે. જેમ અગ્નિ દીપકના વેગથી પ્રકાશ, કેલસાના વેગથી ગરમી અને વરાળના વેગથી કિયા ઉત્પન્ન કરે છે તે પ્રકારે વીજળી પણ બબ – ગળાના યેગથી પ્રકાશ, હીટર, કીટલી, પ્રેસ જેવાં ઉપકરણના વેગથી ગરમી વળી પંખા તથા મેટરના વેગથી કિયા ઉત્પન્ન થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કર્મ રહસ્ય આ જાતિની વર્ગણાઓના સંગથી કાર્ય થતું હોવાને કારણે તેજસ શરીરમાં ત્રણે શક્તિઓ હાવી સ્વાભાવિક છે. જેને પ્રભાવ આપણે ઔદારિક શરીરમાં નિત્ય અનુભવીએ છીએ. તેજસ શરીરને આપણે વિજ્ઞાનની ભાષામાં વીજળીનું શરીર (ઈલેકિટ્રકલ બડી) કહીએ છીએ. જોકે શાસ્ત્રોમાં આ શરીરનું લક્ષણ કેવળ ઔદારિક શરીરમાં કાન્તિ કરવાનું છે, તથાપિ ઉપલક્ષણથી તેનાં ત્રણ કાર્યો ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ ઔદારિક શરીરની ત્વચા પર જે કાતિ અથવા ચમક પ્રત્યક્ષ કરે છે, પેટની અંદર ઉદાગ્નિ (પાચન શક્તિ)ને અનુભવ કરીએ છીએ તેના વેગથી આમાશયમાં ભેજન પચે છે. અને રક્તસંચારના માધ્યમથી જેના દ્વારા નસેનસમાં ઉષ્મા બની રહે છે. જે પ્રકારે કાન્તિ તેજસ શરીર દ્વારા હોય છે, તે પ્રકારે તે ઉગ્યા પણ તેજસ શરીરનું કાર્ય છે. તેના અભાવમાં મૃત શરીરમાં કાન્તિ કે ઉમા રહેતી નથી. આ પ્રકારે ગવાળા પૂર્વ અધિકારમાં કથિત શરીરનાં અંગોપાંગની વિવિધ ક્રિયાઓ પણ તેજસ શરીરનું કાર્ય છે એમ સિદ્ધ ચેતનાના વેગથી તૈજસ શરીર પ્રાણવાયુને નસેનસમાં પહોંચાડે છે. તેના દ્વારા માંસપેશીઓ અથવા સ્નાયુઓ (muscles)માં કઠોરતા ઉત્પન્ન થાય છે, જેના ફળરૂપે હાથ, પગ વગેરે ક્રિયા કરે છે. ભાર ઉપાડતી વખતે હાથના સ્નાયુઓ, ચાલતી વખતે જંઘાના સ્નાયુઓ કડક થાય છે તે અનુભવયુક્ત છે, આ સર્વ કાર્ય વીજળીના શરીરનું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શરીર યેગી તૈજસ સમુદ્દઘાતની દશામાં જમણે ખભામાંથી જાજવલ્યમાન અગ્નિનું પૂતળું કાઢીને બહારના પદાર્થને ભસ્મ કરી દે છે, તેવું શાસ્ત્રકથન છે. તે પ્રમાણે આતપ તથા ઉદ્યોતથી યુક્ત શરીરનું વર્ણન આવે છે. જેમ કે આગિયા સિવાય પણ પર્વતેમાં અનેક મોટા જતુઓ જોવા મળે છે, કે જેમનાં શરીર ચંદ્રના પ્રકાશની જેમ ચમકે છે. સાગરોમાં અનેક માછલીઓ એવી હોય છે કે જેના શરીરમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે. વળી કઈ માછલીઓ એવી હોય છે કે તેને સ્પર્શ થતાં મનુષ્યના શરીરને વીજળી જેવો આંચક લાગે છે. આ સર્વ લક્ષણે પરથી આ બહારના સ્થૂલ ઔદારિક શરીરની અંદર એક વીજળીના શરીરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કેઈના શરીરમાં તે વધારે હોય છે તે કઈમાં ઓછી. ૫. કાર્પણ શરીર તેજસ શરીરની અંદર તેનાથી સૂક્ષ્મ એક અન્ય શરીર છે જેને શાસ્ત્રોમાં કાર્મણ શરીર કહેવામાં આવે છે. તેનું નિર્માણ કાર્મણની પાંચમી જાતની વર્ગણાઓથી થાય છે. તે અતિ સૂક્ષમ હોવાથી તેનું લક્ષણ કોઈ પણ પ્રકારના ઇંદ્રિયમાર્ગમાં આવવું સંભવ નથી. પરંતુ વિવેક દ્વારા આપણે તેને અભ્યાસ કરી શકીએ તેમ છીએ. આજનું વિજ્ઞાન પણ કઈ પ્રકારે તેમાં સાક્ષી છે. કાર્પણ વગણને આપણે ટેપરેકર્ડરની સાથે સરખાવી શકીએ. આપણે જે કંઈ બેલીએ છીએ તે સર્વ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ કમરહસ્ય જેવું છે તેવું ટેપ ઉપર અંકિત થઈ જાય છે. પરંતુ ટેપની પટમાં તે કંઈ જોઈ શકાતું નથી, તે કેવળ પ્લાસ્ટિકની પટ્ટી માત્ર છે. તેના પર એક સ્તર ચડે છે તે અંકન વાસ્તવમાં આ સ્તર ઉપર થાય છે, ટેપ ઉપર નહિ. ટેપ તે આપણે આંખથી જોઈ શકીએ છીએ તેના પરના સ્તરને જોઈ શકતા નથી તે પ્રમાણે ઔદારિક શરીર આપણને દેખાય છે પરંતુ તેની અંદર રહેલી કામણ વર્ગણાઓના સ્તરને આપણે જોઈ શકતા નથી જેને આપણે કાશ્મણ શરીર કહીએ છીએ. મનથી, વચનથી કે કાયાથી આપણે જે કંઈ સારું બેટું વિચારીએ છીએ, બોલીએ છીએ કે કરીએ છીએ તે સર્વ સંસ્કાર કાર્માણ શરીર નામના આ સ્તર પર અંકિત થઈ જાય છે. વિવાહ જેવા અવસરેમાં ઘરની ભીંત પર કન્યા દ્વારા છાપા દેવામાં આવે છે, તે પ્રકારે આપણું દરેક કર્મ ચિત્તભૂમિ પર અંકિત થતું જાય છે. આ કાર્મણ શરીર વાસ્તવમાં ચિત્તને અક્ષય ખજાનો છે, જેને પહેલાં ઉપ-ચેતના કહેવામાં આવી છે. ઔદારિક શરીરને જેવાથી એ ખ્યાલ નહિ આવે કે કામણ શરીર ક્યાં છે અને તેના પર શું અંકિત થાય છે અને તે કેવા રૂપમાં હોય છે. જેમ કેઈ વિશેષ પ્રસંગે મશીનના માધ્યમથી આપણે ટેપ પર અંકિત થયેલા શબ્દો જેમ છે તેમ સાંભળીએ છીએ તેમ વિશેષ કાળ પ્રાપ્ત થવાથી મન, વચન, કાયાના માધ્યમથી આપણે કામણ શરીર પર અથવા તેમાં બદ્ધ કામણ વર્ગણાઓ પર અંકિત સર્વ કાંઈ જેમ છે તેમ અનુભવ Page #148 -------------------------------------------------------------------------- ________________ શરીર ૧૩૧ કરી શકીએ છીએ. તેના પર જેવા સંસ્કાર અંક્તિ થાય છે તેવા સંસ્કાર આપણે મન દ્વારા વિચારીએ છીએ, તેવું વચન આપણે બેલીએ છીએ અને તેવું જ કામ શરીર દ્વારા કરીએ છીએ. તે જ પ્રમાણે જ્ઞાનેન્દ્રિ દ્વારા આપણે -જાણીએ છીએ અને કર્મેન્દ્રિ દ્વારા આપણે કરીએ છીએ અને અંતઃકરણ દ્વારા આપણે ભેગવીએ છીએ. ભૂત, વર્તમાન તથા ભવિષ્યમાં ત્રણે કાળે આપણાં મન, વચન, કાયાની તથા તેના બાહ્યાભંતર સર્વ અંગેપાંગની, તેની સમસ્ત પ્રવૃત્તિઓની, તેને યેન કે ઉપગની, તેના જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભેતૃત્વની વાહક કે પરિચાલક સર્વ કુછ કાર્મણ નામની એ ઉપચેતના છે. તેજસ શરીરની સમસ્ત કાર્યવાહી તેની પ્રેરણાથી થાય છે. ભલે પિતાની સૂક્ષ્મતાને કારણે ઉપચેતના સ્વભાવી આ કામણું શરીર દશ્યમાન ન હોય, પરંતુ તેનું મહત્ત્વ સર્વોપરી છે. પરમાણુપુંજરૂપ કાર્મણ વર્ગણથી નિર્મિત હોવાને કારણે જે કે દારિક તથા તૈજસ શરીરની જેમ તે જડ છે, તથાપિ મન, વચન તથા કાયના સંસ્કારને ગ્રહણ કરવાને કારણે તે એ પ્રકારે ચેતનવત્ પ્રતીત થાય છે. જેમ શબ્દ વ્યક્ત કરીને શ્રવણપાન કરાવતું ટેપ છે. કર્મણ શરીર જ વાસ્તવમાં અંધકારી છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ કર્મવિધાન htககததககதர்த ல்ஷ்ட தற்ற்ல்ல்த தல்லmostasis ૧ પુનરાવૃત્તિ ભાવાવેગમાં આપણે ઘણું દૂર નીકળી ગયા છીએ તેથી હવે એક વિહંગાવલોકન કરી લઈએ. મન, વચન તથા શરીર દ્વારા જે કંઈ આપણે સંકલ્પપૂર્વક વિચારીએ છીએ, બેલીએ છીએ કે કરીએ છીએ તે આપણું કૃતક કર્મ છે. જેને આપણે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભેતૃત્વરૂપે ત્રણ ભાગમાં સમજી શકીએ છીએ. નેત્રાદિ જ્ઞાનકરણ, હાથપગ વગેરે. કર્મકરણ અને મનબુદ્ધિ વગેરે અંતઃકરણ એ ત્રણ તેનાં સાધન છે, જેને અંતરચેતના પિતાની યોગ-ઉપયોગ શક્તિ, દ્વારા હંમેશા સંચારિત કરતી રહે છે. જેમ નેત્રાદિ જ્ઞાનકરણ ઉપગના ક્ષેત્રમાં સાધન છે, તેમ મન, વચન તથા કાય ગના ક્ષેત્રમાં સાધન છે. તે સર્વ સાધન તથા કરણ દ્રવ્ય તથા ભાવના ભેદથી બે પ્રકારે છે. નેત્રગોલક આદિ રૂપમાં પરમાણુઓ દ્વારા રચિત શરીરનાં અંગોપાંગ દ્રવ્યકરણ છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત અને સંચાર કરવાવાળી ચેતનાની યેગ-ઉપગ શક્તિ ભાવકરણ છે અથવા Page #150 -------------------------------------------------------------------------- ________________ કર્મવિધાન ૧૩૩ ભાવસાધન છે. કાગના ક્ષેત્રમાં ઔદારિક નામવાળું આ સ્થૂલ શરીર દ્રવ્યકરણ છે અને તેની અંદર સ્થિત કાર્પણ નામવાળું સૂક્ષ્મ શરીર જેકે પરમાણુઓનું બનેલું હોવાથી દ્રવ્યાત્મક છે, છતાં કાર્મણ સંસ્કારને ગ્રહણ કરવાની શક્તિયુક્ત હોવાથી તે ભાવકરણના રૂપે ગ્રહણ થાય છે. અર્થાત્ ઔદારિક શરીર દ્રવ્યકાય છે અને કાશ્મણ શરીર ભાવકાય છે. ૨. ત્રિવિધ કર્મ કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કાર્મણ નામવાળું આ ભાવશરીર જ સર્વપ્રધાન છે, તેથી તેને દષ્ટિમાં રાખીને એક વાર કર્મનું પુનઃ અધ્યયન કરવું આવશ્યક છે. જે પ્રકારે અધ્યાત્મના ક્ષેત્રમાં કર્મની જાતિઓની અપેક્ષાએ જ્ઞાતૃત્વ આદિના ભેદથી કૃતક કર્મ ત્રણ પ્રકારનું માનવામાં આવે છે તે પ્રમાણે કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કારણ-કાર્ય-સંબંધની અપેક્ષાએ કર્મ ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નિકર્મ એમ ત્રણ પ્રકારે માનવામાં આવે છે. મન, વચન, કાયાના વેગથી થવાવાળી જ્ઞાતૃત્વ, કતૃત્વ કે ભેતૃત્વ રૂપ ત્રિવિધ પ્રવૃત્તિ કર્મ શબ્દને સામાન્ય અર્થ છે. તે પ્રવૃત્તિ જ્યારે કષાય અથવા રાગદ્વેષથી યુક્ત હોય છે ત્યારે તેને ભાવકર્મ કહેવામાં આવે છે. કાશ્મણ નામથી પ્રસિદ્ધ જે સૂક્ષમ શરીરને પરિચય અગાઉ આપે છે તે દ્રવ્યકર્મ કહેવાય છે અને બહારનું સ્થૂલ ઔદારિક શરીર નકર્મ કહેવાય છે. ૩. દ્રવ્યકર્મ કર્મણ જાતિની જે વણાઓ દ્વારા કાર્યણ નામની ભાવેકાયાનું નિર્માણ થાય છે તે પરમાણુઓથી નિર્માણ થતી Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કમરહસ્ય હોવાથી જડ છે તથાપિ ચેતના તે કર્મસંસ્કારને ગ્રહણ કરવાને સમર્થ હોવાને કારણે ચેતન સરખી છે. એ વર્ગએથી નિર્મિત થતી હોવાને કારણે કામણ શરીરના તે કર્મની સાથે એ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે કે વ્યાવહારિક ક્ષેત્રમાં તે બંનેને પૃથક કરવાં સંભવ નથી. એ કહેવાની આવશ્યકતા નથી કે મન, વાણું કે શરીર દ્વારા આપણે સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં દરેક સમયે કંઈ ને કંઈ કરીએ છીએ. તે સમયે જે કર્મવર્ગણએ ગ્રહણ થાય છે તે આસવ કહેવાય છે. તે સંસારના બંધનરૂપે પરિણમે છે. “વાર્મ ચોળ ર આશ્રવ ” આશ્રવ અથવા કર્મપ્રવૃત્તિના સંસ્કારને સંગ્રહ કરવાને માટે પ્રકૃતિ પ્રત્યેથી કોઈ સાધન પ્રાપ્ત ન થયું હેત તે કાર્ય કરવાની ક્ષણ ચૂકી ગયા પછી તેની સાથે કર્મ પણ સર્વથા નાશ થઈ જાત. અને આપણે કઈ પ્રકારના બંધનમાં. આવત નહિ. જે કદાચ એવું બને તે જગતનાં સર્વ પ્રાણી સર્વથા નિર્ભય, નિશ્ચિત અને સ્વછંદ બની જાત. ન્યાયનીતિ જેવી વસ્તુ શેષ ન રહેત. એક એક વ્યક્તિ સારા જગતને નાશ કરવા તત્પર થઈ જાત. તેથી આપણે પ્રકૃતિને અનુગ્રહ માનવે જોઈએ કે તેણે કૃતક કર્મોના સર્વ સંસ્કારેને સંગ્રહ કરવાનું ન ઈચ્છવા છતાં પ્રત્યેક પ્રાણીને પિતાના તરફથી કામણ શરીર નામનું એક એવું સાધન પ્રદાન કર્યું છે કે તેના દ્વારા કરેલા સારાનરસા સર્વ કર્મસંસ્કારે કંઈ જ પ્રયત્ન કર્યા વગર સ્વયં અંકિત થતા રહે છે. અને યથા સમયે ઉદય આવીને તેને યાદ આપે છે કે તે કોઈ Page #152 -------------------------------------------------------------------------- ________________ કર્મવિધાન ૧૩૫ સમયે આવું કાર્ય કર્યું હતું તેની આ સજા કે દંડ તને મળી રહ્યાં છે. જે પ્રકારે દંડ પ્રાપ્ત થતાં જીવ રડે છે તેમ કર્મ કરતી વખતે જે વિચાર કરે તે અંદર સ્થિત પ્રકૃતિ તારા પ્રત્યેક કર્મનું નિરીક્ષણ કરતી રહે છે અને તેને હિસાબ રાખે છે. તે જાણવાથી તારી સર્વ પ્રવૃત્તિ અનુશાસિત થઈ જાય છે. વિશ્વવિધાતાની વિધિ અચળ છે. મનુષ્ય, દેવ, ઇંદ્ર, ઘરણે, કોઈ પણ તેની નજર બહાર રહી શક્તા નથી, કે બચી જવા પામતા નથી. વાસ્તવમાં એ જ જગવ્યાપી મહાશક્તિ કે તત્ત્વ છે. જેને વૈદિક કવિઓએ વરુણદેવ, યમરાજ અથવા ધર્મરાજાના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. જગતની સર્વ કર્મવ્યવસ્થાના ધાતા-વિધાતા તથા શાસક બનાવીને આપણને તેવી શ્રદ્ધા કરાવી છે. બહારનું આ સ્થૂલ શરીર રહે કે ના રહે, પરંતુ મરતાં કે જીવતાં દરેક સમયે જીવની સાથે તે રહે છે અને તેની સર્વ કાર્યવાહીનું સૂક્ષમ નિરીક્ષણ તથા પરીક્ષણ કરતું રહે છે. તેથી જડ હોવા છતાં તે ચેતનરૂપ – ચિદાભાસી છે, જ્ઞાનમય છે. ચેતનાની તે પ્રવૃત્તિઓ પ્રત્યે તે કાર્ય અને કારણરૂપ છે. કર્મના સંસ્કારોને ગ્રહણ કરીને સ્થિત રહે છે તેથી તે તેનું કાર્ય છે. તે પ્રકારે યથાસમય ફળાદાન દઈને પુનઃ જીવને તે પ્રકારે કર્મ કરવા માટે ઉત્તેજિત કરે છે અને ઈચ્છાઓ કે અનિચ્છાએ જીવને તેની પ્રેરણાથી કર્મ કરવું પડે છે તેથી તે તેની સર્વ પ્રવૃત્તિનું કારણ છે. કર્મપ્રવૃત્તિ દ્વારા કાર્મણ શરીર પર સંસ્કારનું અંકિત થવું અને થોડા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ કમરહસ્ય સમય પછી તે અંક્તિ થયેલા કર્મોનું જાગ્રત થવું, અને તેની પ્રેરણાથી જીવનું પુનઃ કર્મોમાં પ્રવૃત્ત હોવું–આવું એક ચક અનાદિકાળથી ચાલે છે. જ્યાં સુધી જીવ ગુરુકૃપા દ્વારા કર્મની આ કાર્યકારણ વ્યવસ્થાને અનુભવ કરીને કર્મોથી વિરક્ત નહિ થાય ત્યાં સુધી એ ચક ચાલુ રહેશે. જેકે કર્મ વાસ્તવમાં ચેતનપ્રવૃત્તિનું નામ છે, છતાં તેનું કાર્ય તથા કારણે હોવાથી કામણ શરીર ઉપચારથી કર્મ કહેવાય છે. તેમાં વિશેષતા એ છે કે ચેતનપ્રવૃત્તિની જેમ એ ભાવાત્મક ન હોવાથી અને પરમાણુઓથી નિર્મિત હોવાને કારણે દ્રવ્યાત્મક છે. તેથી તેનું દ્રવ્યકર્મ' નામ સાર્થક છે. ૪. કર્મ જે પ્રકારે કાર્યમાં કારણને, અને કારણમાં કાર્યને ઉપચાર કરીને કાર્મણ શરીરને “દ્રવ્યકર્મ કહે છે તે પ્રકારે બહારના આ સ્થૂલ ઔદારિક શરીરને પણ આપણે કર્મ' કહી શકીએ છીએ. છતાં સર્વ પ્રવૃત્તિઓનું પ્રધાન કારણ હોવાથી અથવા જ્ઞાનેન્દ્રિય આદિ સર્વ કારમાં તેનું અસ્તિત્વ હોવાથી તે કર્મ છે. તથાપિ કામણ શરીરની જેમ તે કર્મોના સંસ્કારોને ગ્રહણ કરવામાં સમર્થ નથી. તેથી તેને સાક્ષાત્ કર્મ ન કહેતાં કર્મ (કર્મને સહાયક) અથવા કિંચિત્ કર્મ કહે છે. જોકે ઔદારિક શરીર કહેવાથી કેવળ ચેતનપ્રવૃત્તિને કારણે આ સ્થૂલ શરીર ગ્રહણ થાય છે. છતાં પણ તાત્વિક દ્રષ્ટિથી જોતાં જગતમાં સ્થૂલ અથવા સૂક્ષ્મ જે કંઈ દશ્યમાન Page #154 -------------------------------------------------------------------------- ________________ કર્મવિધાન ૧૩૭ છે તે સર્વ તેમાં ગર્ભિત છે. કારણ કે સર્વ દશ્યમાન પદાર્થ છે તે સર્વે કાં તે આજે કેઈનું શરીર છે અથવા પહેલાં કોઈનું શરીર હતા. જીવાત્મા દ્વારા ત્યજાયેલા એ સર્વ ભૌતિક અથવા જડ પદાર્થોના રૂપમાં ગ્રહણ કરે છે. પરંતુ તેને પૂર્વ ઇતિહાસ જેવાથી પત્તો લાગે છે કે તે સર્વે પહેલાં કેઈ ને કોઈ શરીર અવશ્ય હતા. જેમ કે લાકડું, ગાદી, ફર્નિચર વગેરે વનસ્પતિનાં મૃતક શરીર છે. અને મહેલ, મકાન, કે મશીન, આભૂષણ, વસ્ત્ર, પેટ્રોલ વગેરે સર્વ પૃથ્વીકાયનાં મૃત શરીર છે. આ પ્રકારે પંચભૌતિક નામથી પ્રસિદ્ધ જે કઈ પદાર્થ આપણું જીવનમાં પ્રાપ્ય છે તે સર્વે જીવતા શરીરની જેમ શરીર છે. જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રહણ કરેલાં હોવાથી તેના સંગ તથા વિયેગને લીધે આપણી સર્વ પ્રવૃત્તિઓને પ્રારંભ થાય છે તેથી આપણી પ્રવૃત્તિઓ કારણ છે. અને પ્રવૃત્તિઓ કારણ હોવાથી કર્મ છે. પરંતુ કર્મ હોવા છતાં પણ સંસ્કારને સંગ્રહ કરવામાં અસમર્થ હોવાથી અને કર્મ કિંચિત્ કર્મ કહેવાય છે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભાવકર્મ ( ૧૧ થી - S waya essesses - R ૧. સકષાય-અકષાય મન, વચન તથા કાયાના વેગથી થતી જ્ઞાતૃત્વ, કતૃત્વ તથા ભેતૃત્વરૂપ આપણું સર્વ પ્રવૃત્તિઓને “કર્મ” કહેવામાં આવે છે. સામાન્ય દૃષ્ટિથી જોતાં આ કર્મ અવશ્ય છે, પરંતુ કર્મસિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તે પ્રધાન કમ નથી. એનું કારણ એ છે કે સ્વયં કર્મરૂપ હોવા છતાં એ જીવને માટે બંધનકારી નથી. તત્ક્ષણ સમાપ્ત થઈ જવાને કારણે તેના દ્વારા બીજ-વૃક્ષ ન્યાયયુક્ત પૂર્વોક્ત સંસ્કારપરંપરાનું નિર્માણ થતું નથી. સંસ્કારપરંપરાનું કારણ વાસ્તવમાં પ્રવૃત્તિ નથી પણ તે કષાય કે સ્વાર્થ છે, જેની પ્રેરણાથી વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. જે પ્રકારે ધૂળમાં રમવાથી કપડાં પર ધૂળ અવશ્ય ચૂંટે છે; પરંતુ જો કપડું પરસેવાથી ભીનું ન હોય તે સૂકા કપડાં પર પડેલી ધૂળ ચુંટતી નથી, એ પ્રકારે મન-વચન-કાયાની પ્રવૃત્તિથી કમ અવશ્ય થાય છે ખરું, છતાં જે ચિત્તમાં કષાયની કે સ્વાર્થની કાલિમાં નહિ હોય તે ચિત્તભૂમિ પર અથવા કામણ શરીર પર તેના સંસ્કાર અંકિત થતા નથી. કદાચ થાય તે પણ એટલા Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ભાવકર્મ શિથિલ હોય છે કે તરત જ વિલીન થઈ જાય છે. જેમ પરસેવાવાળા કપડા પર ચૂંટેલી ધૂળ કપડાને મેલું કરે છે તેમ કષાય અથવા સ્વાર્થરંજિત ચિત્તની સાથે તાદામ્ય થવાથી તે પ્રવૃત્તિઓને સંસ્કાર ચિત્તને મેલું કરે છે. પછી સોડા કે સાબુના પ્રયોગ વગર કપડાનો મેલ જ નથી તે પ્રકારે વિવેક કે સાધના વગર ચિત્તગત સંસ્કારોને મેલ છૂટ નથી. તેથી મન, વચન તથા કાયાના માધ્યમથી બહાર દેખાતી પ્રવૃત્તિ વાસ્તવમાં બંધનકારી નથી. પણ તે કષાય તથા સ્વાર્થ જ બંધનકારી છે, જેની પ્રેરણાથી વ્યક્તિ તે કર્મોમાં પ્રવૃત્ત થાય છે. કષાય કે સ્વાર્થના અભાવમાં તે કર્મ કેવળ ઈર્યાપથ અર્થાત્ આવાગમન પૂરતું જ રહે છે. સંસારવૃદ્ધિ કરતું નથી. ૨. રાગદ્વેષ “પાયથા સાઘચિપથાર અહંકારના અધિકારમાં આ વાત વિસ્તારથી હૃદયંગમ કરવામાં આવી છે, કે સમગ્રને યુગપતું ગ્રહણ ન કરવાને કારણે શુદ્ધ અહંકાર પોતાની અંદર હું-મારું, તું-તારું, ઈષ્ટ અનિષ્ટ, શત્રુમિત્ર, કર્તવ્ય-અક્તવ્ય, ગ્રહણ-ત્યાગ, વગેરે રૂપ પરસ્પરવિરોધી તથા વિષમ ઢંઢોની સૃષ્ટિ રચી લે છે અને તે અનુસાર જગતમાં વિષમ વ્યવહાર કરે છે. અધ્યાત્મશાસ્ત્રમાં અહંકારનો જે ભાવ વિષમ દ્રોના નામથી પ્રસિદ્ધ છે તેને જ આચારશાસ્ત્રમાં રાગ તથા દ્વેષ કહેવામાં આવે છે. તે કંકોમાં ઈષ્ટ આદિ એક ભાગ આકર્ષક છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કમરહસ્ય અને બીજો ભાગ અનિષ્ટાદિ પ્રતિકૂળ કે અનાકર્ષક છે તે પ્રમાણે રાગવાળે ભાગ આકર્ષક છે, કેષવાળે ભાગ અનાકર્ષક છે. અનુકૂળ પક્ષે પ્રતિ આકર્ષક હોવું કે તેને જાણવા, પ્રાપ્ત કરવા કે ભેગવવા માટે પ્રવૃત્ત હોવું તે રાગ છે. તે પ્રકારે પ્રતિકુળ પક્ષમાં વિકર્ષિત થવું, તેને દૂર કરવા કે તેને ત્યાગ કરવા પ્રવૃત્ત હોવું તે શ્રેષ કહેવાય છે. પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે તે સમતાથી વિરુદ્ધ છે. જે પ્રકારે સમતા વિશુદ્ધ હૃદયને ભાવ છે, તે પ્રકારે વિષમતા તેનાથી વિરુદ્ધ હોવાને કારણે મલિન હૃદયને ભાવ છે. તાત્વિક દૃષ્ટિએ જોતાં જે પ્રકારે ક્ષમા-માર્દવ આદિ દશ ધર્મ સમતાની વિવિધ સ્કુરણુએ છે, તે પ્રકારે તેનાથી વિરુદ્ધ ક્રોધ, માન આદિ વિષમતાની વિવિધ કુરણએ છે. સમગ્રને આત્મસાત્ કરવાને કારણે સમતા એ પ્રેમ છે. અને દેહાધ્યસ્ત સંકીર્ણ અહંકાર પ્રતિ તન્મય હોવાને કારણે વિષમતા સ્વાર્થ છે. આ વાત હૃદયવાળા અધિકારમાં જણાવી છે. રાગદ્વેષને ઘણો મોટો વિસ્તાર છે. નિસંદેહ વ્યવહાર ભૂમિ પર તેને પ્રયોગ ઍન્દ્રિય વિના ગ્રહણ ત્યાગના અર્થમાં થાય છે, પરંતુ તાત્વિક દષ્ટિએ જોતાં વ્યવહાર ચારિત્રના ક્ષેત્રમાં જે “શુભ પ્રવૃત્તિ તથા અશુભે નિવૃત્તિ કહેવાય છે તે પણ વાસ્તવમાં રાગદ્વેષ છે તે સિવાય અન્ય કંઈ છે નહિ. બે બે અક્ષરના આ બે શબ્દોના ગર્ભમાં કૅધ, માન, માયા, લેભ આદિ અનંત ભેદોથી યુક્ત સર્વ કાષાયિક જગત સ્થિત છે. અન્યને પિતાથી દૂર કરવાના ઉદ્દેશથી પ્રવૃત્ત હોવાને કારણે ક્રોધ તથા માન વિકર્ષક શક્તિયુક્ત છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવકર્મ ૧૪૧ તેથી તે શ્રેષમાં ગર્ભિત છે. અને બીજી બાજુ અન્ય પદાર્થોને પ્રાપ્ત કરવાના ઉદ્દેશમાં પ્રવૃત્ત થવું તે માયા તથા લેભ આકર્ષક શક્તિથી યુક્ત છે, તેથી રાગમાં ગર્ભિત છે. તે, હાસ્ય, રતિ પ્રમાણે તથા ત્રણે વેદ ભાવ આકર્ષક શક્તિયુક્ત હોવાને કારણે રાગ છે, અને અરતિ, શેક, ભય, દુગછા આદિ વિકર્ષક શક્તિયુક્ત હેવાને કારણે શ્રેષ છે. ૩. બંધના હેતુ જે પ્રકારે દર્શનશાસ્ત્રમાં ‘સિનગ્ધરુક્ષત્પાદુ બંધ' પ્રસિદ્ધ છે, એ પ્રકારે આચારશાસ્ત્રમાં “રાગદ્વેષાદ્દ બંધ પ્રસિદ્ધ છે. અહીં રાગ આકર્ષણ શક્તિથી યુક્ત હોવાને કારણે સ્નિગ્ધના સ્થાન પર છે, અને દ્વેષ વિકર્ષણ શક્તિથી યુક્ત હોવાને કારણે રુક્ષના સ્થાન પર છે. જે પ્રકારે પરમાણુઓના ભેગા થવા માત્રથી તે બંધનને યેગ્ય નથી, તેમાં રહેલા સ્નિગ્ધત્વ તથા રુક્ષત્વના યુગથી જ તે બંધનને પ્રાપ્ત કરે છે, તે પ્રકારે કર્મોમાં પ્રવૃત્ત હેવા માત્રથી ચિત્ત બંધને પ્રાપ્ત કરતું નથી. તે પ્રવૃત્તિઓની પૃષ્ઠભૂમિમાં સ્થિત રાગ તથા દ્વેષથી ચિત્ત બંધનને પ્રાપ્ત થાય છે. તેનું તાત્પર્ય એ છે કે રાગદ્વેષવિહીન કેવળ પ્રવૃત્તિ માત્રથી જે સંસ્કાર કામણ. શરીર પર અંકિત થાય છે તે પછીની ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. રાગદ્વેષ યુક્ત પ્રવૃત્તિવાળા સંસ્કાર ઘણે લાંબા સમય સુધી સ્થિત રહીને ચિત્તને પ્રવૃત્તિ કરવાને માટે પ્રેરે છે. “બ જ વઘુ વંધો, વંધો લક્ષણો - અર્થાત્ વસ્તુઓના સંગ વિગથી બંધ થતું નથી. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ કર્મ રહસ્ય અધ્યવસાન અર્થાત્ રાગદ્વેષ રૂપ કાષાયિક ભાવથી બંધ થાય છે. ભાવાત્મક હેવાને કારણે તેને ભાવ બંધ કહે છે. રાગદ્વેષના વિષયમાં ભેદ પડી જવાને કારણે તેના દ્વારા થતા બંધ પણ બે પ્રકારના થઈ જાય છે. ઍન્દ્રિય વિષયના ક્ષેત્રમાં વ્યાવહારિક રાગદ્વેષથી અશુભ કે પાપબંધ થાય છે, અને પરમાર્થિક રાગદ્વેષથી શુભ કે પુણ્યબંધ થાય છે. ૪. ફળાકાંક્ષા જે પ્રકારે આપણે ચિત્રવિચિત્ર અનેક વિકપને ઈષ્ટ-અનિષ્ટરૂપ એક તંદ્રમાં સમાવેશ કરીએ છીએ તે પ્રકારે ક્રોધાદિ અનેક વિષયેને આપણે આકર્ષણ તથા વિકર્ષણ શક્તિથી યુક્ત રાગ તથા ટ્રેષ આ બે પ્રકારમાં સમાવી શકીશું અને રાગ તથા શ્રેષને પણ સંક્ષિપ્ત કરીને આપણે તેને સ્વાર્થમાં ગતિ કરી શકીશું. કલેકવ્યાપી સર્વગતજ્ઞાન જ્યારે પિતાના સમગ્ર ગ્રાહી સ્વરૂપને ત્યાગ કરીને કોઈ એક પ્રકાર તરફ ઉપયુક્ત થાય છે ત્યારે સંકીર્ણ થઈને તે અહ, અહંકાર બને છે. તે અવસ્થામાં તે પોતાની અંદર ઈષ્ટનિષ્ટ આદિરૂપ વિવિધ ની સુષ્ટિ બનાવે છે. તે જ પછી રાગદ્વેષનું રૂપ ધારણ કરે છે. સમગ્ર વિશ્વને યુગપત્ આત્મસાત્ કરવાવાળું વિશાળ હૃદય અથવા પ્રેમ જ્યારે એકને ત્યજીને બીજાની અને બીજાને ત્યજીને ત્રીજા પ્રત્યે ઝંખના કરે છે તે સ્વાર્થ કહેવાય છે. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કર તે જ તેની પ્રવૃત્તિ છે. તે સર્વ કંઈ કરે છે તે પ્રજનની સિદ્ધિને Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવકર્મ ૧૪૩ માટે કરે છે. નિષ્ણજન કોઈ પણ કામ કરવું તે શીખ્યા જ નથી. કોઈ પણ પ્રજન વગર કેવળ પિતાના બાળકનું મનરંજન કરવાનું માતાનું સ્વરૂપ છે તેવું એ શીખે નથી. કાર્યના પ્રારંભ પહેલાં તે વિચારે છે કે મેં જે કાર્ય કરવાને સંકલ્પ કર્યો છે તે પ્રજનથી કાર્યની સિદ્ધિ થશે કે નહિ. જે તે કાર્યથી ફળસિદ્ધિ થતી જણાય છે તે તે કામ કરે છે, નહિ તે કરતે નથી. તે પ્રમાણે ફળની આકાંક્ષા રાખીને કામ કરવું તે તેનું સ્વરૂપ છે. સ્વાર્થજન્ય ફળાકાંક્ષા જ વાસ્તવમાં સર્વ કષાયે તથા રાગદ્વેષની જનની છે. કર્મના ક્ષેત્રમાં જે પ્રકારે કારણનું પણ કારણ શોધીને આપણે રાગદ્વેષ ઉપર પહોંચ્યા છીએ તે પ્રમાણે આ રાગનું કારણ શોધીને આપણે સ્વાર્થ પર તથા તેની ફળાકાંક્ષા પર પહોંચીએ છીએ. તેથી રાગદ્વેષને ત્યાગ કરીને હવે આપણે એ ફળાકાંક્ષાને બંધને હેતુ કહીશું અને તેને જ ભાવબંધનું પ્રધાન તથા અંતિમ લક્ષણ કહીશું. ફળાકાંક્ષાયુક્ત સ્વાર્થવૃત કર્મ સકામ કહેવાય છે અને તેથી નિરપેક્ષ કેવળ અન્યની પ્રસન્નતા માટે કરેલું કર્મ નિષ્કામ કહેવાય છે. જૈનદર્શન જે કર્મને કષાયથી યુક્ત કે અયુક્ત હેવાને કારણે સકષાય કે અકષાય કહે છે તેને જ અન્ય દર્શનકાર ફળાકાંક્ષાથી યુક્ત તથા અયુક્ત હેવાને કારણે સકામ તથા નિષ્કામ કહે છે. બંનેનું તાત્પર્ય એક જ છે. સંસારવૃદ્ધિના હેતુને સકષાય અથવા સકામ કર્મ સામ્પરાયિક કહેવાય છે. તેને હેતુ ન હોય તે તે અકષાય કે નિષ્કામ કર્મ (ઈર્યાપથકિયા) કહેવાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ કર્મ રહસ્ય | સ્વાર્થમાં સર્વદા કામગની ઇચ્છા રહે છે. ફળભેગની ઈચ્છારહિત કાર્ય કરવું જીવ શીખ્યો નથી. ઈષ્ટ વિર્ષની પ્રાપ્તિની સંભાવના જણાય છે ત્યારે તે પ્રવૃત્તિ કરે છે. તેથી ભાવબંધને તથા રાગદ્વેષને ઉપર્યુક્ત સર્વ વિસ્તાર ફળભેગની આકાંક્ષામાં ગભિત થાય છે. શાસ્ત્રમાં ફળeગની આકાંક્ષાને “કામના' કહે છે. સકષાય કર્મવાચી જૈન મત તથા સકામ કર્મવાચી અન્ય મત, એ બંનેને સમન્વય કરવા આ વિષયને અહીં વિસ્તાર કરે ઉચિત છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ २४ કામના જપથ ઉજજ ૧. કામનાની વિશેષતાઓ કર્મ સામાન્યમાં કૃતક કર્મ, કર્મવિધાન તથા ભાવકર્મનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. તેનું અધિક સૂક્ષમતાથી અધ્યયન કરવા માટે કામના નામને આ અધિકાર પ્રસ્તુત છે. કૃતક કમ ત્રણ પ્રકારનું છે. તેને શાસ્ત્રોમાં જ્ઞાતૃત્વ, તૃત્વ તથા ભેખ્તવ નામ આપવામાં આવ્યું છે. “આ વ્યાપાર દ્વારા ધનની પ્રાપ્તિ કરીને હું મનમાન્યા ભેગ ભેગવીશ” તેવી આકાંક્ષાયુક્ત ધનાર્જનનું કર્મ સકામ કહેવાય છે અને કોઈ પણ સ્વાર્થ વગર કેવળ લેકસંગ્રહ – કલ્યાણને માટે અથવા પરોપકારને માટે કરેલાં સર્વ કર્મ નિષ્કામ છે. જોકે વ્યવહારભૂમિ પર તૃષ્ણ, આસક્તિ, લાલસા, ઈચ્છા, આકાંક્ષા, કામના, રાગ તથા વાસના એ સર્વ શબ્દો એકાર્યવાચી મનાય છે, છતાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તે સર્વને અર્થ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોવા છતાં બહારથી અંદરની દિશા પ્રત્યે જાય છે. પૂર્વ પૂર્વવતી કાર્ય છે અને ઉત્તર ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ક રહસ્ય ઉત્તરવતી તેનું કારણ છે. એ સની પૃષ્ઠભૂમિમાં સુખાનુભૂતિની તે સ્મૃતિનું સ્થાન હેાય છે કે જે પેાતાના વિષયના ભાગાભ્યાસ દ્વારા ઉત્પન્ન સંસ્કારોના રૂપમાં ચિત્તના અક્ષય કોષમાં ધારણ થયેલી હોય છે. તે સંસ્કાર જ અંતિમ કારણ છે. આ સંસ્કારને કારણે ચિત્ત પર જે સ્મૃતિને રગ ચડે છે તે વાસના' શબ્દ વડે પરિચિત છે. સંસ્કારના ખજાનામાંથી નીકળીને તે વાસના જ્યારે છંદનું રૂપ ધારણ કરીને ચિત્ત સમક્ષ ઉપસ્થિત થાય છે, ત્યારે તે રાગ કહેવાય છે. એ રાગ જ્યારે બુદ્ધિમાં પ્રવેશ કરીને વિષયની પ્રાપ્તિને માટે તેમાં મીઠાશ માણે છે ત્યારે તે કામના' શબ્દથી પરિચિત થાય છે. તે કામના જ્યારે અહંકારની ભૂમિમાં આવીને તેમાં આવેગ લાવે છે ત્યારે તે ‘આકાંક્ષા’ કહેવાય છે. તે આકાંક્ષા મનમાં પ્રવેશ પામીને કે આકુળ કરે છે તેનું એવું તે બહિ:કરણના વિષયની પ્રાપ્તિ માટે નિયાજિત કરવામાં એક ક્ષણના વિલંબ પણ સહી શકતું નથી, તેને ઇચ્છા કહેવામાં આવે છે. જેમ કોઈ સ્વાદિષ્ટ પદાર્થ જોઈને લેલુપ જીવેાના મુખમાં પાણી છૂટે છે તે પ્રકારે જ્યારે ઇન્દ્રિય પાતાના વિષય પ્રતિ લાલુપ બને છે ત્યારે ઇચ્છા જ લાલસા કહેવાય છે. વિષયની પ્રાપ્તિ થયા પછી જ્યારે ચિત્ત તેની સાથે તન્મય થાય છે ત્યારે અહુને લેપ થઈને તે કેવળ ઈંદ્ર રૂપે શેષ રહે છે. ત્યારે લાલસા આસક્તિનું રૂપ ધારણ કરે છે. આસક્તિના સ્વરૂપે જ્યારે મનમાં કઇ વિષયને નિર ંતર પુનઃ પુનઃ પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે ત્યારે તે ‘તૃષ્ણા’ Page #164 -------------------------------------------------------------------------- ________________ કામના ૧૪૭ કહેવાય છે. વાસનાની સૂક્ષ્મ ભૂમિથી ઈચ્છાની ભૂલ ભૂમિ સુધી આવવાના ક્રમમાં કામના મધ્યવતી છે. તેથી અહીં તે શબ્દપ્રયોગ કરવામાં આવ્યા છે. વ્યવહારભૂમિ પર કોઈ એક શબ્દ દ્વારા સર્વ અર્થ ગ્રહણ થાય છે. તેથી વિવિધ શબ્દપ્રયોગમાં કઈ વિરોધ આવતું નથી, તેને અર્થ સમજવો જોઈએ. ૨, કમફળ ફળ ભેગવવાની આકાંક્ષા સહિત કમ સકામ કહેવાય છે. ફળભેગની આકાંક્ષા શું છે તે વિષયની અહીં સ્પષ્ટતા કરવામાં આવશે. સકામ કે નિષ્કામ બંને કર્મનું ફળ અવશ્ય હોય છે. કર્મ કરવામાં આવે તેનું ફળ નહિ મળે તેવું સંભવ નથી. ફળને સ્પષ્ટ અર્થ સુખ કે દુઃખની પ્રાપ્તિ છે. છતાં પણ દુઃખ પાછળથી સુખના હેતુરૂપ હોવાથી વિષયપ્રાપ્તિ તેની પરંપરાનું ફળ કહેવાય છે. જો કે ફળપ્રાપ્તિ કતૃત્વને આધીન નથી પણ લેતૃત્વને આધીન છે. બીજ વાવ્યા પછી તેમાં નિરંતર સિંચન કરવાનું કામ આપણે કરી શકીએ છીએ. પરંતુ કેરીનું ફળ આપણે ઉત્પન્ન કરતા નથી, તે આપણું કાર્યના ફળસ્વરૂપે યથાસમયે સ્વયં ઉત્પન્ન થાય છે. આપણે પાઠનું પુનઃ પુનઃ ઉચ્ચારણ કરવાનું કાર્ય કરીએ છીએ. પરંતુ યાદ કરવું તે આપણું કાર્ય નથી. ઉચ્ચારણના ફળસ્વરૂપે યાદ રહે છે. જેની યોગ્યતા વધુ તેને શીઘ યાદ રહે છે, અને જેની અ૯પ ગ્યતા હોય છે તેને અલ્પ સ્મૃતિ રહે છે. કમનું યથેષ્ટ (પૂર્ણ) ફળ લેવું તે આવશ્યક નથી. ક્યારેક તે તે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ કર્મ રહસ્ય પૂર્ણ થતાં પહેલાં નષ્ટ થઈ જાય છે. જેમ કે ગર્ભમાં જ બાળકને નાશ થાય છે. કેઈ આપણું ઈચ્છાથી વિરુદ્ધ કાર્ય બને છે. જેમ કે રોગશમન માટે લીધેલી ઔષધિની વિપરીત અસર થવાથી તે ઔષધિ જ રોગીના નાશનું કારણ બને છે. આ કથન પરથી કર્મફળના વિષયમાં ચાર સિદ્ધાંતનો નિર્ણય થાય છે: (૧) કર્મનું ફળ અવશ્ય હોય છે. (૨) તે સર્વથા આપણી ઈચ્છાને આધીન છે તેવું નથી. તે અલ્પાધિક થઈ શકે છે અને વિપરીત પણ હોઈ શકે છે. (૩) કર્મ કરવાની જેમ ફળની આકાંક્ષા તે આપણે અધિકાર નથી. (૪) કર્મ વર્તમાનમાં થાય છે અને ફળ ભવિષ્યમાં મળે છે. કોઈ વાર દૂર દૂર સમયમાં મળે છે. જેમ આજે આંબાની. ગેટલી વાવીએ અને ફળ છસાત વર્ષ પછી મળે. આજે કેઈના પર ઉપકાર કર્યો હોય અને પચાસ વર્ષ પછી તેને પ્રત્યુપકાર મળે. ૩. કામનાનો ત્યાગ તે કર્મત્યાગ છે કામના કેવળ ફળ ભેગવવાની હોય છે તેટલું જ નથી પણ કામના જાણવા અને કરવાની પણ હોય છે. ઈચ્છારહિત કઈ પણ કામમાં પ્રવૃત્ત થવું સંભવ નથી. તે કામ જાણવાનું, કરવાનું કે ભેગવવાનું કઈ પણ હોઈ શકે છે. લૌકિક કાર્યની વાત તે ઠીક છે. પણ મેક્ષમાર્ગની પ્રવૃત્તિ પણ મુમુક્ષતા વગર સંભવ નથી. જોકસંગ્રહ – કલ્યાણને અર્થે કે પરોપકારને અથે કરેલા કામમાં ઈછા અવશ્ય હોય છે. પિતાના શિષ્યને અભ્યાસ કરાવવામાં પ્રવૃત્ત ગુરુના હૃદયમાં પણ આ ઈચ્છા Page #166 -------------------------------------------------------------------------- ________________ કામના ૧૪ અવશ્ય હોય છે કે તે શીઘ્રતાથી અભ્યાસમાં ઉત્તીર્ણ થાય. કઈ અપરિચિત રોગીની સેવા કરવામાં એવી ઈચ્છા અવશ્ય થાય છે કે તે શીધ્ર સ્વાચ્ય પ્રાપ્ત કરે. આ પ્રકારે જ્યારે કઈ પણ કર્મ ઇચ્છા કે કામના વિના સંભવ નથી તે પછી કઈ કમ સકામ કે કઈ કર્મ નિષ્કામ કેવી રીતે હોઈ શકે? - આ પ્રશ્ન ઘણે માર્મિક છે. તે સકામ તથા નિષ્કામની સૂક્ષ્મ રેખાની સ્પષ્ટતા કરું છું. વાસના આદિના ક્રમમાં એ દર્શાવ્યું છે કે કઈ પણ કાર્યના પ્રવેશ કરતાં પહેલાં અત્યંતરના સૂક્ષમ જગતમાં ઘણું કંઈ બની જાય છે. ચિત્તકેષમાં પડેલા સંસ્કારની જ્યારે જ્યારે અભિવ્યક્તિ થાય છે ત્યારે ઉત્તરોત્તર સ્કૂલ થતાં કાર્યના રૂપમાં તે પરિણુત થયા કરે છે. તેથી કાયને ત્યાગ કરવાથી કમને ત્યાગ થતું નથી. કારણ ત્યાગ કરે જરૂરી છે. ડાળી કાપી નાખવાથી વૃક્ષ નષ્ટ થતું નથી પણ મૂળ કાપવાથી વૃક્ષ નષ્ટ થાય છે. જેમ એક ડાળી કાપવાથી બીજી ડાળી ઉત્પન્ન થાય છે તેવી રીતે એક કાર્યને ત્યાગ કર્યા પછી બીજુ કાર્ય તરત ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીજને કાર્યને પકડતા નથી પણ કારણને પકડે છે. કૂતરે બંદૂકમાંથી નીકળતી ગેળીને પકડે છે ત્યારે સિંહ બંદૂકથી ગેળી મારવાવાળાને પકડે છે. તે પ્રમાણે કર્મત્યાગને ઉપદેશ વાસ્તવમાં કર્મત્યાગ માટે નથી પણ કામનાના ત્યાગ માટે છે. વાસનાત્યાગને ઉપદેશ સંસ્કારેચ્છેદને માટે છે. સંસ્કારોના ઉચ્છેદને ઉપદેશ બંધચ્છદ માટે કે પરાધીનતાના ઉછેર માટે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ કર્મ રહસ્ય પરાધીનતાના છેદને ઉલેખ આત્યંતર દુઃખેદને માટે છે, અને દુઃખેચ્છેદને ઉલ્લેખ નિરાકુળતા માટે છે, સુખની પ્રાપ્તિ માટે છે. જેમ અંધકારને વિનાશ તથા પ્રકાશની પ્રાપ્તિ બંને યુગપત્ છે, તે પ્રકારે આત્યંતર દુઃખને ઉચ્છેદ અને નિરાકુળ સુખની પ્રાપ્તિ વાસ્તવમાં એક જ છે. ગુરુજનેને આ આશય સ્પષ્ટ થઈ જવાથી આપણને એ કહેવામાં કોઈ મુશ્કેલી નથી કે બંને કર્મોમાં સમાન રૂપથી કામના વિદ્યમાન હોવા છતાં તેમાં કંઈ વિશેષતા અવશ્ય છે. તે વિશેષતા એ છે કે સકામ કર્મની કામના, ફળ ભેગવવાની આકાંક્ષાયુક્ત છે તેથી તે બંધનકારી છે. અને નિષ્કામ કર્મની કામના ફળભેગથી નિરપેક્ષ હોવાથી, કેવળ અન્યના સુખ અર્થે હોવાથી, હિતાર્થે હોવાથી, બંધનકારી નથી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સકામ અને નિષ્કામ કમ ૧. ચિત્ત-મધન છે પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે કર્મના સંબંધ વર્તમાન કાળની સાથે છે અને તેના ફળના સંબંધ ભવિષ્ય સાથે છે. તેથી જ્યાં કામ કરવું જ માત્ર ઈષ્ટ છે ત્યાં નિષ્કામ કર્મની કામનાને માત્ર વર્તમાન સાથે સંબંધ છે. મૂળના ભોગવટા સહિત સકામ કર્મની કામનાના વર્તમાનની અપેક્ષાએ ભવિષ્યકાળ સાથે અધિક સંબંધ છે. તેનું કારણ એ છે કે તે કાય કરતા પહેલાં જ ભવિષ્ય પ્રત્યે દેડવા માંડે છે અને ત્યાં બેસીને એક વિશાળ જગતને ઊભું કરે છે. જેમ કે મારું આ કાર્ય સફળ થશે, મને ધન મળશે, તે એક મેટું મકાન બંધાવીશ, મેટર ગાડીએ થશે, દાસદાસી હશે, સમાજમાં મારું સન્માન થશે. પછી મારા મિત્રા ઉપર ઉપકાર કરીશ અને દ્વેષીઓને નીચા પાડીશ. જો એ કાર્ય સફળ નહિ થાય તે તેમાં ખચ કરેલી સર્વે મૂડી નષ્ટ થઈ જશે, હું વમાનમાં જ અધિક નીચા થઈ જઈશ. કોઈને માં અતાવવા જેવું પણ નહિ રહે. અને કદાચ મારે ભીખ પણ abh Page #169 -------------------------------------------------------------------------- ________________ , જ કરતા આવા પણ તે ૧૫ર કર્મ રહસ્ય માંગવી પડે. કાર્યને પ્રારંભ કરતા પહેલાં તથા કાર્ય કરવાના કાળમાં આવા વિકલ્પ રહે છે. કાર્ય પૂરું થયા પછી પણ તે વિકલ્પ સમાપ્ત થતા નથી. કાર્ય સફળ થાય ત્યારે હર્ષ અને નિષ્ફળ થાય ત્યારે શેક બંને અવસ્થામાં આગામી જીવનવિષયક વિવિધ કલ્પનાઓ થાય છે જેને કેઈ અંત આવતું નથી. આ જ ચિત્તનું મહાન બંધન છે. તેથી મુક્તિ પ્રાપ્તિ કરવા માટે ફળની આકાંક્ષાને નિષેધ કરવામાં આવ્યું છે. ૨. સ્વાથ - ફળની આકાંક્ષા સાથે હંમેશા સ્વામિત્વ, કર્તૃત્વ તથા ભકતૃત્વ આ ત્રણ વસ્તુ સંલગ્ન છે. સ્વામિત્વ વિના કઈ વસ્તુને ભેગ સંભવ નથી. અન્યની વસ્તુઓ જાણી શકાય છે, પણ તેના વિષયને “હું ભેગવું' એવી ઈચ્છા થતી નથી. તે વિષય પર સ્વામિત્વ પ્રાપ્ત કરવાને માટે કર્તુત્વ આવશ્યક છે. પુરુષાર્થ વગર કોઈ બાહ્ય વિષય સ્વતઃ પ્રાપ્ત થતું નથી. તેથી ફળની આંકાક્ષા સાથે આ ત્રણે વાતે સંલગ્ન છે. અહંકારના રાજ્યમાં તે ત્રણે ભાવે સ્વાર્થ મૂલક મનાય છે. પરહિતાર્થ હોય તે તે નિષ્કામ કર્મ સ્વાર્થમૂલક નથી પણ તેનાથી વિપરીત છે. બાળક માતાપિતા કે ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને કેવળ પોતાના કર્તવ્યનું પાલન કરે છે. તે કાર્યની લાભહાનિની સાથે કે તેના દ્વારા પ્રાપ્ત થતા કઈ પદાર્થ સાથે સ્વામિત્વને ભાવ નથી. જે કંઈ લાભહાનિ કે સ્વામિ ત્વની પ્રાપ્તિ અપ્રાપ્તિ થાય છે તે સર્વ માતાપિતા તથા Page #170 -------------------------------------------------------------------------- ________________ સકામ અને નિષ્કામ કર્મ ૧૫૩ ગુરુ સાથે સંબંધિત છે. તેને માટે બાળકને ચિંતામાં પડવાની કેઈ આવશ્યક્તા નથી. બાળક કામ કરતા પહેલાં જેમ રમતું હતું તેમ કાર્ય પૂરું થયા પછી રમતે રહે છે. તેને કર્મજનિત કોઈ હર્ષ કે વિષાદ નથી. આ કાર્ય મેં કર્યું તે અહંકાર પણ નથી. કાર્ય કરવા સમયે તેના મન પર કઈ ભાર ન હતું. તે નિષ્કામ કર્મ માટેનું ઉદાહરણ છે. સ્વાર્થરંજિત સકામ કર્મની પ્રવૃત્તિ કષાયમૂલક હોય છે. સ્વાર્થ કેવળ પોતાના વિષયની પ્રાપ્તિ પ્રત્યે ઉદ્યમી છે. તે ન્યાય-અન્યાયને વિચાર કરતું નથી. તેથી તે અનેક માયાચાર, છળકપટ કરે છે, જૂઠું બોલે છે, ચેરી ચુગલી કરે છે, અન્યને ઠગે છે. મારી પ્રવૃત્તિથી અન્યને કેટલું દુઃખ થશે એવી ચિંતા તે કરતે નથી. તેને માટે એની પાસે હૃદય જ ક્યાં છે? વધુ પ્રાપ્ત કરવું, સંચય કર એ જ તેનું લક્ષ્ય છે. પુણ્યદયથી તેની ઈચ્છાપૂર્તિ થઈ જાય તે તેને પિતાના કર્તુત્વનું અભિમાન થશે. અને બીજી બાજુ પ્રાપ્ત વિષયને ભેગવવાની રતિ – આસક્તિ તીવ્ર થાય છે. જે અશુભ કર્મના ઉદયથી તેમાં કદાચિત્ અંતરાય આવે તે તે વિદ્મ કરવાવાળા પ્રત્યે તિરસ્કાર, કોધ, અને બીજી બાજુ નિરાશા, શક, અરતિ તથા ભય સેવે છે. આ પ્રકારે જીવનને કલુષિત કરવાવાળા સમસ્ત કષા તથા તેને ઉત્તેજિત કરવાવાળા સમસ્ત પાપનું એક કારણ માત્ર સ્વાર્થ છે. ફળાકાંક્ષાની ભૂમિ પર તે લેભ કહેવાય છે જે સર્વ પાપને બાપ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કર્મ રહસ્ય ૩. કર્મ પણ અકમ સ્વાર્થ રહિત પરાર્થે તથા પરમાર્થ બંને પ્રકારનાં કર્મોમાં સ્વાર્થ સંભવ નથી કારણ કે પરહિતને કારણે તથા લેકે પકારને કારણે કરેલું સર્વ કાર્ય બાળકની જેમ કેવળ કર્તવ્યબુદ્ધિથી કરવામાં આવે છે તેમ સર્વ પારમથક કાર્ય પણ કરવામાં આવે છે. જોકે પરાર્થે તથા પરમાર્થમાં શીધ્ર સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છારૂપ સ્વાર્થ અવશ્ય હોય છે, પરંતુ ફળનું સેકતૃત્વ ન હોવાથી તે સ્વાર્થ સ્વાર્થ કહેવાતું નથી. તેથી બહારનું કાર્ય કરવા છતાં અંદર કઈ સ્વાર્થભાવ નથી. અધ્યાત્મમાર્ગમાં અંતઃકરણનું પ્રાધાન્ય છે, બહારનું કંઈ વિશેષ મૂલ્ય નથી. તેથી તેને અકર્તા તથા તેના કર્મને અકર્મ માનવામાં આવે છે. त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयम् । ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते, कर्मे ति जानाति कः॥ એને અર્થ એ નથી કે તેના કર્મનું ફળ સર્વથા છે. જ નહિ કે પ્રાપ્ત વિષયનું સર્વથા સેવન નથી કરતો. તેનું સેવન તે અવશ્ય કરે છે, પરંતુ તેમાં ભેગવિષયક લાલસા કે આસક્તિ ન હોવાને કારણે બહારમાં સેવન હોવા છતાં અંદરમાં તે અલિપ્ત છે. તેનાથી વિપરીત એ છે કે બહારમાં વિષયનું સેવન ન હોવા છતાં અંતરમાં કલપનાઓ સેવે તે ભેતૃત્વ મનાય છે. ૪. સમન્વય - જ્ઞાતૃત્વ, કર્તુત્વ તથા ભતૃવ એ ત્રણે સકામ અને નિષ્કામ બંને પ્રકારે છે. વ્યવહારભૂમિ પર તેના વિષયમાં Page #172 -------------------------------------------------------------------------- ________________ સકામ અને નિષ્કામ કર્મ ૧૫૫ જે કંઈ પણ પ્રસિદ્ધ છે અથવા દશ્ય, શ્રત તથા પરિચિત છે તે સર્વ વાસ્તવમાં સકામ છે, નિષ્કામ નથી. હદયની ધરા પર વિના પ્રવેશે નિષ્કામતા ગ્રહણ થતી નથી. તેથી જ્યારે કોઈ વક્તા નિષ્કામ કર્મ માટે બોલવા કે સમજાવવા પ્રયત્ન કરે છે પણ તેને અનુભવ ન હોવાને કારણે તથા તે વિષય અદશ્ય, અશ્રુત તથા અનનુભૂત હોવાને કારણે થતા વર્ગની સમક્ષ સકામ પક્ષ જ પ્રગટ થાય છે. એવી પરિસ્થિતિમાં નિષ્કામ કર્મના વિષયમાં શંકાઓ ઉપજે તે સ્વાભાવિક છે. અહીં એ શંકા થઈ શકે છે કે કામની જેમ ફળની. આકાંક્ષાને સર્વથા વ્યવહારભૂમિ પર અભાવ થઈ શકે છે. લૌકિક ક્ષેત્રની વાત તે જવા દે પણ સાધનાક્ષેત્રમાં પણ પૂર્ણકામ ભગવંતે સિવાય અન્ય કેઈને આ સ્થિતિ પ્રાપત થવી સંભવ નથી. સાધકની કેટલીયે ઉચ્ચ ભૂમિકા કેમ ન હોય છતાં તેમાં ભૂમિકા અનુસાર અધિક ફળની આકાંક્ષાને સભાવ અવશ્ય હોય છે. બાહ્ય કઈ પદાર્થ પ્રત્યે ફળાકાંક્ષા ભલે ન હોય પણ પિતાની ઉચ્ચ ભૂમિકા પ્રત્યે તે અહંકાર જરૂર હોય છે. અહીં સુધી તે મારે વિકાસ થયે છે, હવે તેનાથી આગળ વધીશ.” એ પ્રમાણે કર્તુત્વવિષયક કામના તથા એ સ્થિતિના રસાસ્વાદમાં અધિક સ્થિર થાઉં તેવાં જ્ઞાતૃત્વ તથા લેતૃત્વવિષયક સૂકમ કામના સિદ્ધાંત અનુસાર અગિયારમા ગુણસ્થાનક સુધી હોય છે. અહીં શંકા ઉચિત છે, છતાં આ નિયમ છે, વ્યવહાર નથી. સિદ્ધાંત પૂર્ણતાનું પ્રતિપાદન કરે છે. કારણ કે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કમ રહસ્ય સ્વભાવમાં પૂર્ણ તા-અપૂર્ણતાને ભેદ નથી. પૂર્ણતા-અપૂર્ણતા અથવા ગુણસ્થાનની ચર્ચા આચાર પક્ષમાં આવે છે. તેથી સાધક દશામાં તે સિદ્ધાંતને આંશિક પ્રયાગ સંભવ છે. જેટલા પ્રમાણમાં ક્ળાકાંક્ષા હશે તેટલા અંશમાં બંધન પણ અવશ્ય થશે. જેટલા પ્રમાણમાં તેના અભાવરૂપ ચારિત્ર અથવા સમતા હશે તેટલું બંધન નથી. 'येनांशेन तु चारित्र' तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ॥' * * * Page #174 -------------------------------------------------------------------------- ________________ બંધન ૧. સ્વામિત્વબુદ્ધિ કર્મ તથા કારણોનું વિવેચન પૂર્ણ થયું. હવે બંધનવિષયક વિવેચન પ્રવેશ પામે છે. સકષાય કર્મ અથવા સકામ કર્મ બંધનકારી કહેવાય છે. પરંતુ આ બંધન શું તે આપણે જાણતા નથી. તે શંકાને વિચારવા માટે અહંકારના સ્વરૂપની સ્મૃતિ રાખે. તે અધિકાર પુનઃ વાંચી જ. સમગ્રને આત્મસાત્ ન કરતાં તેમાં પ્રતિબંધ લગાવીને તેને આત્મસાત્વરૂપ માનવું તે અહંકાર છે. પિતાના વિશ્વવ્યાપી રૂપને ત્યાગ કરીને જ્ઞાનસ્વરૂપ પૂર્ણ અહંનું આ પ્રમાણે સંકીર્ણ થવું તે. તેનું સ્વરૂપ છે. સાધને – કરણને આશ્રય લઈને એક પછી એક પદાર્થને ગ્રહણ કરીને પિતાને પૂર્ણ થવાની કલ્પના કરવી તે તેની અતૃપ્ત કામના છે. જે આજ સુધી પૂર્ણ થઈ નથી અને થવાની નથી. આ પ્રકારે અહંકાર કહેવાથી કામના અને કામના કહેવાથી અહંકાર અ ન્ય ગ્રહણ થાય છે. તે બંને એકબીજા વગર અસ્તિત્વ ધરાવતાં નથી. “હું જાણું, હું કરું? કે “હું ભોગવું” એ ત્રિવિધ કામના અહંકારની ઊપજ છે. તેથી તે સકામ કર્મને બંધનકારી કહેવાય છે. તેનું કારણ એ છે કે આ ત્રિવિધ કામનાના હેતુથી અહંકારને પોતાના એ કર્મમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કર્મ રહસ્ય અથવા તેના દ્વારા પ્રાપ્ત થતાં સુખદુઃખ રૂપ આદિ ફળમાં મમત્વ થવું સ્વાભાવિક છે. મારી વસ્તુ, મારું સુખ, મારું દુઃખ, મારું કર્મ ઈત્યાદિ મારાપણું છે તે તેનું સ્વરૂપ છે. જેને શાસ્ત્રમાં સ્વામિત્વભાવ કહેવામાં આવે છે. આ સ્વામિત્વને કારણે અહંકાર તે વિષયમાં તન્મય થઈ જાય છે. તે વિકલપિનું રૂપ ધારણ કરીને તેની પ્રદક્ષિણ કરે છે. બહારની કઈ વસ્તુ અહંકાર સાથે સંલગ્ન થતી નથી કે અત્યંતર જ્ઞાનનું ઈદ (3ય) પણ તન્મય થતું નથી. એ વિકલ્પ દ્વારા અહમ જ ઇદં સાથે સંલગ્ન હોય છે. પિતાને ભૂલીને તે ઈદે ય પદાર્થની ઉપાસના કરે છે. અહંકારમાં પૂર્ણ અંતઃકરણનું ગ્રહણ થાય છે. તેને “ચિત્ત શબ્દ દ્વારા દર્શાવવામાં આવે છે. તેથી અહંકાર શબ્દને બદલે ચિત્ત શબ્દનો ઉપગ થાય છે. ૨. ચિત્તબંધન જ્યારે ચિત્ત પિતાનું ને જ્ઞાતા માત્ર ન રહેતાં તેનું સ્વામી બને છે ત્યારે તેને તેની સાથે બંધાયેલું કહેવામાં આવે છે. અગાઉ દર્શાવાયું છે કે બે પ્રકારે જ્ઞાનને અહંતાવાળે વિભાગ ચિત્તનું નિજ સ્વરૂપ છે. અને તેની સમક્ષ ઉપસ્થિત ઈવાળો વિભાગ તેનું રેય છે. જ્ઞાનાકાર હોવાને કારણે અહંનું રૂપ છે કે આદિથી અંત સુધી એક જ રહે છે. પરંતુ સંકીર્ણ હોવાને કારણે તથા અતૃપ્ત કામનાને કારણે ઈદનું રૂપ બદલાતું રહે છે. આ જ કારણ છે કે જ્યાં સુધી અહું ક૯૫ના દ્વારા “અહંની ઉપાસનામાં સંલગ્ન રહે છે, અર્થાત્ “ ઈને અહંના આકારમાં કપિત કરવાથી તેનું Page #176 -------------------------------------------------------------------------- ________________ બંધન ૧પ, ધ્યાન કરવામાં મગ્ન રહે છે ત્યાં સુધી તેની સાથે એકાકાર થવાથી તે શાંત તથા સ્થિર રહે છે. પરંતુ જ્યારે તેની સમક્ષ ઈદં વિષયાકાર થાય છે ત્યારે તેમાં તન્મય થવાને કારણે અહં પણ જ્ઞાનાકાર રહેતું નથી, પણ વિષયાકાર બની જાય છે. કારણ કે ઈદનું આ રૂપ એક પછી એક આકારને ત્યાગ કરી અન્ય અન્ય આકારને ધારણ કરે છે અને આગળ વધતું જાય છે તેથી તેની સાથે તન્મય થઈને ઈચ્છા ન હોવા છતાં અહં “અહુથી ઉત્તેજિત થતું હોવાથી તેને ક્ષુબ્ધ થવું પડે છે. જેમ નદીના કેઈ તરંગને જેવાવાળી દષ્ટિ તરંગની સાથે સાથે આગળ ચાલે છે તેમ “ઈદની સાથે બંધાયેલું અહં પણ તેની સાથે આગળ આગળ વધે છે, તે તેનું બંધન છે. બાહા કે અત્યંતર આ ઈદં'માં સ્વામિત્વબુદ્ધિ હોવાને કારણે ચિત્તને તે પ્રમાણે તેનું અનુસરણ કરવું પડે છે જે પ્રકારે ગાયને ગળામાં બાધેલી રસી પ્રમાણે દેરાવું પડે છે. આ મારી ઘડિયાળ છે. તેને તૂટવાટવા સાથે મારું ચિત્ત પણ તૂટવાફૂટવા લાગે છે. જે કોઈ તેને ચેરી જાય છે તો મારું ચિત્ત પણ તેની સાથે બંધાઈને તેની પાછળ પાછળ દોડે છે. તે ઘડિયાળ જે કેવળ ઘડિયાળ જ હોત પણ “મારી ન હોત તો તેના તૂટવાટવા કે બગડવા સાથે મારા ચિત્તમાં એવી પ્રતિક્રિયા ઊઠી ન શકત. તેથી એ વાત સિદ્ધ થાય છે કે ચિત્ત ઈદં'ની સાથે બંધાયેલું છે. તત્ત્વતઃ તે સાક્ષાત્પણે તેની સાથે બંધાયેલું છે. અહંકાર સ્વામિત્વ કે મમત્વ સાથે બંધાયેલું છે, અને સ્વામિત્વ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ કર્મ રહસ્ય તથા મમત્વ અતૃપ્ત કામનાની સાથે બંધાયેલું છે. અને એ કામને ઈદં'ની સાથે બંધાયેલી છે. આ પ્રમાણે અનેક કડીબદ્ધ એ પરંપરાગત શૃંખલા જ ચિત્તનું બંધન છે. બહારની વસ્તુ માત્ર નિમિત્ત છે. તેના અભાવમાં ચિત્ત અંદરની કલ્પના દ્વારા તેનું નિર્માણ સ્વયં કરી લે છે. તેથી બહારનું નિમિત્ત હોય ન હોય બંને તેને માટે સમાન છે. ૩. સ્વાથ તથા પરાથી સમગ્રને છોડીને તેના અંગભૂત કોઈ એક પદાર્થ પર કેન્દ્રિત કામના સ્વયંની તથા અહંકારની તૃપ્તિના પ્રજનથી થાય છે, તેથી તે સ્વાર્થ કહેવાય છે. પરંતુ સમગ્રને હસ્તગત કરવાની કામના અહંકારને પૂણે-અહંતા પ્રદાન કરવાના પ્રજનથી હોય છે તેથી તે પરમાર્થ કહેવાય છે. તે પ્રમાણે પરોપકારની કામના અન્યના હિતાર્થે છે તેથી તે પરાર્થ કહેવાય છે. કામના ત્રણેમાં સમાન છે. પરંતુ ફળભેગની આકાંક્ષાયુક્ત હોવાને કારણે સ્વાર્થમૂલક કામના બંધનકારી છે. પરાર્થ કે પરમાર્થ યુક્ત કામના બંધનકારી નથી. અન્ય પદાર્થોમાં ચિત્તની આ સ્વામિત્વબુદ્ધિ વાસ્તવમાં કર્તૃત્વ તથા ભેસ્તૃત્વના કારણથી હોય છે. એ પદાર્થોને પ્રાપ્ત કરવા માટે હું આ કામ કરું તેવી કામનાથી પ્રેરાઈને જે કામ હું કરું છું તેમાં આ કામ મેં કર્યું, એ અહંકાર હોય છે. તેથી તે કાર્યમાં તથા તેના દ્વારા પ્રાપ્ત વસ્તુમાં મારું સ્વામિત્વ સહજ થઈ જાય છે. બીજી બાજુ જે કામને હું કેવળ બીજાની પ્રસન્નતા માટે કરું છું તેમાં તથા તેના Page #178 -------------------------------------------------------------------------- ________________ બંધન ૧૬૧ દ્વારા પ્રાપ્ત ફળમાં મારું સ્વામિત્વ પણ હોતું નથી. પોતાના સ્વામીને માટે કરેલા કામમાં તથા તેમાં પ્રાપ્ત હાનિ કે લાભમાં મેનેજરની આત્મબુદ્ધિ હોતી નથી, તેથી કર્તુત્વની અહંકારયુક્ત કામના જ સ્વામિત્વબુદ્ધિની જનની છે. કઈ કામ કરવાની તથા કઈ પદાર્થને પ્રાપ્ત કરવાની અથવા તેના વિષયમાં જાણકારી પ્રાપ્ત કરવાની સ્વાર્થની કામના ભકતૃત્વના કારણથી થાય છે. તેથી જે પદાર્થના ભેગમાં રસ આવે છે, તેને જાણવા તથા પ્રાપ્ત કરવા માટે હું ઉદ્યમ કરું છું. તેથી વિપરીત, જે પદાર્થ ભેગવવાની હું ઈચ્છા કરતું નથી, જે મને અરુચિકર લાગે છે, તે જાણવા કે કરવાની મને ઈચ્છા થતી નથી. વળી તે પદાર્થને સંગ્રહ કરવાને બદલે તેને ત્યાગ કરવાની કે કેઈને આપી દેવાની ભાવના રાખું છું. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાતૃત્વ તથા કત્વની કામનાનું તથા તેના દ્વારા થવાવાળી સ્વામિત્વની બુદ્ધિનું એકમાત્ર કારણ ફળભેગ તથા સુખસંવેદન છે. ફળભેગની આકાંક્ષારૂપ તે ક્ષેતૃત્વ અથવા સુખસંવેદન વાસ્તવમાં સ્વાર્થ છે. તેને સર્વ બંધનેનું, સર્વ કષાયનું, અનીતિઓનું તથા સર્વ પાપનું ફળ બતાવવામાં આવ્યું છે. આ વાત છે કે નાની લાગે છે છતાં તે કેટલી ખતરનાક છે તે જ્ઞાનીજન જાણે છે. તેના પ્રભાવને જાણવાથી વિવેક ઉત્પન્ન થાય છે. તેથી સાધક અસત્યાદિથી પિતાને બચાવીને સત્ય પ્રત્યે વળે છે. ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ જીવમુક્તિ ૧, ઠંદ્ર સ્વાર્થના વિશ્વવિજયી પ્રભાવનું હવે દર્શન કરે. તેની શક્તિ પણ ગજબની છે. તે શૂન્યમાં સુષ્ટિને રચે છે. ઉપાદાન વગર પણ જગતને ઊભું કરે છે. માટી વગર ઘડે બનાવે છે. તેથી જ અંદરમાં આવું દ્રુદ્ધાત્મક જગત વસે છે. ઈષ્ટ-અનિષ્ટ, સુંદર અસુંદર, ગ્રહણ ત્યાગ, કર્તવ્ય-અકર્તવ્ય, પુણ્ય પાપ, સુખ-દુઃખ, જીવન-મરણ, મારું-તારું, સજજનદુજન, મિત્ર-શત્રુ, સેનું પથ્થર, મહેલ-સ્મશાન વગેરે પરસ્પરવિરોધી પક્ષ તે હૃદ્ધ છે. જે પદાર્થ ભેળવવામાં મને રસ આવે છે તે મારે માટે ઈષ્ટ છે. તે સિવાયનું સર્વ મને અનિષ્ટ જણાય છે. જે મને ઈષ્ટ છે તે મારે માટે સુંદર છે અને ગ્રાહ્ય છે. જે અનિષ્ટ છે તે અસુંદર અને અગ્રાહ્ય છે. ગ્રાહ્યને પ્રાપ્ત કરવું અને અગ્રાહ્ય ત્યાગ કરે તે મારું કર્તવ્ય છે. તે સિવાય મને સર્વ અકર્તવ્ય છે. કર્તવ્ય-કર્મ કરવું તે પુણ્ય છે અને અકર્તવ્ય-કર્મ કરવું તે પાપ છે. મેં મારું કાર્ય પૂરું કર્યું” એવા સંતેષને જનક પુણ્ય હોવાથી તે સુખ Page #180 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્ત ૧૬૩ છે. તેનાથી વિપરીત અસંતોષ તે પાપ હોવાથી દુઃખ છે. સુખ-સંપાદક સામગ્રી મારી છે અને દુઃખ-ઉત્પાદક સામગ્રી તારી છે, મારા સુખમાં સહાયક હોવાથી વ્યક્તિ સજજન તથા મિત્ર છે, સુખવિઘાતક તથા દુઃખવર્ધક હેવાથી તે દુર્જન કે શત્રુ છે. સજજન, મિત્ર, કંચન તથા મહેલ ઈષ્ટ છે; દુર્જન, શત્રુ, પાષાણ તથા સ્મશાન અનિષ્ટ છે. એક એક કંઠની શાખા-ઉપશાખાઓ અનંત છે. જેમ રેશમને કીડે પિતાની અંદરથી જ તંતુને કાઢીને પિતાના જ શરીર ઉપર વીંટાળે છે, તે પ્રકારે ફળભેગની આકાંક્ષાયુક્ત ચિત્ત પણ પિતાની જ અંદરથી ઈષ્ટ-અનિષ્ટ આદિ તંદ્વ ઉત્પન્ન કરીને તેમાં જકડાઈને લાચાર બને છે. સત્યઅસત્યને, હિત કે અહિતને અને સ્વપરને સર્વ વિવેક ભૂલી જાય છે. ઠંદ્ર જ્યાં ખેંચી જાય તે દિશામાં તેને જવું પડે છે. બસ એ જ બંધન છે. પરસ્પરવિધી બે પક્ષવાળા આ સર્વ કંકોમાં પૃષ્ઠભૂમિમાં સર્વત્ર, સર્વદા એક ઈષ્ટ અનિષ્ટનું બાહ્ય દ્રઢ જ નૃત્ય કરી રહ્યું છે. ઈષ્ટતા પ્રત્યે આકર્ષણ અને અનિષ્ટતા પ્રત્યે વિકર્ષણ થવું તે સ્વાભાવિક છે. આકર્ષણ રાગ છે અને વિકર્ષણ દ્વેષ છે, તે રાગદ્વેષ જ ભાવકર્મ છે, તે બંધનનું મુખ્ય કારણ છે. નિઃસંદેહ વ્યવહારભૂમિ પર “રાગદ્વેષ શબ્દનો પ્રયોગ સર્વત્ર ઍન્દ્રિય ભેગે માટે પ્રસિદ્ધ છે. છતાં તેની વિશાળતા પારમાર્થિક ભેગની આકાંક્ષાને પણ પિતાની અંદર રાખે Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ કર્મ રહસ્ય. છે. પારમાર્થિક સાધનાના ક્ષેત્રમાં વ્રત, ત્યાગ આદિને જે ઉપદેશ આચારશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમાં પણ તાત્વિક દૃષ્ટિએ જોતાં રાગદ્વેષ તે છે જ. અહીં તાત્વિક સત્યની પરીક્ષા કરવામાં આવે છે, આચારશાસ્ત્રને તિરસ્કાર નહિ. આપણે તે કેવળ એ જોવાનું છે કે અહીં પણ કંઈક આકર્ષણ છે કે નહિ. શુભમાં પ્રવૃત્તિ, અશુભમાંથી નિવૃત્તિ. દેવપૂજા આદિ કેઈ વિષનું ગ્રહણ અને વિષયભેગ વગેરે કોઈ વિષને ત્યાગ તે રાગદ્વેષ છે. આ સાંભળીને આશ્ચર્ય ન પામશે. એક વાત અવશ્ય છે કે ભેગાકાંક્ષાવાળા લૌકિક રાગશ્રેષમાં તથા આત્મકલ્યાણની આકાંક્ષાવાળા પારમાર્થિક રાગહેવમાં આકાશપાતાળનું અંતર છે. લૌકિક રાગદ્વેષથી જ્યાં વિષયાસક્તિની વૃદ્ધિ થાય છે ત્યાં પારમાર્થિક રાગદ્વેષથી તે વિષયાસક્તિની હાનિ થાય છે. ભૌતિક રાગદ્વેષથી જ્યાં ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ થાય છે ત્યાં પારમાર્થિક રાગ-- શ્રેષથી તેની હાનિ થાય છે. લૌકિક રાગદ્વેષથી જ્યાં અશુભ. અથવા પાપને બંધ થાય છે અને તેના ફળસ્વરૂપે અનેક પ્રકારનાં દુખની પ્રાપ્તિ થાય છે ત્યાં પારમાર્થિક રાગશ્રેષથી શુભ અથવા પુણ્યને બંધ થાય છે અને તેના ફળસ્વરૂપે અનેક સુખની પ્રાપ્તિ થાય છે. આમ છતાં પણ બંને પ્રકારમાં રાગદ્વેષ છે અને તેના દ્વારા થતે પાપ અથવા પુણ્યને બંધ તે પણ આખરે બંધ છે. રાગદ્વેષ, પુણ્યપાપ તે સર્વ પરસ્પરવિરોધી ઠંદ્ર છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્તિ ૧૬પ ૨. કંકમુક્તિ ચિત્ત આ કંકોને કેવી રીતે દૂર કરે છે તે સમજવા જેવું છે. બાહ્ય દૃષ્ટિથી જેવાથી ભલે તે વાત અસંભવ લાગે પરંતુ આત્યંતર દ્રષ્ટિથી જોતાં તે સમજવું કંઈ કઠણ નથી, કેવળ તેમાં અધ્યાત્મનો વિવેક જાગ્રત કરવાનું છે. જરા તે વિચારે કે શું આ કંકોમાં સહેજ પણ સત્ય છે કે કેરી કલપના છે? પિતાના નામ તથા રૂપને કારણે કઈ પદાર્થ બહારમાં અસ્તિત્વ ધરાવે છે તે તે ઠીક છે, પણ તે ઈષ્ટ છે કે અનિષ્ટ તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ? ઈચ્છતા અનિષ્ટતા, અથવા સુંદરતા અસુંદરતા આદિ તે પદાર્થમાં ક્યાં વસે છે ? તે સર્વ આપણા વિક૯પ પર નિર્ભર છે. મારી પિતાની અભિરુચિ દ્વારા તેના પર એક છાપ લાગી છે, એવું સમજી લેવું પર્યાપ્ત છે. તેવું સમજી લેવા માત્રથી ઈષ્ટતા-અનિષ્ટતા જ નાશ પામે છે. ત્યાર પછી ગ્રહણ ત્યાગ તથા શુભઅશુભ વગેરે વિકલપ આવશે પણ ક્યાંથી? કંથી મુક્ત થવાનું છે, બાહ્ય વિષયેથી નહિ, તે કર્મસિદ્ધાંતને પ્રાણ છે. તેને બરાબર ધારણ ન કરવાને કારણે આજને સાધક એ દ્રોથી છૂટવાને પ્રયત્ન કરવાને બદલે અધિક અધિક તેમાં ખૂંપે છે, અને તેને શ્રેયસ્કર સમજી બેસે છે. તેનું કારણ એ છે કે જે પ્રકારે નિયતિ તથા કર્મવાદની વાત સાંભળીને લૌકિક પુરુષાર્થ કરે છે. તે પ્રકારે સમતાની ઉત્તમ ઘોષણાનું શ્રવણ કરીને સાધકનું ચારિત્ર એ પ્રકારે પિકાર કરે છે. શાંત થા, પ્રભુ ! શાંત થા. અહીં કોઈ પક્ષના હઠવાદની વાત નથી. શાસ્ત્ર તથા Page #183 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય અનુભવથી પ્રમાણિત સિદ્ધાંત તેમાં છે. તેને સમજે કે ન સમજે અથવા સમજીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે કે ન કરે તે તમારી ઈચ્છાને આધીન છે. એ વાત સત્ય છે કે નીચેની ભૂમિકાઓમાં સાધકને માટે આ બંને આશ્રય લે અનિવાર્ય છે. પરંતુ તાત્વિક દષ્ટિથી જોતાં રાગદ્વેષાત્મક વિકલ્પ સિવાય અન્ય કંઈ નથી. તત્વ, વિધિનિષેધથી અતીત – મુક્ત છે. સાધનાના માર્ગમાં અગ્રેસર રહેવાવાળ પથિક જેમ જેમ ઉપર ઊઠે છે, તેમ તેમ એ દ્રઢ સ્વયં શિથિલ થતું જાય છે. અંતિમ સપાન પર પહોંચીને જ્યારે દ્રઢ નિઃશેષ થઈ જાય છે ત્યારે કોઈ વિધિનિષેધ શેષ રહેતા નથી. પ્રતિક્રમણ કે અપ્રતિક્રમણથી ઉપરની આ તૃતીય ભૂમિકા છે, જેને જ્ઞાનીજનેએ અમૃતકુંભ કહ્યો છે, સાક્ષાત્ સકૃપ છે. એ પરમાર્થસાધનાનું અંતિમ લક્ષ્ય છે અને એ જ બંધનથી મુક્તિ છે. તત્ત્વાલકના આ જગતમાં જ્યાં તત્ત્વ જ તત્ત્વમાં રમણ. કરતું પ્રતીત થાય છે, તે સિવાય અન્ય કંઈ નહિ, ત્યાં પરમાણુઓ તથા ચેતનાના સંગવિગ સિવાય અન્ય કંઈ જણાતું નથી. ત્યાં ઈષ્ટ કે અનિષ્ટ શું હોય? જ્યાં ક્રિયા તથા પ્રતિક્રિયા સિવાય કંઈ જ જણાતું નથી ત્યાં કર્તવ્ય કે અકર્તવ્ય શું હોય? તેથી તે ભાવસમતા કહેવાય છે. વૈકલ્પિક ક્ષેભ તથા ભાગદોડ શાંત થવાને કારણે એ શમતા છે, તે જ શાંતિ છે, વિશ્રાંતિ છે, પ્રશમરસ, અમૃતરસ, કે નિરાકુળ સુખ છે, આનંદની અનુભૂતિ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્તિ ૧૬૭ ૩. સમન્વય ભલે વ્યવહારભૂમિ પર વિધિ-નિષેધમાં, ગ્રહણ-ત્યાગમાં, કર્તવ્ય-અકર્તવ્યમાં, કે પુણ્ય-પાપમાં અંતર રહે, પરંતુ વિકલ્પ-મુક્તિને અધિકાર પ્રસ્તુત થતાં તેમાં કઈ અંતર નહિ રહે. વિધિ અને નિષેધ બંને વિકલ્પ છે. બંને દ્વારા ચિત્ત વિકલપની જાળમાં ફસાય છે. અંતર કેવળ અહંકારના રૂપમાં છે. વિધિ-ગ્રહણના પક્ષમાં “મેં આ કામ કર્યું', “હું અમુક પદાર્થ પર પ્રયોગ કરું છું, એ અહંકાર રહે છે. નિષેધ તથા ત્યાગના પક્ષમાં હું આવું કામ નહિ કરું, “મેં આ વસ્તુને ત્યાગ કર્યો છે, એ અહંકાર રહે છે. બંને અહંકાર છે. જે પ્રકારે વસ્તુના ગ્રહણથી તેના વિકલપને નિષેધ નથી થતે તે પ્રકારે વસ્તુને ત્યાગથી પણ વિકલ્પોને. નિષેધ થતું નથી. આ રહસ્યને સમજાવવા માટે ગુરુએ પિતાના શિષ્યને એક દિવસ આદેશ આપ્યું કે આજે ભજન કરતી વખતે હાથીનું ધ્યાન કરવું નહિ. શિષ્ય જાણ્યું કે આ વાત તદ્દન સરળ છે. ભેજનના સમયે તો શું પણ અન્ય સમયે પણ હાથીનું ધ્યાન હું તો કરેત જ નથી. પરંતુ જ્યારે તે ભેજન કરવા બેઠો ત્યારે તે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો ! આ શું? આજે હાથી જ ચિત્તસ્મૃતિમાં આવ્યા કરે છે. અને વ્યાકુળ થઈ મનમાં કહેવા લાગ્યું કે અરે હાથી ! તું અહીંથી દૂર થા. મને ગુરુજીની આજ્ઞા છે કે હાથીનું ધ્યાન ન કરવું. મેં તને બોલાવ્યા નથી, તે જ આવતે પણ નથી. આજે કયાંથી નીકળી પડ્યો. દૂર થા, અહીંથી દૂર થા. હવે જુઓ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ કમરહસ્ય હાથી ક્યાંથી દૂર થાય? હાથી ક્યાં હતું? નિષેધને નિષેધ થવાથી હાથી સ્વયં દૂર થઈ શકે. ધ્યાન રાખો કે મેં નિષેધને નિષેધ કરવાની વાત કરી નથી, નિષેધના નિષેધ હોવાની વાત કહી છે. નિષેધ કરે તે સ્વયં કર્તુત્વની કિયા છે તેથી તેમાં વિકલ્પ શાંત નહિ થાય. વિકલ્પથી વિકલ્પને ત્યાગ થતું નથી. તેની ઉપેક્ષા કરવી જરૂરી છે. હાથી હોય કે ના હોય, મને તેમાં કઈ પ્રયજન નથી. મારે તે પ્રજન કેવળ ભેજનનું છે. હાથી છૂટી ગયે. શિષ્ય નિરાંતે ભેજન લીધું અને ગુરુના રહસ્યાત્મક ઉપદેશને સમજી ગયે. અને શાસ્ત્રમાં ઉપેક્ષા-ચારિત્રના નામથી કહેવામાં આવે છે. કોઈ પદાર્થ રહે કે જાય મને કોઈ પ્રયજન નથી” તેવી ઉપેક્ષા જ વિકલ્પથી મુક્તિ મેળવવાનું સાધન છે. વિકલ્પમુક્તિ જ નિરાકુળ સુખ છે. આત્મહિતાર્થે ગ્રંથ-પ્રારંભ કરવામાં આવ્યો છે. આત્માનું હિત તથા કલ્યાણ તે શિવ છે અને બંધન મુક્તિ હોવાને કારણે મોક્ષ છે. ૪. જીવન્મુક્તિ સર્વ વિકપિરહિત અવસ્થા તે નિર્વિકલ્પતા છે. એ અવસ્થામાં કોઈ વિકલ્પ કે કાષાયિક ભાવ ન હોવાથી તે દશા શૂન્ય – મહાશૂન્ય છે. શૂન્યમનસ્કની જેમ સર્વથા શૂન્ય છે એવું નથી, સમગ્ર વિશ્વ યુગપત્ આત્મસાત્ થઈ ચૂકયું છે તેથી તે વિશ્વરૂપ છે, સમગ્ર છે, પૂર્ણ છે. શૂન્ય જ પૂર્ણ છે અને પૂર્ણ જ શૂન્ય છે. અનેક વૃક્ષવલ્લીપત્રપુષ્પાદિથી Page #186 -------------------------------------------------------------------------- ________________ જીવન્મુક્તિ ૧૬૯ સહિત વનરાજની જેમ અનેતાને પોતાની અંદર સમાવે છે, તેથી એક છે, અખંડ છે. તરંગિત મહાસાગરની જેમ સર્વ અનિત્યતાને ધારણ કરવા છતાં તે નિત્ય છે. તે પ્રકારે નિત્યત્વ અનિત્યત્વ, એકત્વ-અનેકત્વ, અન્યત્વ-અનન્યત્વ, દૈતઅદ્વૈત આદિ વિવિધ કંઢોને એક અખંડ પિંડ હોવાથી તે એકરસ છે. તે સમગ્ર સિવાય કંઈ નથી. તે જ અહં છે, તે જ ઈદે છે. તેથી તે કેવળ છે. જ્ઞાનને પૂર્ણ વૈભવ હોવાને કારણે તે જ્ઞાન છે, સર્વગ્રાહ્ય હોવાથી તે સર્વજ્ઞતા કે સર્વગતતા છે. સર્વગત હોવાને કારણે તે વિભુ છે અને સમસ્ત ઐશ્વર્યને પ્રાપ્ત હોવાને કારણે તે પ્રભુ છે. સમગ્ર પ્રાપ્ત હેવાને કારણે તે સિદ્ધિ છે, સંસિદ્ધિ છે, પ્રસન્નતા – પ્રસાદ છે, અથવા કૃપા હોવાને કારણે રાધ (નિર્દોષ) છે. આરાધના પણ તે જ છે. કરણોને (સાધનોનો આશ્રય છૂટી જવાથી અહંકારની સંકીર્ણતા નષ્ટ થાય છે. અહંકાર પૂર્ણ અહંતામાં રૂપાંતરિત થવાથી સંતુષ્ટ થઈ ગયે. સમસ્ત કૃત્રિમતાથી પર મારે ત્રિકાળી સ્વભાવ હોવાથી તે મારે ધર્મ છે. મારું નિજ સ્વરૂપ હોવાને કારણે તે આત્મા છે. નિરંતર પિતાના રસપાનમાં મગ્ન હોવાને કારણે તે રસાનુભૂતિ છે, આત્માનુભૂતિ, નિજાનુભૂતિ, સ્વરૂપાનુભૂતિ, સ્વભાવાનુભૂતિ છે. મેહવિહીન સમતા તથા #ભવિહીન શમતામાં નિત્ય વિચરણ થતું હોવાથી તે સ્વરૂપાચરણ છે, સ્વભાવાચરણ છે. કઈ પ્રકારના પ્રયત્નરહિત તે સહજાચરણ છે. ચાલતાં ફરતાં, ઊઠતા બેસતાં, સૂતાંનાહતાં, ખાતાં-પીતાં કઈ પણ અવસ્થામાં તે સહજપણે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ક રહસ્ય રહે છે. પ્રયત્નશુન્ય સહુજાવસ્થા હાવાથી એ વ્યક્તિ ચાલે છે છતાં સ્થિર છે. ખાલે છે, છતાં મૌન છે, કર્તા છતાં. અકર્તા છે. ગૃહસ્થ વિષય સેવતા હોવા છતાં અસેવક છે. સમગ્રને કોઈ એક વિષય પરત્વે કોઈ પ્રતિક્રિયા થતી. નથી તેથી તે નિજ ઉપયેાગમાં લીન છે. ઉપયાગ અથવા જ્ઞાન સિવાય અન્ય કોઈ વાતનું મિશ્રણ ન હોવાને કારણે. તે યુદ્ધ ઉપયેાગ છે. * * * Page #188 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર કિરngવજજિwwww ૧, દ્રવ્યકમ તથા ભાવકર્મને સમન્વય કર્મખંડમાં પ્રવેશ કર્યા પછી કર્મની તથા તેની સર્વ વિશેષતાઓનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. તેમ કર્મનું સામાન્ય સ્વરૂપ તથા વિશેષ સ્વરૂપ દર્શાવવા માટે તેની સાથે તેના ત્રણ સાધનનું, કામણ શરીરનું, કર્મવિધાનનું વિવેચન તથા દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મની તાત્વિક આલેચના કરવામાં આવી છે. તેની સાથે ફળભેગની કામનાને કારણે ઈષ્ટાનિષ્ટ તંદ્વોના રૂપમાં અહંકારની કાલ્પનિક સૃષ્ટિ વાસ્તવમાં બંધન છે, અને તે કંથી ઉપર ઊઠીને સમતા તથા શમતામાં આવવું તે બંધનમુક્તિ છે, વગેરે વિવેચના કર્યા પછી જેકે કર્મરહસ્ય નામક આ ગ્રંથનું પ્રતિપાદન પૂર્ણ થઈ જાત. છતાં આ કથન અધ્યાત્મની દૃષ્ટિથી કરવામાં આવ્યું છે તેથી કર્મસિદ્ધાંતની સાથે સમન્વય સ્થાપિત કરવા માટે તેને સૈદ્ધાંતિક રૂપ આપવું આવશ્યક છે. તેથી “કર્મસિદ્ધાંત નામની પુસ્તિકા (હિંદીમાં) અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમાં સૈદ્ધાંતિક વિવેચન Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર કર્મ રહસ્ય કરવામાં આવ્યું છે. કર્મવિધાન નામના અધિકારમાં દ્રવ્ય કર્મ તથા ભાવકર્મનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. કાર્પણ શરીરમાં નિબદ્ધ કાર્મણ વણાઓ પરમાણુઓ દ્વારા નિર્માણ થતી હોવાથી દ્રવ્ય કર્મ કહેવાય છે અને જીવાત્માના રાગષાત્મક ભાવ અથવા ફળભેગની આકાંક્ષા ભાવ-કર્મ કહેવાય છે. આ બંને પ્રકારનાં કર્મોમાં ઘનિષ્ઠ સંબંધ છે, જેમ ધુમાડાને જોઈને અગ્નિની પ્રતીતિ થાય છે, અથવા થરમમીટર દ્વારા ૧૦૪ ડિગ્રી બનાવને પારે જોઈને રેગીના તાવનું જ્ઞાન થાય છે, તે પ્રકારે દ્રવ્યકર્મની અવસ્થાઓ જોઈને ભાવકન અર્થાત્ જીવના ભાવેનું જ્ઞાન થાય છે. તે પ્રકારે ભાવકર્મની અવસ્થાએ પરથી દ્રવ્યકર્મની અવસ્થાએ જાણી શકાય છે. દ્રવ્યકર્મ સર્વથા જડ છે અને ભાવકર્મ એક અપેક્ષાએ ચેતન છે. જોકે તવદષ્ટિએ એ બંનેની વચમાં કઈ પ્રકારને સંબંધ નથી. છતાં તે બંનેની વચમાં એવું તત્વ સ્થિત છે કે વ્યવહારભૂમિ પર જડને ચિદાભાસી અને ચેતનને જડાભાસી બનાવી દે છે. તે તત્ત્વને હું સંસ્કાર કહું છું. કાર્પણ વગણનું સ્વરૂપ દર્શાવવામાં તેને ઉલ્લેખ કરવામાં આવ્યા છે. કરણનુગ તથા અધ્યાત્માનુગમાં નિમિત્ત અને ઉપાદાનમાં અથવા દ્રવ્ય કર્મ અને ભાવકર્મમાં સંબંધ સ્થાપિત કરવાને માટે આ તત્વને કંઈક વિશદ પરિચય હવે આવશ્યક છે. જોકે જૈન શાસ્ત્રોમાં સંસ્કાર નામના કોઈ તત્વનો સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી છતાં પણ અનુભવસિદ્ધ હોવાથી અહીં વિરોધ જણાતું નથી. Page #190 -------------------------------------------------------------------------- ________________ સંરકાર ૧૭૩ તેને આસવતત્ત્વમાં આગળનું વિવેચનમાં સમાવેશ કરવામાં આવશે. વામનઃ રા યોrઃ રસ કાઢવઃ | આ સૂત્ર આ વિષયમાં પ્રમાણ છે. ૨. સંસ્કારપરિચય બાહ્ય કે આયંતર જગતમાં આપણે જે કંઈ પણ કામ કે કાર્ય કરીએ છીએ તે કામ તથા કર્મ તે જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. છતાં પણ આપણી ચિત્તભૂમિ પર પિતાનું પદચિહ્ન અંકિત કરતાં જાય છે. –-જેમ માતાના ઘર પર પરિણીત યુગલના હાથના થાપા છે. તેમ આ અંકન સમાપ્ત થયા પછી પણ ચિત્ત ઉપર તેની અસર રહે છે. કદાચ આ વાત તમને અપરિચિત લાગે છતાં સૂક્ષ્મ દષ્ટિથી અંદર જોતાં તેની સત્યતા પ્રતીત થશે. જેમાં માટીના કાચા રસ્તા પર ચાલતાં આપણે પગની છાપ તેના પર અંકિત. થાય છે તેમ આપણે દરેક કાર્ય કે કમ સમાપ્ત થતાં પહેલાં આપણા ચિત્ત પર પિતાનું ચિહ્ન અંકિત કરી લે છે. જોકે અત્યંત અસ્પષ્ટ હોવાને કારણે તે તરત જ આપણને પ્રત્યક્ષ જણાતાં નથી. છતાં પણ સમયના વહેણ સાથે તે દઢ બની જતાં પ્રત્યક્ષરૂપે પ્રગટ થાય છે. છતાં પિતાની પૂર્વાવસ્થામાં તે અત્યંત સૂક્ષ્મ હોય છે તેથી ધૂળમાં પડેલાં પગલાં જેમ શીઘ્રતાથી નાશ પામે છે તેમ આ સંસ્કાર શીવ્રતાથી નાશ પામે છે, છતાં સમયના વહેણમાં વળી પરિપકવ થઈ જવાથી તે પાષાણ પર સ્પષ્ટ જણાતી રેખાની જેમ શીધ્રપણે નાશ પામતા નથી. કાર્ય કે કર્મનાં પદચિહ્ન કેવળ માટી પર પડેલા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ કરહસ્ય પદચિહ્ન જેવાં નથી. કાર્ય કે કર્મને કોઈ હાથપગ હોતા નથી કે જે દ્વારા પદાતિ જેવું કંઈ ચિહ્ન બનાવી શકાય. ચિત્ત કેવળ માટીની ભૂમિ જેવું નથી. આ કેવળ સમજવા કે સમજાવવા માટેનું ઉદાહરણ છે. ચિત્ત અને કર્મ બંને જ્ઞાનાત્મક છે, તેથી તેનું ચિહ્ન જ્ઞાનાત્મક જોઈએ. સામાન્ય ભાષામાં આપણે તેને ટેવ કે આદત કહીએ છીએ અને શાસ્ત્રીય ભાષામાં આપણે તેને ધારણ અથવા સંસકાર કહીએ છીએ. જેમ ટાઈપના મશીન પર કેટલેક સમય અભ્યાસ કરવાથી ટાઈપ કરવાને મહાવરે થઈ જાય, જેમ ઘેડ સમય માતાને હાથ પકડીને ચાલવાથી બાળકને ચાલવાની આદત પડે છે, વળી કઈ એક ભાષા અમુક સમય સુધી બોલતા રહેવાથી તે ભાષા બોલવાની ટેવ પડે છે, તેમ સર્વ ટેવ માટે સમજવું. કાર્ય કે કર્મ કંઈ પણ જાણવા, બલવા, ધારણ કરવા કે ભેગવવાનું હોય તે નિરંતર થયા કરે છે, પછી તેની એક આદત બની જાય છે. તે આદત જ સંસ્કાર શબ્દને સંકેત કરે છે. જાણવાની ક્રિયાને ધારણ અથવા સ્મૃતિ કહે છે. અને બલવા, કરવા અથવા ભેગવવાના ક્ષેત્રમાં તેને સંસ્કાર કહે છે. ભક્તામર વગેરે પાઠોનું પુનઃ પુનઃ રટણ કરવાથી અથવા કોઈ વ્યક્તિ કે ઘટનાને બેચાર વાર જેવાથી તે સ્મૃતિને વિષય બને છે. તે જ્ઞાનગત ધારણું છે. તે પ્રકારે ગરદન ઝુકાવીને ચાલવાની ટેવ પાડવાથી તેવી ટેવ પડી જાય છે. પુનઃ પુનઃ ભાઈ, અરે, વગેરે શબ્દ બોલવાથી તેવી ટેવ પડે છે. શરાબ, બીડી જેવા વ્યસનની Page #192 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર ૧૫ કુટેવ પડે છે એ સર્વ કર્મગત સંસ્કારે છે. દુર્જનની સંગતિ કરવાથી દુર્જનના સંસ્કાર પડે છે અને સજજનની સંગતિ કરવાથી સજ્જનતાના સંસ્કાર પડે છે એ વાત જગપ્રસિદ્ધ છે. શાસ્ત્રોમાં માતાના ઉદરમાં ગર્ભાવસ્થાથી મૃત્યુપર્યત ૫૬ સંસ્કારોની વાત આવે છે. ૩. સંસ્કાર-નિર્માણ કામ આ ઉપરથી સંસ્કાર-નિર્માણને સિદ્ધાંત નિશ્ચિત કરી લેવું જોઈએ કે સારા ખેટા કઈ પણ કાર્યની અસર આપણા ચિત્ત પર પડે છે. કાર્ય પૂરું થઈ જવા છતાં ચિત્ત પરની અસર સમાપ્ત થતી નથી. ભલે તે પૂર્વાવસ્થામાં પ્રતીતિને વિષય બને પરંતુ તેને પ્રભાવ અવશ્ય હોય છે. તેને આપણે તર્ક દ્વારા સિદ્ધ કરી શકીએ છીએ. વાસણમાં ચોખા રાંધવા માટે અગ્નિ પર રાખવામાં આવે ત્યારે તે પ્રથમ ક્ષણમાં થોડા પણ ચડતા જાય છે નહિ? તે સર્વથા ચડી જતા નથી. તે પ્રમાણે બીજી ત્રીજી ક્ષણમાં વિશેષ ચડતા જાય છે, જે તેમ ન થાય તે એકાએક વીસ કે ત્રીસ મિનિટમાં ચેખા ચડી જાય નહિ. તે પ્રકારે આપણા ચિત્ત પર દરેક ક્ષણે અસર પડે છે. આ ઉપરથી એ સિદ્ધાંત નિર્ધારિત થાય છે કે કાર્યને પ્રથમ પ્રભાવ ગમે તે મંદ હોય તે પણ તેની અસર ચિત્ત પર અવશ્ય પડે છે. આપણી વચ્ચેની પ્રતીતિઓ અત્યંત સ્થૂલ હોય છે, તે સ્થૂલ વસ્તુઓને જ ગ્રહણ કરે છે, સૂક્ષ્મને ગ્રહણ કરતી નથી. જે પ્રમાણે આપણું જ્ઞાન પરમાણુને ગ્રહણ કરવા માટે સમર્થ નથી તે પ્રકારે આ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ કમ રહસ્ય અત્યંત ક્ષીણ પ્રથમ પ્રભાવને પણ ગ્રહણ કરવા માટે તે સમર્થ નથી. જેમ અનેક ક્ષણિક પાક-સમૂહથી અર્ધા કલાકમાં ચડી ગયેલા ભાતને સ્થૂલ પાક આપણું પ્રતીતિ વિષય બને છે; વળી જેમ અનેક સૂક્ષ્મ પરમાણુઓના સમૂહથી ઉત્પન્ન સ્થૂલ અંધ આપણી પ્રતીતિનો વિષય બને છે, તે પ્રમાણે એક જ કાર્યને પુનઃ પુનઃ કરવાથી ઉત્પન્ન થતા અનેક ક્ષણિક પ્રભાવે તે સર્વના પારસ્પરિક સંગથી ઉત્પન્ન થૂલ સ્વભાવ આપણી પ્રતીતિને વિષય બની જાય છે. કાર્ય કે કર્મને આ સ્થૂલ પ્રભાવ જ આદત કે સંસ્કાર શબ્દને સંકેત છે. જેમ પ્રતીતિમાં આવતે સ્થૂલ કંધ, પૃથક્ પૃથક અનેક પરમાણુઓના સમૂહ સિવાય કઈ નથી, અથવા જેમ અર્ધા કલાક પછી પ્રતીતિમાં આવતા ભાતનું પૂર્ણ સિદ્ધ થવું પૃથક્ પૃથફ અનેક ક્ષણેમાં ચડેલા ભાતના સમૂહ સિવાય કઈ નથી, એ પ્રકારે એક લાંબા કાળની પછી પ્રતીતિમાં આવતે સંસ્કાર પણ વિભિન્ન કાળમાં કૃત કર્મોના પૃથક પૃથક અનેક પ્રભાવના સમૂહ સિવાય કંઈ નથી. ત્યાં પ્રત્યેક સમયમાં પ્રાપ્ત કરનાર સૂક્ષ્મ પ્રભાવને આપણે આસવ કહી શકીએ છીએ. સંસ્કાર કે ટેવના રૂપમાં અનેક પ્રભાનું દઢ થઈ જવું તે બંધ તત્વ છે. કોઈ એક કાર્યનું નિરંતર અથવા થોડે થેડે અંતરે (વચ્ચે વચ્ચે) પુનઃ પુનઃ રટણ કરવું તેને અભ્યાસ કહેવાય છે. સંસ્કારનિર્માણમાં અથવા કર્મબંધમાં તેનું પ્રધાન સ્થાન છે. તેથી કર્મગત ઉત્પન્ન ક્ષીણ પ્રારંભને પ્રભાવ પ્રત્યેક સમયે Page #194 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર ૧૭૭ ઉત્તરોત્તર ઘેરે બનતું જાય છે. જેમ કુવાના કાંઠા પર પુનઃ પુનઃ ઘડે અથડાવાથી તે જગાએ ખાડો પડી જાય છે પછી તેને પૂરો કઠણ પડે છે, તેમ સંસ્કાર માટે સમજવું. ક, સંસ્કારવિદને ક્રમ છતાં એને અર્થ એ નથી કે તે સંસ્કાર નાશ પામતા જ નથી, જોકે તેને નાશ થવે મુશ્કેલ છે છતાં અસંભવ નથી. જેમ કૂવાના કાંઠા પરના ખાડાને કોઈ સાધન વડે સમતલ કરી શકાય છે તેમ અનુકૂળ ચેતન કે અચેતન સામગ્રીની સહાયથી ચિત્તગત સંસ્કારને નાશ કરી શકાય છે કે પરિવર્તન કરી શકાય છે. કેઈ એક વ્યક્તિને દરેક વાતમાં ગાળ દેવાની આદત પડી ગઈ છે. છતાં તેને પિતાને તેનું ભાન નથી કે ક્યારે તેના મુખમાંથી એવા શબ્દ નીકળે છે. તેના કોઈ એક મિત્રે તેનું ધ્યાન દોર્યું, તેથી તેને કંઈ લજજા થઈ, અને પિતાના મિત્રને વિનંતી કરી કે તે તેને વારંવાર તેની સ્મૃતિ આપ. ત્યાર પછી જ્યારે જ્યારે તેના મુખમાંથી ગાળ નીકળતી ત્યારે તે મિત્ર તેનું ધ્યાન દોરતે. મિત્ર દ્વારા લક્ષ્ય કરાવવાથી તે દરેક સમયે પિતાના દેશને સ્વીકાર કરતે, અને સાથે પશ્ચાત્તાપ પણ કરતા. પછી મિત્ર ધ્યાન ન દોરે તે પણ તેનું પિતાનું જ ધ્યાન તે તરફ રહેવા લાગ્યું. બહારને મિત્ર કઈ વાર હોય કે ન હોય, પણ અંદરને મિત્ર જાગી ગયું હતું, અને તે સદા સર્વદા સાથે હતું. તેના પરિણામે તેનું લક્ષ હવે મુખમાંથી શબ્દ ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ક રહસ્ય નીકળતા પહેલાં જ તેને જાગ્રત કરી દેતુ'. ક્રમે કરીને મુખમાં આવતા પહેલાં હુવે મનમાં તે શબ્દો અટકી જતા અને અંતે તે એ શબ્દો જ છૂટી ગયા. સંસ્કારને તેડવાને માટે આ સિદ્ધાંત સર્વત્ર લાગુ પડે છે. તેના માટે પાંચ સેાપાન ચડવાં પડે છે ઃ ૧. કર્મની સ્વીકૃતિપૂર્ણાંક તેને છેડવાના પ્રયત્ન. ૨. ગુરુજને દ્વારા લક્ષ્ય થવાથી થતા પશ્ચાત્તાપ. ૩. ગુરુજનાની સહાયતા વગર પણુ પેાતાનું લક્ષ્ય રહેવું. ૪. અંદર તેના ઉદ્દય થવા છતાં શબ્દ બહાર ન નીકળે. ૫. અંતે અંદરમાં પણ તે શબ્દના ઉડ્ડયનું નષ્ટ થવું. આ પ્રકારે સંસ્કાર પરિવર્તિત કરી શકાય છે. શુભથી અશુભ કે અશુભથી શુભમાં પરિવતત થઈ શકે છે. ભાગાસક્તિના સંસ્કાર આત્મ-આસક્તિના રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, મદ્યપાનના સંસ્કાર સમરસ પાનમાં રૂપાંતરિત થઈ શકે છે. ૫. સત્કાર અધન નિરંતર નવા નવા સંસ્કારાની અભિવૃદ્ધિ થતી રહેવાથી તથા જૂના સંસ્કારોનું પિરપાષણ થતું રહેવાથી તેના ખજાને વૃદ્ધિ પામતા જાય છે, કયારેય સમાપ્ત થતા નથી. ભૌતિક ખજાનામાંથી તે કઈ પણ કાઢવાથી તેમાં ઘટાડો થાય છે પણ આ અંદરના ખજાના સંસ્કાર અનુસાર કામ કરવાથી વૃદ્ધિ પામે છે. દર્શન ખ’ડમાં ચિત્તગત વિકલ્પેાના તે અક્ષય કોષની સ્થાપના કરેલી છે, જેને ઉપચેતના કહેવામાં આવી છે. તેમાં સંસ્કારના આ ખજાનાના સમાવેશ થાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ સંસ્કાર દર્શન ખંડના પ્રથમ અધિકારમાં જે વ્યક્તિને પરિ. સ્થિતિને આધીન બતાવવામાં આવી છે તે પણ વાસ્તવમાં એ સંસ્કારોને કારણે છે. તત્ત્વષ્ટિએ જોતાં બાહ્ય જગતની પરિસ્થિતિઓ તે કંઈ વસ્તુ છે જ નહિ. આપણી અંદર ઉપચેતનામાં જન્મજન્માંતરના સંસ્કારોનું તે કાર્ય છે. બાહ્ય પરિસ્થિતિ કેવળ તેની જાગૃતિમાં નિમિત્ત છે. પરિસ્થિતિ સ્વયં કંઈ કરવા શક્તિમાન નથી. જોકે જણાય છે એવું કે પરિસ્થિતિઓ આપણને બાંધે છે. એ વાત સમજી લેવી કે આપણે પરિસ્થિતિઓના નહિ પણ સંસ્કારના દાસ છીએ. પ્રથમ અધિકારમાં તમે પ્રશ્ન પૂછ્યો હતો કે પરિ સ્થિતિ ક્યાં રહેલી છે? તે કંઈ બહાર નથી, સંસ્કારના રૂપમાં આપણી અંદર છે. તે ઉપચેતનાના અક્ષયપાત્રમાં રહેલી છે. તેને શાસ્ત્રભાષામાં બંધતત્વ કહે છે. આ સંસ્કારોને તેડવા કે બદલવા એ જ પારમાર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને ઉપાય છે. મુમુક્ષુ, સાધકે કે ગીઓનું એ એકમાત્ર લક્ષ્ય હોય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ર૯ દસ કરણ ૧. કર્મસિદ્ધાંત કર્મસિદ્ધાંતના ક્ષેત્રમાં કરણનુગ દસ કરશે – અધિકારોનું કથન કરે છે. દ્રવ્યકર્મની ભાષામાં સૂત્રબદ્ધ એ વિવેચનને સંક્ષિપ્ત સાર “કર્મસિદ્ધાંત' નામની પુરિતકામાં પ્રસ્તુત છે. ભાવકર્મની ભાષામાં તેને સમજવા પ્રથમ વાચકે એ પુસ્તક પહેલાં વાંચી જવું જોઈએ. છતાં તેને સંક્ષિપ્ત સાર અહીં રજૂ કરવામાં આવે છે. એ દસ કરણનાં નામ બંધ, ઉદય, સત્વ, અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશમ, ક્ષય (ક્ષપશમ), નિધત્ત અને નિકાચિત છે. બંધઃ તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ એ ચાર પ્રકાર છે. વિવિધ પ્રકારની રાગદ્વેષાત્મક કામનાઓ અનુસાર કાર્મણ વર્ગમાં તે તે જાતની ફળાદાન શક્તિનું ઉત્પન્ન થવું તે પ્રકૃતિ બંધ છે. જેના જ્ઞાનાવરણ આદિ આઠ ભેદ છે તે ફળાદાન શક્તિને કાર્મણ વર્ગણ જેટલો સમય પિતાની અંદર સમાવી રાખે છે તે તેની સ્થિતિ છે અને તીવ્રતા-મંદતા તે તેને અનુભાગ (રસ) છે. પ્રકૃતિના બંધ અનુસાર તે ફળાદાન શક્તિની જાતિને નિર્ણય થાય છે અને Page #198 -------------------------------------------------------------------------- ________________ બ્રુસ કર ૧૮૧ અનુભાગ દ્વારા તેની તીવ્રતા-મદતાના નિર્ણય થાય છે. એ પ્રમાણે અંનેમાં ભેટ્ઠ છે. સ્થિતિએ તેની સમયમર્યાદા છે, જે પૂરી થયે કામેણુ વણામાં રહેલી તે ફળાદાન શક્તિ ક્ષીણ થઈ જાય છે. કાર્યણુ વગા કેટલા પરમાણુઓના સ્કંધથી નિર્માણ થઈ છે તેના નિણૅય પ્રદેશ બંધ કરે છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, તથા પ્રદેશ એ ચારે વિકલ્પોને કારણે નવી નવી કામેણુ વ ણુા પ્રતિસમય કાર્પણ શરીરની સાથે સંબંધ પ્રાપ્ત કરે છે. તે દ્રવ્યકર્મના અંધ કહેવાય છે. ઉદ્દય બંધને પ્રાપ્ત આ વણાએનું ફળ પ્રાપ્ત થવું તે ઉય છે. પેાતાની પ્રકૃતિ તથા અનુભાગ અનુસાર તે ઉદયમાં આવીને જીવને ફળ આપે છે. અર્થાત્ જ્ઞાન-દર્શનાદિ તેની સ્વાભાવિક શક્તિઓને બાધિત અથવા વિકૃત કરે છે અને તેને માટે શરીર, આયુ તથા ભેગસામગ્રીની વ્યવસ્થા કરે છે. અહીં કતૃત્વના અર્થ નિમિત્તની અપેક્ષાએ સમજવા, ઉપાદાનની અપેક્ષાએ નહિ. પેાતાના તીવ્ર કે મદ્ય ફળનું પ્રદાન કર્યા પછી તે કાર્યણુ શરીર ખરી જાય છે. તે સર્વ તેના કર્મના ઉદ્યય કહેવાય છે. સત્તા ઃ એક સમયમાં રાગદ્વેષાત્મક પ્રવૃત્તિને કારણે જેટલી કાર્મણ વણાએ કાર્યણુ શરીરની સાથે બંધ પ્રાપ્ત કરે છે તે સર્વ એ જ સમયમાં ફળ આપતી નથી. તે સર્વ વર્ગણાઓના આંશિક ભાગ જ ઉદયને પ્રાપ્ત કરીને શેષ વણાએ કાર્યણ શરીરમાં રહે છે. ઉદયમાં આવીને અથવા ફળ આપીને ખરી ગયા પછી જેટલી વણાએ કાર્યણ શરીરમાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ કર્મ રહસ્ય શેષ રહે છે તે સર્વે મળીને તે પ્રકૃતિ સત્તા કહેવાય છે. જે પ્રકારે તિજોરીમાં પ્રતિદિન કેટલુંક ધન આવે છે તેમાંથી પ્રતિદિન અમુક રકમ ખર્ચ થાય છે, અને શેષ ધન તેમાં જમા રહે છે, તેમ સમજવું. પ્રતિસમય એ પ્રકૃતિ, સ્થિતિ, તથા અનુભાગવાળા અનેક પ્રદેશે કામણ શરીર સાથે બંધાયેલા હોય છે. તે પ્રતિસમય અનેક પ્રદેશ ઉદયમાં આવીને ખરી જાય છે અને જે શેષ પ્રદેશે તેમાં સ્થિત રહે છે તે શેષ રહેવાવાળા પ્રદેશે “સત્તામાં છે તેમ કહેવાય છે. નિધત્ત-નિકાચિતઃ શુભ-અશુભ કઈ ખાસ પરિ. શ્રેમને કારણે કાશ્મણ વર્ગમાં સ્થિત છે તે પ્રકૃતિવાળી સ્થિતિનું તથા અનુભાગનું ઘટી જવું તે અપાકર્ષણ છે. તે જ પ્રમાણે શુભ કે અશુભ પરિણામોનાં વિશેષ કારણોથી તેની સ્થિતિ તથા અનુભાગનું વધી જવું તે ઉત્કર્ષણ છે. ફળાદાન શક્તિની જાતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થઈ અન્યરૂપ થઈ જવું તે સંક્રમણનું લક્ષણ છે. પુષ્યવાળી પ્રકૃતિઓના અનુભાગનું ઉત્કર્ષણ, પાપવાળી પ્રકૃતિના અનુભાગનું અપકર્ષણ તથા પુણ્ય પ્રકૃતિના રૂપમાં તેનું સંક્રમણ થવું તે પરંપરાએ ઉપશમ, ક્ષય, અથવા ક્ષપશમનું લક્ષણ છે. તેને કારણે જીવની સ્વાભાવિક શક્તિઓને વિકાસ થાય છે. જે કાર્મણ વર્ગણાઓ અથવા કર્મોમાં અપકર્ષણ, ઉત્કર્ષણ, સંક્રમણ, ઉપશમ, ક્ષય, ક્ષયે પશમ કંઈ પણ સંભવ નથી એવા કઠોર કર્મને નિધત્ત તથા નિકાચિત કહે છે. નિધત્તમાં કદાચ ઉત્કર્ષણ થઈ શકે છે પરંતુ નિકાચિતમાં ઉત્કર્ષણ થઈ શકતું નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ દસ કરણ ૨. ધ, ઉદય, સત્ત્વ પ્રસંગવશાત્ કરણાનુયાગની ભાષામાં કર્મસિદ્ધાંતનાં દસ કરણેાના પરિચય આપ્યા પછી હું પુનઃ અધ્યાત્મની ભાષા પર આવું છું. કરણાનુયાગ જ્યાં દ્રવ્યકર્મને પ્રધાન માનીને વિવેચન કરે છે ત્યાં અધ્યાત્મ ચિત્તગત સંસ્કારોને પ્રધાન માનીને કથન કરે છે. એ બન્નેને સમન્વય કરવા માટે સંસ્કારનું આ અંકન હવે ચિત્તભૂમિ પર નહિ કરતાં દ્રવ્યકર્મો પર અથવા કાર્મણુ શરીર પર કરીશું. પહેલાં દર્શાવ્યું છે તેમ ચિત્ત' કોઈ સ્વતંત્ર સત્તાધારી પા નથી; બે પ્રકારે વિભક્ત જ્ઞાનને ‘અહં'વાળા ભાગ જ તે શબ્દને સંકેત છે. જ્ઞાનનું એ વિભક્તીકરણ સંસ્કારને કારણે હાય છે તેથી સમન્વયની દૃષ્ટિએ જોતાં તે કથનમાં વિરાધ લાગતે નથી. કારણમાં કાર્યના ઉપચાર કરીને અધ્યાત્મભાષામાં ભલે આપણે ચિત્તને સંસ્કારનુ અધિકરણુ કહીએ પરંતુ સૈદ્ધાંતિક દૃષ્ટિએ તેનું અંકન કાર્યણુ શરીર પર થાય છે, ચિત્ત પર થતું નથી. ચિત્ત તે તેના ફળસ્વરૂપ જ્ઞાનના વિશ્વવ્યાપી સ્વરૂપમાં ઉદય થઈ જાય છે. સંસ્કાર તથા તેમાં અંકિત દ્રવ્યકર્મમાં સ્વરૂપતઃ કઈ જ ભેદ નથી. છતાં સૈદ્ધાંતિક દૃષ્ટિથી તેને ભેટ્ટ પ્રત્યક્ષ છે. આગમગમ્ય હાવાથી દ્રવ્યકર્મ તથા કાર્મણુ શરીર સત્ય છે છતાં અનુભવગમ્ય ન હેાવાથી તે આપણાથી દૂર છે. અને અનુભવગમ્ય હાવાથી સંસ્કાર આપણાથી અધિક નજીક છે. તેથી અધ્યાત્મક્ષેત્રમાં સસ્કારની પદ્ધતિથી વાત કરવામાં કઈ અન્યાય નથી. ૧૮૩ Page #201 -------------------------------------------------------------------------- ________________ કમ રહેસ્ય મન, વચન તથા કાયાથી જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા ભાતૃત્વના રૂપમાં જે કઈ કાર્ય આપણે કરીએ છીએ તે આપણું કર્મ છે. પ્રતિસમય તે કર્મના સંસ્કાર દ્રવ્યકર્મા પર અથવા તેનાથી નિર્મિત કાર્યણુ શરીર પર અંકિત થાય છે, સમય સમયવતી થતાં તે સંસ્કાર અંકન શબ્દ આસવને સૂચવે છે. અભ્યાસવર્ગી ક્રમશઃ તેનું દૃઢત્વ થઈ તે આદત કે ટેવનું રૂપ ધારણ કરે છે. તે સિદ્ધાંતભાષામાં ‘અંધ’ કહેવાય છે. તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એવા ચાર પ્રકાર છે. જે જાતિના સંસ્કાર હાય તે તેની પ્રકૃતિ અને જેટલા કાળ માટે હાય તે તેની સ્થિતિ છે. તીવ્રતામંદતા આદિ તેના અનુભાગ – રસ છે. જેટલી કાર્પણુ વણાઓ પર તેનું અંકન થયું તે પ્રદેશ છે. - આપણે સર્વ કાર્ય પ્રતિક્ષણે પુનઃ પુનઃ કરીએ છીએ તેથી નવા નવા સંસ્કાર ઉત્પન્ન થાય છે અને જૂના સંસ્કાર દૃઢ થતા જાય છે. આ સવ સંસ્કાર ઉપચેતના સ્વભાવી કાર્યણુ શરીરના અખૂટ ખજાનામાં સુપ્ત દશામાં પડી રહે છે. બહારનું કોઈ નિમિત્ત પામીને તે જાગ્રત થાય છે. કાર્યણુ શરીર તથા ઉપચેતનામાં કેટલી જાતિના સંસ્કાર અંકિત થયેલા છે તે કઈ કહી શકતું નથી. તે કાર્ય સમાસ થયા પછી ઘેાડી વારમાં વિસ્તૃત થઈ જાય છે. તેથી કોઇ એક અત્યંત પ્રધાન કાર્ય સિવાય આપણે એ પણ જાણતા નથી કે કાલે આપણે શું શું કાર્ય કર્યું હતું, કે કેઈને શું કહ્યું હતું ? કયાં ગયા હતા ? અને શું વિચાયુ હતું ? જ્યારે આપણને કાલનું જ કામ યાદ રહેતું નથી તે પછી સારા ૧૮૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ દૂર કરણ જીવનમાં કરેલાં કાર્યો ક્યાંથી સ્મૃતિમાં આવશે ? વળી એ સંસ્કાર તો આ જન્મના જ નથી. જન્મજન્માંતરમાં જે કંઈ આપણે કરતા આવ્યા તે સર્વ સંસ્કારને આ અક્ષય ખજાને છે. તે અનંત જ નહિ પણ અનંતાનંત છે. કાર્પણ શરીરના ઉપચેતનારૂપ આ અક્ષય કષ જ સિદ્ધાંતમાં “સત્તા” નામથી પ્રસિદ્ધ છે. જેમાં પૂર્વ સંચિત સર્વ સંસ્કારે ફળ આપવાની પ્રતીક્ષામાં સુખદશામાં પડ્યા છે. સત્તામાં સ્થિત એ પ્રસુપ્ત સંસ્કારનું જાગ્રત કે ફળભુખ થવું તેને સિદ્ધાંતમાં ઉદય કહે છે. એ અવસ્થામાં જીવને નવાં નવાં કાર્ય કરવાને માટે ઉત્તેજના રહે છે, અને જીવને તેનું અનુસરણ કરવું પડે છે. આપણું પ્રત્યેક કાર્યમાં નવા નવા સંસ્કારે બનવાનું તથા જૂના સંસ્કાર દૃઢ થવાનું કાર્ય નિરંતર થઈ જ રહ્યું છે. જે કામ આપણે વર્તમાનમાં કરી રહ્યા છીએ તે પણ સંસ્કારોથી અસ્પૃશ્ય રહી શકતા નથી. વાસ્તવમાં આપણે જે કંઈ કરીએ છીએ તેની પૃષ્ઠભૂમિમાં સંસ્કાર પડેલા છે. આપણું કેઈ પણ કાર્ય, તે બાહ્ય છે કે અત્યંતર હે, સ્થૂલ છે કે સૂક્ષમ હ, નવું હતું કે જૂનું હે, જાણવાનું છે કે ભેગવવાનું છે, કરવાનું છે કે ધરવાનું હે, શુભ કે અશુભ હે, સર્વ પૂર્વ સંચિત સંસ્કારની પ્રેરણાથી થાય છે. બહિઃકરણ કે અંતઃકરણને જ્યારે જેવું નિમિત્ત પ્રાપ્ત થાય છે ત્યારે તેવા સંસ્કાર જાગ્રત થઈ જાય છે અને આપણને તેવા પ્રકારનું કાર્ય કરવું પડે છે. મોટા મોટા યોગીએ પણ આ વેગને તાત્કાલિક સડન કરવાને સમર્થ નથી તે પછી સાધારણ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ક રહસ્ય વ્યક્તિને માટે તે કઠણુ હાય તે સ્વાભાવિક છે. તે એ કામ કરવાની ઇચ્છા ન રાખે તાપણ નિમિત્તથી એ કાર્ય કરવાની પ્રેરણાથી તેને ઝૂકવું પડે છે. સંસ્કારીની આ જાગૃતિને તેના ઉદય કહેવામાં આવે છે. કાય પ્રતિ પ્રેરિત હાવી તે એની ફળાભિમુખતા છે અને તેની પ્રેરણાથી આપણે જે કા કરીએ છીએ તે તેનુ ફળ છે. કોઈ એક કાર્ય દ્વારા એક સમયમાં બંધને પ્રાપ્ત સંસ્કાર પછીની ક્ષણમાં ઉદયમાં આવીને કે પેાતાનુ ફળ કે આપીને નષ્ટ થઇ જાય તેવું નથી. જેટલી સ્થિતિ માટે તેનુ બંધન છે તેટલી શક્તિ સહિત તે ઉત્પન્ન થાય છે. તેટલે સમય બરાબર તેને તેની પ્રેરણા પ્રાપ્ત થતી રહે છે. ઇચ્છા હાય કે ન હાય પરંતુ તેટલા સમય વ્યક્તિને તેનું અનુસરણ કરવું પડે છે. મન, વચન તથા કાયા દ્વારા નવું કર્મ કરવું અથવા તે કર્મ દ્વારા કાર્મણુ શરીર પર સંસ્કાર અંકિત થવા તે આસવ છે. અભ્યાસવશ તે સંસ્કારનું દૃઢ થઈ જવું તે તેને બંધ છે. જન્મજન્માંતરમાં બંધને પ્રાપ્ત અનંત સંસ્કારનુ કાર્યણુ શરીર અથવા ઉપચેતનાના ખજાનામાં પ્રસુપ્ત પડી રહેવું તે તેનુ સત્ત્વ છે. સત્તામાં રહેલા એ પ્રસુપ્ત સંસ્કારનુ યથાસમય યથાનિમિત્ત જાગ્રત અથવા ફળેન્મુખ થઈને જીવને નવીન કાર્ય કરવાની પ્રેરણા આપતા રહેવું તે તેના ઉદય કહેવાય છે. બંધને પ્રાપ્ત સંસ્કાર જ જ્યાં સુધી પ્રસુપ્ત છે ત્યાં સુધી તે સત્તાસ્થિત કહેવાય છે, Page #204 -------------------------------------------------------------------------- ________________ દસ કરણ ૧૮૭ અને એ જ્યારે જાગ્રત થઈને પ્રેરક બને છે ત્યારે તે ઉદયગત છે. તે પ્રકારે બંધ, ઉદય તથા સત્ત્વમાં ઘનિષ્ઠ સંબંધ છે. ૩. અપકર્ષણ-ઉપકર્ષણ તથા સંક્રમણ જેટલા સમય સુધી ઉદયમાં રહેવાની અથવા ફળ આપવાની શક્તિ સહિત સંસ્કારને બંધ થાય છે તેટલે સમય તે તેની સ્થિતિ કહેવાય છે. તે પ્રકારે તીવ્ર કે મંદ જેટલું ફળ પ્રદાન કરવાની શક્તિ સહિત બંધ પ્રાપ્ત થાય છે તે તેને અનુભાગ છે. સંસ્કારવિચ્છેદના કમને દર્શાવતાં આ વાત પ્રસ્તુત કરવામાં આવી છે કે સ્વયં કર્મનીષની સ્વીકૃતિથી તથા તદ્વિષયક આત્મનિદા, નિવેદના, પશ્ચાત્તાપ આદિથી સંસ્કારની શક્તિ ઘટાડી શકાય છે. ગુરુઆજ્ઞાગત કઈ પરિણામવિશેષ દ્વારા સંસ્કારની સ્થિતિનું તથા અનુ. ભાગનું ઘટી જવું તે “અપકર્ષણ છે અને તેની વૃદ્ધિ થવી તે ઉત્કર્ષણ છે. સ્થિતિનું અપકર્ષણ થયા પછી સત્તામાં સ્થિતિ, કર્મ કે સંસ્કાર પિતાની સમયમર્યાદા પહેલાં ઉદયમાં આવીને ખરી જાય છે તે તથા સ્થિતિનું ઉત્કર્ષણ થવું તે પિતાના સમયનું ઉલ્લંઘન કરીને ઘણે કાળ પછી ઉદયમાં આવે છે. અપકર્ષણ તથા ઉત્કર્ષણ દ્વારા જે તથા જેટલાં કર્મોની અથવા સંસ્કારોની સ્થિતિમાં અંતર પડે છે તેટલું ઉદયકાળમાં અંતર પડે છે. તે સિવાય અન્ય સંસ્કારે સત્તામાં પડ્યા છે તેમાં કોઈ અંતર પડતું નથી. તે અંતર કોઈ નાનું મોટું નથી. એક ક્ષણમાં કરેડ કે અબજો વર્ષોની સ્થિતિ ઘટી શકે છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ કમરહસ્ય જે પ્રકારે સ્થિતિનું અપકર્ષણ-ઉત્કર્ષણ થાય છે તે પ્રકારે અનુભાગનું પણ થાય છે. વિશેષતા એટલી જ છે કે સ્થિતિના અપકર્ષણ-ઉત્કર્ષણ દ્વારા કર્મો કે સંસ્કારોના ઉદયકાળમાં અંતર પડે છે. અપકર્ષણ દ્વારા તેના ફળાદાનની શક્તિમાં અંતર પડે છે. અપકર્ષણ દ્વારા તીવ્રતમ શક્તિવાળ સંસ્કાર એક ક્ષણમાં અતિ મંદ થઈ જાય છે અને ઉત્કર્ષણ દ્વારા અતિમંદ શક્તિવાળા સંસ્કાર એક ક્ષણમાં અતિ તીવ્ર થઈ જાય છે. કુસંગતિ કે સુસંગતિને કારણે વ્યક્તિના સંસ્કાર પરિવર્તન થતા જોઈએ છીએ તે પ્રકારે અધ્યયન-અધ્યાપનમનન ચિતન આદિ દ્વારા સંસ્કારમાં આમૂલ પરિવર્તન થઈ શકે છે. અભ્યાસમાં ઘણું શક્તિ છે. વ્યક્તિ જેવું વિચારે છે કે બોલે છે અને કરે છે તેવું વિચારવાને, બલવાનો તથા કરવાને અભ્યાસ થઈ જાય છે. તે અભ્યાસ દ્વારા જ્યાં નવા સંસ્કારનું નિર્માણ થાય છે, ત્યાં સત્તાના કેષમાં રહેલા જૂના સંસ્કારનું પરિવર્તન સાથે સાથે થઈ જાય છે. અશુભ સંસ્કાર પરિવર્તિત થઈને શુભ થાય છે અને શુભ અશુભરૂપે પરિણમે છે. પાપ પરિવર્તન થઈને પુણ્યરૂપે અને પુણ્ય બદલાઈને પાપરૂપે પરિણમે છે. સંસ્કારપરિવર્તનને શાસ્ત્રના સિદ્ધાંતમાં “સંકમણુ” શબ્દ સંકેત છે. વ્યક્તિ જે ઈચછે તે આ વિધાનને લાભ ઉઠાવીને શીધ્ર અંધકારથી ઉપર ઊઠી શકે છે, અને પ્રકાશકમાં પ્રયાણ કરી શકે છે, અર્થાત્ પાપાત્મક જીવનથી ઉપર ઊઠી પુણ્યાત્મક જીવન બનાવીને કામ કરીને તત્ત્વાલકમાં પ્રવેશ કરી શકે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ દસ કરણ ૧૮૯ યાદ રહે કે અપકર્ષણ કે ઉત્કર્ષણ દ્વારા સંસ્કારોની સ્થિતિમાં તથા અનુભાગમાં અંતર પડવું તથા સંક્રમણ દ્વારા તેની જાતિનું બદલાઈ જવું તે ત્રણે કાર્ય સત્તામાં રહેલા તે તે પ્રકારના સંસ્કારમાં જ સંભવ છે. જોકે ઉદયની પ્રતીક્ષામાં સત્તામાં કર્મો પ્રસુપ્ત પડેલાં રહે છે. ઉદયની સમામાં પ્રવેશ થઈ ગયા પછી તેમાં કઈ પરિવર્તન થવું સંભવ નથી. જેવા તથા જે સંસ્કાર ઉદયની સીમામાં પ્રવેશ કરે છે તેનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે. અર્થાત્ તે. તે કર્મો તેને પૂરે પ્રભાવ પ્રકાણ્યા વગર દૂર થતાં નથી. ૪, ઉપશમ, ક્ષય, ક્ષપશમ જે પ્રકારે કન્યાના લગ્ન જે કઈ મેટે પ્રસંગ પૂર્ણ થયા પછી ચિત્ત ડી વાર માટે શાંત થાય છે. અથવા કઈ પ્રકારની પરીક્ષા આપ્યા પછી વિદ્યાથી થડા સમય માટે મુક્ત થઈ જાય છે, તેના ફળસ્વરૂપે શાંતચિત્ત થઈને છેડી વાર વિશ્રામ લઈ લે છે તે પ્રકારે સેવા, પ્રેમ, ભક્તિ આદિ કઈ સાત્વિક કાર્યમાં ઉપયુક્ત થવાથી વ્યક્તિના સંસ્કાર થોડી વાર માટે શાંત થઈ જાય છે, અથવા ફળાદાનથી મુક્ત થઈ જાય છે, તે સમયે થેડી પળે માટે જીવ તે સંસ્કારથી મુક્તિ અનુભવે છે. સંસારગત ક્ષોભ પણ ત્યારે ક્ષણિક વિશ્રાંતિ લે છે. તેને શાસ્ત્રીય ભાષામાં “ઉપશમ કહે છે. તેની અલ્પમાત્ર કાળઅવધિ પૂરી થઈ જાય છે ત્યારે સંસ્કાર પુનઃ જાગ્રત થઈ પૂર્વવત્ પિતાને પ્રભાવ પ્રકાશે છે. જોકે ઉપશમની એ અપ કાળ-અવધિમાં સંસ્કારને પ્રભાવ દૂર થવાથી જીવ સ્વયં સમતા તથા શમતાને અનુભવ કરે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કમરહસ્ય જોકે તે અવધિના પૂર્ણ થઈ જવાથી ચિત્ત પુનઃ પહેલાંની જેમ ચિંતાગ્રસ્ત તથા ક્ષુબ્ધ થઈ જાય છે. છતાં સંસ્કાર ઉદયમાં આવીને જીવ પર પિતાને પ્રભાવ પાડવાનું પ્રારંભ કરે છે. ઉપશમના કાળમાં ક્ષણિક સમતાનું જે રસપાન જીવે કર્યું છે તેની મધુર સ્મૃતિ તેને ચિત્તપટ પર અંકિત થઈ જાય છે. જેમ બાળકે કઈ દિવસ દૂધની મલાઈ જેઈ ન હોય, માતા તેને મલાઈ ખવરાવે, કદાચ તે ખાવાની બાળકની ઈચ્છા પણ ન હોય તે પિતાનું મેં પણ ફેરવી લે છે તે પ્રકારે સંસારવાસી સર્વ પ્રાણીઓ જેણે આજ સુધી ચિત્તવિશ્રાંતિનું રસપાન ક્યારેય કર્યું ન હોય તે વિષયભેગથી પ્રાપ્ત સુખને ત્યાગ કરીને તે રસપાન પ્રત્યે સન્મુખ થતું નથી. ગુરુદેવના કહેવા છતાં તે પિતાનું મુખ ફેરવી લે છે. જેમ માતા બાળકના મુખમાં મલાઈની આંગળી લગાવે છે, ત્યારે બાળકને મલાઈનો સ્વાદ આવે છે અને પછી મલાઈ ન મળે તે રડે છે. તે પ્રકારે સંસ્કારના ઉપશમને પ્રાપ્ત સમતાને ક્ષણિક રસ આવવાથી વ્યક્તિ સર્વ પ્રવૃત્તિઓથી સ્વયં ઉમુખ બને છે. પછી તે સદા તેનું સ્મરણ કરે છે. અને તેની પ્રાપ્તિ ન થતાં મૂંઝાય છે. તે પ્રકારે સંસકારેને ઉપશમ જેકે ક્ષણમાત્રને હોય છે છતાં તેની સ્મૃતિ ચિત્તને એવું આકષી લે છે કે તેનાથી દૂર થઈ શકતું નથી. ઉપશમ દ્વારા પ્રાપ્ત આ રસન્ખતા વ્યક્તિને નિરંતર બાહ્ય જગતથી દૂર રાખીને આત્યંતર જગતમાં પ્રવેશ કરવા માટે આકર્ષે છે, જેના પરિણામે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દસ કરણ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પિતાની સર્વ શક્તિને કામે લગાવીને તે અંદરમાં સ્થિત તે રસની પ્રત્યે વળે છે પરંતુ થોડીક ક્ષણે માટે તે દુષ્ટ સંસ્કાર દ્વારા પુનઃ બહાર ફેંકી દે છે. આવી અંદર-બહારની ખેંચપકડમાં કોણ જાણે કેટલા જન્મ વીતી જાય છે. છતાં રસની એ પ્રથમ મધુર સ્મૃતિને કારણે તે પુનઃ પુરુષાર્થમાં લાગી જાય છે. જોકે અંદર-બહારની એ ખેંચપકડમાં તે સમતાને એ રસ નથી આવતે કે જે ઉપશમની અનુભૂતિની ક્ષણમાં આવ્યું હતું. છતાં તેને કંઈક સ્વાદ અવશ્ય આવે છે. સંસ્કારની આ નાહ્યલીલાને કરણાનુગની ભાષામાં “ક્ષપશમ કહે છે. તે અવસ્થામાં સંસ્કાર તેને પૂરા સમતારસનું પાન કરવા દેતા નથી કે રસાનુભૂતિમાં પુનઃ પુનઃ પ્રવેશ કરવા દેતા નથી તથા પુરુષાર્થ દ્વારા તેને દૂર કરી શકે તેવું સામર્થ્ય તેમાં હવે નથી. આ પુરુષાર્થને કારણે ઉદયમાં આવતાં પહેલાં અર્થાત તેની પૂર્વવર્તી ક્ષણમાં સત્તામાં રહેલા સંસ્કારની શક્તિનું અથવા અનુભાગનું એવું અપકર્ષણ થઈ જાય છે કે તે રસાનુભૂતિમાં ભલે કંઈ પણ ઉત્પન્ન કરે છતાં તેને સર્વથા લેપ થતું નથી. સંસકારની શક્તિ કંઈ ક્ષીણ થઈને ઉદયમાં આવે અથવા એમ કહે કે શક્તિ ક્ષીણ થવાને કારણે સંસ્કારને પિતાને પૂરે પ્રભાવ પાડવાને અવસર પ્રાપ્ત ન થવે તે પશમનું લક્ષણ છે. જે પ્રકારે મેતિયાબિંદુના કારણે અંધ થયેલી વ્યક્તિની આંખમાં શસ્ત્રક્રિયા દ્વારા કદાચિત્ જ્યોતિ આવી જાય તે હવે તે રાતિયાબિંદુ તિ “ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કર્મ રહસ્ય પણ તે સમયે એ એક ક્ષણથી અધિક આંખ ખુલ્લી રાખવામાં સમર્થ નથી કારણ કે બહારના પ્રકાશને સહન કરવાને તે સમર્થ ન હોવાથી તેની આંખ સ્વયં બંધ થઈ જાય છે. તે પ્રકારે અનાદિ કાળથી સંસ્કારને આધીન વ્યક્તિમાં ગુરુકૃપાથી સંસ્કારોનું કદાચિત્ ઉપશમન થઈ જાય, અને તેના ફળરૂપે અંતઃકરણની રસાનુભૂતિ થઈ જાય તે પણ એક ક્ષણથી અધિક તે તેને ધારણ કરવાને સમર્થ નથી. તેના તેજને સહન કરવા માટે સમર્થ ન હોવાથી તેનું ચિત્ત પુનઃ તત્ત્વને દૂર કરીને બાહ્ય જગતમાં આવી જાય છે. એને એ ક્ષણિક ભાવ વ્યક્તિની ભૂમિકા કે રસાનુભૂતિ તથા સંસ્કારની ભૂમિકાનુસાર “ઉપશમ કહેવાય છે. જે પ્રકારે તે રેગી તિને વશ પિતાની બંધ આંખને પુનઃ પુનઃ ખેલે છે પરંતુ પૂરી તિને સહન કરવામાં અસમર્થ હેવાથી તે આંખને પૂરી ખેલી શકતે નથી પણ આંશિક જ ખેલી શકે છે, તે પ્રમાણે ઉપશમયુક્ત રસાનુભૂતિના લેભને કારણે વ્યક્તિ પુનઃ પુનઃ સમતા પ્રત્યે ટકવાનો પ્રયત્ન કરે છે પણ પૂર્ણપણે સમતાને સહન કરવા અસમર્થ હેવાથી તેમાં પૂર્ણ પ્રવેશ થઈ શકતું નથી. આંશિક પ્રવેશ મળે છે. આંશિક આંખ ખેલવાથી વ્યક્તિ તિને જોઈ શકે છે ખરી પણ પૂર્ણ પણે નહિ. તે પ્રકારે આંશિક સમતાને પ્રવેશ વ્યક્તિને રસાનુભૂતિ કરાવે છે, પરંતુ તે પૂર્ણ હોતી નથી. ઉપશમની પ્રથમ ક્ષણમાં તે જેવી પૂર્ણ હોય છે તેવી નહિ પણ કંઈક ઝાંખી હોય છે. એવી ઝાંખી રસાનુભૂતિ તે વ્યક્તિને “ક્ષપશમભાવ' કહેવાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ દસ કરણ ૧૯૩ અને સંસ્કારની શક્તિ ક્ષીણ થઈને ઉદયમાં આવે છે તે ક્ષપશમ કહેવાય છે. સંસ્કારની આ અવસ્થામાં ક્ષય તથા ઉપશમ બંનેનું સંમિશ્રણ ક્ષોપશમ છે તેથી સંજ્ઞાને સાર્થક છે. વર્તમાનમાં ઉદય આવવા ગ્ય સંસ્કારની શક્તિ ઉદયમાં આવતા પહેલાંની ક્ષણમાં અત્યંત ક્ષીણ હોય છે તે તેને ક્ષય હોય છે, અને ભવિષ્યમાં ઉદય આવવા ગ્ય સંસ્કારે સત્તાના કેષમાં જેમ છે તેમ પડી રહે છે. અપકર્ષણ-ઉપકર્ષણને પ્રાપ્ત થતા નથી તે તેને ઉપશમ છે. જે એમ ન હોય તે અપકર્ષણ દ્વારા પિતાના ઉદયકાળ પહેલાં તે ઉદયમાં આવીને ઉપશમને છિન્નભિન્ન કરી દે. જો કે અહીં ઉપશમને સર્વથા અભાવ નથી. પરંતુ જેટલે ઉદય અહીં ઉપલબ્ધ હોય છે, તેટલી શક્તિ અત્યંત ક્ષીણ હોય છે. તેથી તેની ગણના ગૌણ હોય છે. જે પ્રકારે લાંબે સમય આંખ બંધ કરવાથી રોગીનાં નેત્રસ્પંદન સદાને માટે બંધ થઈ જાય છે, તેથી સ્વસ્થ વ્યક્તિની જેમ રેગી નેત્રને પૂર્ણ પણે ખેલી શક્તિ નથી. તે પ્રમાણે કેટલાયે જન્મ સુધી ક્ષાપશમિક ભાવથી બહાર-અંદર ઝૂલતું રહેવાવાળું ચિત્તસ્પંદન સદાને માટે શાંત થઈ જાય છે અને વ્યક્તિ પૂર્ણ પણે સમતાની ભૂમિમાં પ્રવેશ કરે છે. તે પ્રકારે એ વ્યક્તિ સમતાને હસ્તગત કરીને સદાને માટે નિશ્ચિત્ત થઈ જાય છે. તેનું તાત્પર્ય એ છે કે તે અવસ્થામાં સંસ્કારનું મૂલેચ્છેદન થઈ જાય છે. ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ક રહસ્ય સત્તામાં પણ તે સંસ્કારોની છાયા શેષ રહેતી નથી તેથી તે સમયે પોતાના ઉદયના પ્રભાવ દર્શાવવા માટે આંશિક પણ કઈ શેષ રહેતું નથી. સંસ્કારનું આવું પૂર્ણ મૂલેચ્છેદન ‘ક્ષય' કહેવાય છે. સમતાની દૃષ્ટિએ ઉપશમ તથા ક્ષયમાં કઈ અંતર નથી. તે મને પૂર્ણુ છે છતાં તેની કાળમર્યાદાની દૃષ્ટિએ બંનેમાં માટુ અંતર છે. ઉપશમયુક્ત સમતા સદાને માટે ટકી જાય છે. એક વાર ઉત્પન્ન થયા પછી કારે પણ તે નાશ પામતી નથી. સંસ્કારના ઉપશમ ડહેાળા પાણીના કચરા નીચે ઠરે તેના જેવા છે. વાસણના હાલી જવાથી તરત જ નીચે રહેલા કચરા પાણીમાં વ્યાપી જાય છે અને પાણી અસ્વચ્છ થઈ જાય છે. અને ક્ષય તે સ્વચ્છ પાણી જેવું છે. ૫. નિધત્ત-નિકાચિત નિધત્ત તથા નિકાચિત કઠોર સંસ્કારની સંજ્ઞા છે. જેમાં કોઈ પણ પ્રકારનું કંઈ પણ પરિવર્તન થવું સંભવ નથી. તે પોતાનું પૂર્ણ ફળ આપીને નીખરે છે. વ્યક્તિને તેનુ' ફળ અવશ્ય ભોગવવું પડે છે. નિકાચિતની અપેક્ષાએ નિશ્ચત્ત કઈક કામળ છે. તેમાં અપકછુ કે સંક્રમણ થવું સંભવ નથી, તથાપિ ઉત્કષણ અવશ્ય થઇ શકે છે. જ્યારે નિકાચિતમાં અપકષ ણુ, ઉત્કષ ણુ કે સંક્રમણુ થઇ શકતું નથી. ૬. દસ કર્ણાનું એકત્ર કરણાનુયાગમાં કથિત દસે કરણા કે અધિકારોના જે પ્રકાર સિદ્ધાંત શાસ્ત્ર દ્રવ્યકમમાં ઘટાવી બતાવે છે તે પ્રકારે Page #212 -------------------------------------------------------------------------- ________________ - કરણ ૧૯૫ અધ્યાત્મદૃષ્ટિના સંસ્કારમાં પણ ઘટિત થઈ શકે છે. તે સર્વના ઉલ્લેખ ક્રમપૂર્વક આગળપાછળ કરવામાં આવ્ય છે. વસ્તુસ્થિતિમાં દસે વાત યુગપત્ હેાય છે. વિચાર કરવાથી સમજાશે કે કોઈ પણ એક સમવતી ક ક્રિયા આ દસે કરણાનું સામૂહિક ફળ છે. તેથી તેમાં દસે કરણાની કાર્યસિદ્ધિ અથવા કારસિદ્ધિ હોય છે. કોઈ પણ એક સમયવતી ક્રિયામાં આ દસે વાત યુગપત્ થિત થાય છે. મનની, વચનની કે કાયાની કોઈ પણ ક્રિયા સંસ્કારના ઉદય વગર થવી સંભવિત નથી. આપણી પ્રત્યેક ક્રિયા અથવા આપણું પ્રત્યેક પરિણમન સંસ્કાર-ઉદયની માત્રાનું અનુસરણ કરે છે. ક્રિયા હોય પણ ઉત્ક્રય ન હોય, અથવા ઉદય હ્રાય અને ક્રિયા ન હૈાય તે ઉદયનું કોઈ સાથકય નથી રહેતું. કારણ કે વ્યક્તિનાં પરિણામેાને પ્રભાવિત કરવાં અથવા ફળાદાન દેવું તે ઉદયનું લક્ષણ છે. તેથી જ્યાં ક્રિયા છે ત્યાં ઉદય અવશ્ય હોય છે. એ પ્રકારે યાં ક્રિયા છે ત્યાં સંસ્કારની ઉત્પત્તિ હૈાય છે. તેથી જ્યાં ક્રિયા છે ત્યાં નવા સંસ્કારની ઉત્પત્તિ અથવા બંધ અવશ્ય હેાય છે. તે પ્રકારે આપણા પ્રત્યેક પરિણામ અથવા આપણી પ્રત્યેક ક્રિયા જ્યાં સંસ્કારના ઉદયનું કાર્ય છે, ત્યાં નવા સંસ્કારના અંધનું કારણ પણ અવશ્ય હાય છે. બંધનું થયું ત્યાં નષ્ટ નથી થતું પણ તે સત્તામાં ચાલી જાય છે. તેથી ક્રિયાના તે સંસ્કારમાં બંધની અવશ્ય હોય છે. તે પ્રકારે કોઈ ઉદય તથા સત્ર એ ત્રણે કરણા યુગપત્ સાથે સાથે સત્ત્વ પણ એક ક્રિયામાં બંધ, હાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ ક રહસ્ય આપણી પ્રત્યેક ક્રિયા જ્યાં નવે બંધ, ઉદય તથા સત્તા એ ત્રણેનું કારણુ અથવા કાય છે. સત્તામાં પડેલા જૂના સંસ્કારોનું અપકર્ષણ, ઉત્કષણુ અથવા સંક્રમણનું પણ કારણુ એ જ છે. અંધ, ઉદય, સત્ત્વ કોઈ અન્ય પરિણામથી થાય. અને અપકણુ આદિ કોઇ અન્ય પરિણામથી થાય એવું નથી, તેના સમય પણ ભિન્ન નથી. એક જ સમયમાં કોઈ એક જ પરિણામથી જ્યાં કોઈ નવીન સંસ્કારના બંધ તથા સત્ત્વ નિમિ ત હોય છે, ત્યાં સત્તામાં પડેલા જૂના સંસ્કારનું અપણું, ઉત્કષ ણુ અને સંક્રમણ પણ અવશ્ય હોય છે. એક જ પરિણામ દ્વારા એક જ સમયમાં આ છ વાત યુગપત્ હાય છે. ૧૬ જ્યાં અપકષ ણુ, ઉત્કષ ણુ તથા સંક્રમણ હાય છે ત્યાં ઉપશમ, ક્ષય, ક્ષયાપશમનું હાવું સ્વાભાવિક છે. કારણ કે એ ત્રણે અપણુ આદિનું કાર્ય છે. એટલી વિશેષતા છે કે ઉપર્યુક્ત છ કાર્ય એક જ સમયમાં યુગપત્ હોય છે. પરંતુ એ ત્રણે યુગપત્ હાતા નથી. એક સમયમાં એક જ ભાવ છે. ઉપશમના કાળમાં તે સંસ્કારના ક્ષય, ક્ષચાપશમ થવા કે ક્ષય-ક્ષયે પશમના કાળમાં તે સંસ્કારોના ઉપશમ થવા સંભવ નથી. તે પ્રકારે ક્ષયના કાળમાં ઉપશમ, પશમ થવા કે ઉપશમ ક્ષયાપશમના કાળમાં તેના ક્ષય થવા સંભવ નથી. કોઈ એક સંસ્કારને ક્ષય અને કાઈ ખીજા સંસ્કારના ક્ષયાપશમ કે ઉપશમ થવા તે સંભવ છે તે પ્રકારે કોઈ એક સમયમાં પરિણામના હેતુથી અંધ, ઉદય, સત્ત્વ, અપકષ ણુ, ઉત્કષ ણુ કે સંક્રમણ એ છ અને ઉપશમ, ક્ષય કે Page #214 -------------------------------------------------------------------------- ________________ ક્રૂસ કર્ણ ૧૯૭ ક્ષયેાપશમમાંથી કોઈ એક એમ સાત કરણ યુગપત્ હેાય છે. સહુજ તથા સ્વાભાવિક હાવાથી સંસ્કારોના આ વિધાનમાં કોઈ પ્રકારના ફેરફાર સંભવ નથી. નિધત્ત તથા નિકાચિત જાતિના કઠોર સંસ્કારાના અંધ, ઉદય અને સત્ત્વ એ ત્રણ જ કરણ સંભવે છે. તેમાં અપણુ આદિનો નિષેધ છે. * * Page #215 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય વથથ s 999 છે "जो खलु संसारत्थो जीवो तत्तो दु परिणामो। परिणामादो कम्म', कम्मादो होदि गदिसुगदी ।।" ૧, પરતંત્ર પણ સ્વતંત્ર સંસારી જીવમાં સંસ્કારના ઉદયથી નિત્ય રાગાદિ પરિણામ થતાં રહે છે, જેના ફળસ્વરૂપે કર્મ અને કર્મોના નિમિત્તથી સંસારબ્રમણ થાય છે. આ ચક્ર આજ સુધી બરાબર ચાલ્યું આવ્યું છે. કર્મસિદ્ધાંત અનુસાર દર્શાવવામાં આવ્યું છે કે જીવનમાં જે પરિણામ હોય છે તેની જેવી માત્રા તે બંધ હોય છે. જે બંધ હોય છે તેવી માત્રા પ્રમાણે ઉદય હોય છે, અને જે ઉદય હોય છે, તેવી જ માત્રામાં વળી પરિણામ થયા કરે છે. કદાચિત્ શંકા થવી સંભવિત છે કે જે જીવનાં પરિણામ અને બંધ, ઉદય વગેરેને. માત્રા સાથે સંબંધ છે તે આ ચકને વિચ્છેદ જેમ આજ સુધી થયે નથી તેમ કદાપિ થશે પણ નહિ. જે પ્રકારે નિમિત્તના ક્ષેત્રમાં અચલ સિદ્ધાંત છે તે પ્રકારે, ઉપાદાનના ક્ષેત્રમાં તમારી સ્વતંત્રતાનું દ્વાર સર્વદા ખુલ્લું હોય છે. સમન્વય એ હવે જોઈએ કે તેમાં સિદ્ધાંત Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય ૧૯૯ બાધિત ન થાય, અને તમારા માર્ગને આવરણ ન આવે. વાસ્તવમાં એમ જ છે પણ તેને સૂક્ષ્મતાથી વિચારવું આવશ્યક છે. દ્રવ્યકર્મોને અથવા સંસ્કારને બંધ જીવનાં ભાવકર્મોની માત્રાને અનુસરે છે તે સત્ય છે તે પ્રકારે જીવનાં પરિણામ કર્મોદયની માત્રાને અનુસરે છે. પરંતુ સૌભાગ્યવશ કર્મોને ઉદય તેને બંધની માત્રાને અનુસરો નથી. ઉદય તથા બંધની વચમાં સત્તાના કેષની ઊંડી ખાઈ પડી છે, જેમાં પ્રતિસમયે અનેક પરિવર્તન થયા કરે છે. ઉત્કર્ષણ, અપકર્ષણ તથા સંક્રમણ નામથી તેને ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યું છે. જેકે ઉદયની મર્યાદામાં પ્રવેશ થયા પછી કર્મ કે સંસ્કારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થવું સંભવ નથી. છતાં ઉદયની મર્યાદામાં પ્રવેશ થતા પહેલાં તેમાં પરિવર્તન થવું સંભવ છે. બંધના અમુક સમય પછી દ્રવ્યકમ અથવા સંસ્કાર જીવને પિતાને પ્રભાવ બતાવવાને પ્રારંભ તે કરી જ દે છે. છતાં સત્તાગત દ્રવ્યની અપેક્ષાએ તેનું પરિણામ ઘણું ગૌણ હોય છે. સત્તાગત સર્વ દ્રવ્યની સ્થિતિ એટલી લાંબી હોય છે કે ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણની વિવિધ શ્રેણીઓને પાર કરતાં કરતાં તે ઉદયની મર્યાદામાં પ્રવેશ કરે ત્યાં સુધીમાં તેનું સ્વરૂપ કેટલુંયે બદલાઈ જાય છે. કેમ કે સંસ્કાર જ્યાં સુધી ઉદયની મર્યાદામાં પ્રવેશ કરતાં નથી ત્યાં સુધી જીવનાં પરિણામે ઉપર તેને કંઈ પ્રભાવ પડ સંભવ નથી. કર્મસિદ્ધાંતના આ જ તથ્યમાં આપણે સ્વતંત્રતા સિદ્ધ છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ કર્મ રહસ્ય ૨. દિશાપરિવર્તન હિતાહિતના વિવેકરહિત સર્વ સંસારી છે ઍન્દ્રિય ભેગમાં અત્યંત આસક્ત રહેવાને કારણે ક્યારે પણ પિતાના સ્વાતંત્ર્યની દિશામાં વળી શકતા નથી, અને કામનાની પકડમાં જકડાઈ જાય છે, તેથી ભ્રમણ કર્યા કરે છે. ગુરુકૃપા દ્વારા જે કદાચ કોઈ હિત પ્રત્યે વળે છે કે તેના આદેશ અનુસાર ધાર્મિક ક્રિયામાં પ્રવૃત્ત થાય છે તે પણ ફળાકાંક્ષાને ત્યાગ ન કરવાને કારણે શુભાશુભ – પુણ્ય કે પાપના કેંદ્રમાં ફસાઈને સમતાની ભૂમિકામાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. સમતામાં પદાર્પણ કર્યા વગર વ્યક્તિને પારમાર્થિક સ્વાતંત્ર્ય મળવું સંભવિત નથી છતાં કોઈ ઈમાનદારીથી પોતાનું હિત કરવા ચાહે અને કામનાના પ્રપમાં ફસાઈ ન જાય તે પિતાના એ સ્વાતંત્ર્યથી તે પૂરી રીતે હિતને સાધ્ય કરી શકે છે. જોકે તીવ્ર સંસ્કારોના ઉદયકાળમાં વ્યક્તિમાં હિતાહિતને વિવેક તથા તેવી નિષ્ઠા હેવી સંભવ નથી. છતાં સંસ્કાર ઉદયમાં આવે છે ત્યારે જે તે ચાહે તે ગુરુના શરણ દ્વારા વિવેક પ્રાપ્ત કરીને પિતાનું હિત સાધે છે. છતાં તીવ્ર ભેગાસક્તિના વેગમાં તે એમ કરી શક્યું નથી. મંદ સંસ્કારના ઉદયમાં તેને જે અવસર પ્રાપ્ત થાય છે તે પણ કઈ વાર વ્યર્થ ચાલી જાય છે. હિતેનુખ હોવાને કારણે એવા અવસર આપણું જીવનમાં અનેક વાર આવે છે. પરંતુ આપણે તેનું મૂલ્ય સમજતા નથી તેથી તે વ્યર્થ Page #218 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય ૨૦૧ જાય છે. તેવા અવસરને સદુપયોગ કરે તે દિશાપરિવર્તન થઈ શકે. આવા અવસરની પ્રાપ્તિ થતાં પ્રથમ પ્રત્યેક ક્રિયા કેઈ ને કોઈ રૂપમાં ભેગાસક્તિયુક્ત હોય છે. તેથી સત્તામાં પડેલા સંસ્કારની સ્થિતિનું ઉત્કર્ષણ થયા કરતું હતું. અને સાથે સાથે પુણ્યાત્મક સંસ્કારનું પાપાત્મકરૂપે સંક્રમણ થતું જતું હતું. પાપાત્મક બનીને તે ઉદયમાં આવ્યા કરતું હતું. તેને કારણે જીવ ઉત્તરોત્તર અધિક પતનની દિશામાં જતું હતું. પરંતુ અવસરને સદુપયોગ કરવાથી તેમાં પરિવર્તન આવે છે. સ્થિતિમાં વધારે થવાને બદલે અપકર્ષણ દ્વારા તેમાં ઘટાડે થતું જાય છે, અને પાપાત્મક સંસ્કાર પુણ્યાત્મકના રૂપમાં સંકમિત થઈ જાય છે. ઉત્તરત્તર અધિક અધિક પુણ્યાત્મક થઈને તે ઉદયમાં આવવાને કારણે જીવ ઉત્તરોત્તર ઉપરની દિશામાં આગળ વધે છે. જેમ પહેલે ઘડે ઊંધ રાખવાથી તેના પર જેટલા ઘડા મૂકે તે સઘળા ઊંધા રહેશે. તે પ્રમાણે એક વાર પાપમુખ થઈ જાય તે પછી બંધ, ઉદય, સત્વ, અપકર્ષણ, ઉત્કર્ષણ કે સંક્રમણ સર્વ કરણ તેની સીમામાં પાપનૂખ બનતાં જાય છે. અને જે પ્રકારે એક પહેલે ઘડે સીધે રાખવાથી પછીના સર્વ ઘડા સીધા જ હેય છે, તે પ્રકારે એક વાર સંસ્કારને પુણ્યનુખ કરવાથી બંધ, ઉદય, સત્વ આદિ સર્વ કરણ તેની સીમામાં પુણ્યાત્મક થાય છે. તે ઉપરાંત તેની ગતિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. તેને વિજ્ઞાનની ભાષામાં acceleration કહે છે. જેમ નિસરણી Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ કર્મ રહસ્ય પરથી પડતે મનુષ્ય ઉત્તરોત્તર શીવ્રતાથી પડતું જાય છે તે પ્રકારે એક વાર પાપાત્મક સંસ્કારની અધીનતા પ્રાપ્ત થવાથી વ્યક્તિ અધિકાધિક શીવ્રતાથી પાપ પ્રત્યે પ્રેરાય છે. તે જ પ્રમાણે એક વાર પુણ્યાત્મક સંસ્કારની આધીનતા પ્રાપ્ત થવાથી વ્યક્તિ અધિકાધિક શીઘ્રતાથી ઉપર ઊઠીને પુણ્ય પ્રત્યે પ્રેરાય છે. પુણ્ય ઉદય થવાથી જે વ્યક્તિ તેને વિવેકપૂર્વક સદુપયોગ કરે તે તેનાં પુણ્યાત્મક પરિણામને કારણે નવીન પુણ્યને બંધ થાય છે અને સાથે સાથે કર્મો કે સંસ્કારો અને બીજી ચાર વાતને સમાવેશ થાય છે. પુણ્ય તથા પાપ બંનેની સ્થિતિનું અપકર્ષણ, પાપાત્મક સંસકારોના અનુભાગનું અપકર્ષણ, પુણ્યાત્મક સંસ્કારોના અનુભાગનું ઉત્કર્ષણ અને પાપાત્મક સંસકારેનું પુણ્યના રૂપમાં સંક્રમણ. આમ થવાથી વર્તમાન સમયવતી પુણ્યના ઉદયમાં દ્વિતીય સમયવતી પુણ્યની શક્તિ અધિક વૃદ્ધિ પામે છે. તે પ્રમાણે. આગળ આગળની ક્ષણમાં જે સંસ્કાર ઉદયમાં આવે છે તે પિતાના પૂર્વવતી સંસ્કારની અપેક્ષાએ ઉત્તરોત્તર અધિક શક્તિવાળા હોય છે. તેના ફળસ્વરૂપે જીવનનાં પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધથી વિશુદ્ધતર અને વિશુદ્ધતરથી વિશુદ્ધતમ થતાં જાય છે. આ જ દિશાપરિવર્તન છે, જેને કારણે વ્યક્તિ અધિક અધિક શીઘ્રતાથી યોગ્ય રીતે ઉપર ઊઠે છે. ૩, પુણ્યનું સાકિય પ્રશ્ન થ સંભવે છે કે પાપની જેમ પુણ્ય પણ બંધન છે તે પછી તેની ઉત્તરેત્તર વૃદ્ધિથી વ્યક્તિને Page #220 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય ૨૦૩ સ્વાતંત્ર્ય કેવી રીતે મળે? પુણ્યને કેવળ એક પક્ષે જેવાથી એમ લાગે છે. તેને બીજે પક્ષ જેવાથી સ્વયં સમાધાન થઈ જાય છેઃ પુણ્ય બે પ્રકારનું છે. પારમાર્થિક હિતથી વિવેકશૂન્ય લૌકિક પુણ્ય, તથા પારમાર્થિક હિતના વિવેકસહિત પારમાર્થિક પુય. પ્રથમનું પાપાનુબંધી છે, તે ફળાકાંક્ષાયુક્ત હોવાથી તેના દ્વારા પ્રાપ્ત સુખેમાં વ્યક્તિ આસક્ત થઈને પ્રાયઃ ન્યાય-અન્યાય, હિતાહિતને ભૂલી જાય છે. બીજો પ્રકાર પુણ્યાનુબંધી કહેવાય છે. તે ફળાકાંક્ષાથી નિરપેક્ષ છે, તથા હિતાહિતના વિવેકથી યુક્ત હેવાને કારણે તે ભેગમાં આસક્ત થતું નથી. બીજી વાત એ છે કે બંધની અપેક્ષાએ પાપ તથા પુણ્ય બંને સરખાં જ છે, પરંતુ સૈદ્ધાંતિક દૃષ્ટિથી બંનેમાં આકાશપાતાળનું અંતર છે. પાપ સર્વથા બંધ છે, અને પુણ્ય કથંચિત્ બંધ છે. તેનું કારણ એ છે કે પાપ દ્વારા પાપ અને પુણ્ય બંનેની સ્થિતિમાં ઉત્કર્ષણ થાય છે, જેથી સંસારની વૃદ્ધિ થાય છે. અને પુણ્ય દ્વારા પાપ તથા પુણ્ય બંનેની સ્થિતિનું અપકર્ષણ થાય છે, જેથી સંસારની હાનિ થાય છે. વિવેકયુક્ત અથવા પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી આ આકર્ષણ કે સંસારહાનિ સામાન્ય પુણ્યની અપેક્ષાએ અનંતગુણી અધિક હોય છે, તેથી પરમાર્થ હિતના માર્ગમાં પુણ્ય અત્યંત ઉપાદેય છે. આ વિષયમાં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવા જેવી. છે કે વિવેકયુક્ત પુણ્યથી પાપની સ્થિતિને નાશ હોય છે, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કર્મ રહસ્ય અને સ્વયં પિતાના આયુ (પુણ્ય)નો પણ નાશ થાય છે. જ્યારે પાપ સદા તેને પરિપૂર્ણ કરવામાં મગ્ન હોય છે ત્યારે તે સ્વયં પિતાના આયુષ્યનું ગળું જ ટૂંપે છે. બીજી બાજુ વર્તમાન સમયવતી પુણ્યના પરિણામથી ત્રીજા સમયે ઉદય આવવા યંગ્ય પુણ્યને અનુભાગ ઘણે અધિક વૃદ્ધિ પામે છે. આ તૃતીય સમયવતી પુણ્યના પરિણામથી ચતુર્થ સમયમાં ઉદય આવવા 5 પુણ્યને અનુભાગ તેની અપેક્ષાએ અસંખ્યાતગુણે વૃદ્ધિ પામે છે તે પ્રકારે ઉત્તરોત્તર સમયેના પુર્યોદયથી સત્તા સ્થિત પુણ્યનો અનુભાગ ઉત્તરત્તર અસંખ્યાત-અસંખ્યાતગુણે વૃદ્ધિ પામે છે, અને સાથે સાથે તેની આયુ તથા સ્થિતિ અસંખ્યાત અસંખ્યાતગુણી ઘટતી જાય છે. તેનું ફળ બે પ્રકારનું છે. એક બાજુ પરિણામેની વિશુદ્ધિ ઉત્તર અધિક અધિક વૃદ્ધિ પામે છે, અને બીજી બાજુ સંસારવાસની મર્યાદા ઉત્તરોત્તર હાનિ પામે છે. પરિણામેની વૃદ્ધિગત વિશુદ્ધિ દ્વારા વ્યક્તિ અધિક અધિક સમતાની પ્રત્યે જાય છે અને સંસારવાસની ઉત્તરેત્તર હાનિથી તેને કિનારે નજીક દેખાય છે. તે કારણે કષાયયુક્ત કર્મોને શાસ્ત્રભાષામાં સામ્પરાયિક તથા કષાયવિહીનને ઈર્યાપથ કહેવાય છે. ફળાકાંક્ષાથી યુક્ત સકામ કર્મને બંધનકારી અને નિરપેક્ષ નિષ્કામ કર્મને અબંધ કહ્યાં છે. કષાયવિહીન અથવા ફળાકાંક્ષાથી નિરપેક્ષ કર્મ જ લેકેનર પુણ્ય છે, જેના દ્વારા બંધ થવા છતાં તેમાં કેવળ અનુભાગ હોય છે, સ્થિતિ હોતી નથી. સ્થિતિ નષ્ટ થતી હોવાથી પુણ્ય પરંપરા Page #222 -------------------------------------------------------------------------- ________________ સ્વાતંત્ર્ય ૨૦૫ રૂપે મેક્ષને હેતુ કહેવાય છે. જોકે લૌકિક પુણ્યથી સ્થિતિને નાશ તે થાય છે પરંતુ એની અપેક્ષાએ તે નગણ્યતુલ્ય – અતિ અલ્પ છે. તેથી કેવળ કલ્યાણના માર્ગમાં તેની ચર્ચા થતી નથી. આ વિષયમાં બીજી આ વાત પણ ધ્યાનમાં રાખવા. ગ્ય છે. ચિત્તની સ્થિતિ બે પ્રકારની છે. તે સમ અને વિષમ છે. જ્યાં સુધી પૂર્ણ સમતા હસ્તગત થતી નથી. ત્યાં સુધી વિષમતાનું રહેવું સ્વાભાવિક છે. જેમ જેમ સાધક ઉપર ઊઠે છે તેમ તેમ સમતા વૃદ્ધિ પામે છે અને વિષમતા હાનિ પામે છે. છતાં પણ તે વિષમતા જ છે, અને તેના સદ્ભાવમાં વિષમતાયુક્ત કર્મ જ સંભવ છે, સમતાયુક્ત નહિ. અધિક વિષમતાના સદ્ભાવમાં અધિક વિષમ અને હીન વિષમતાના સદ્દભાવમાં હીન વિષમ કર્મ સંભવ છે. પાપકર્મ સકામ હોય છે, નિષ્કામ હેતું નથી, કારણ કે ભેગાકાંક્ષા જ વ્યક્તિને પાપમાં ખેંચે છે. પુણ્યકર્મના બે પ્રકારે છે તે સકામ અને નિષ્કામ. સકામ પુણ્ય લૌકિક છે, અને નિષ્કામ પુણ્ય લોકેન્સર છે. દેવ-દર્શન, પૂજા, કીર્તન, ભજન, અભ્યાસ, ગુરુસેવા, સમાજસેવા, ભક્તિ, સ્વાધ્યાય, મનન, ચિંતન, સંયમ, ત્યાગ, તપ, ધ્યાન તથા સમાધિ સર્વ સકામ હોય છે અને નિષ્કામ પણ હોય છે. સકામ હોવાથી પાપાનુબંધી છે અને નિષ્કામ હોવાથી પુણ્યાનુબંધી છે. સંસારહાનિના હેતુરૂપ હોવાથી નિષ્કામ પુણ્યને પરંપરાએ મેક્ષને હેતુ કહ્યાં છે, સકામ પુણ્યને નહિ. તેથી હું કલ્યાણકામી! તું પુણ્યકર્મને ત્યાગ ન કર, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કમરહસ્ય તેનાથી ઉત્પન્ન થવાવાળી આકાંક્ષાને ત્યાગ કર, કામ વ્યક્તિને વળગતું નથી, કામના વળગે છે. તે કામના એ જ પરિગ્રહ છે, જેથી પાપનું કારણ કહ્યું છે. “મૂછ પરિગ્રહઃ ” તેને ત્યાગ એ જ પરમ તપ છે. “ઈચછાત્યાગ: તપઃ” આથી પુણ્યકર્મ ઉપાદેય છે, તેને ફળની આકાંક્ષા હેય – ત્યાજ્ય છે. નિષ્કામ કર્મનું અવલંબન અવશ્ય લેવું, પછી એક દિવસ સંસ્કારોની આધીનતાને ઉચ્છેદ કરીને તું સ્વતંત્ર થઈશ. Page #224 -------------------------------------------------------------------------- ________________ પાંચ લબ્ધિ જ કરી શકાય ? ૧. વિશિષ્ટ પુણ્ય કલ્યાણના માર્ગમાં ઉપાદેય જે પુણ્યાનુબંધી પુણ્યને ઉલ્લેખ પૂર્વે કરવામાં આવ્યું છે તેનું સૈદ્ધાંતિક સ્વરૂપ શાસ્ત્રોમાં પાંચ લબ્ધિના નામે પ્રસિદ્ધ છે. જોકે સામાન્ય પણે જીવની તન્મુખી પાંચ પ્રધાન ઉપલબ્ધિઓનું વિવેચન પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તથાપિ સૂક્ષમ દષ્ટિએ જોતાં આ પાંચ વિગતમાં સમસ્ત આચારશાસ્ત્ર તથા વિશેષતઃ ગૃહસ્થાચાર ગર્ભિત છે. જોકે મોક્ષમાર્ગ સમ્યગદર્શનથી પ્રારંભ થાય છે. તેના સિવાય જ્ઞાન, ચારિત્ર, સંયમ, તપ વગેરે સર્વ મિથ્યા છે. છતાં સમ્યગદર્શનની ઉત્પત્તિ પણ કઈ વિશિષ્ટ જાતિના પુણ્યનું ફળ છે. તે પાંચ લબ્ધિના પ્રકરણમાં સવિશેષરૂપે જણાવી છે. ગ્રંથના અંતમાં પુણ્યના વિષય પર હું આટલું જોર આપું છું તેમાં મારે કોઈ પક્ષપાત નથી. તમારું સર્વનું કલ્યાણ થાઓ, તમે સૌ ઉપર ઊઠે એ જ માત્ર પ્રયજન છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ કર્મ રહસ્ય સંસ્કારવશ જગતમાં અનેક પ્રકારની ભ્રાંતિઓ પ્રચલિત છે. ઉપર ઊઠવાને સંકલપ કરીને સર્વે આ ભ્રાંતિઓમાં ભૂલા પડી જાય છે. કેઈ તત્ત્વદષ્ટિની ઉપેક્ષા કરીને કેવળ બાહ્યાચારમાં અટકે છે અને કેઈ તત્વદષ્ટિના મહિમાનું ગાન કરીને બાહ્યાચાર અથવા આચારશાસ્ત્રોનું વિસ્મરણ કરે છે! હે પ્રભુ! જીન્નતિના પથમાં બંને સમાનધર્મ છે, બંનેનું સરખું મહત્ત્વ છે. કેઈ અભ્યાધિક નથી. જોકે સમજવા માટે કઈ એક પર અધિક ભાર આપીને બીજાને ગૌણ કરવું પડે છે. પરંતુ જે પ્રકારે કારખાનાનાં મશીનમાં લાગેલું ચક તથા તેમાં લાગેલી નાની પિન તે બંનેનું સમાન સ્થાન છે, બંને વગર મશીન ચાલે નહિ. તે પ્રકારે જીવનશાળાના તાત્વિક વિધાનમાં તત્ત્વદષ્ટિ તથા આચરણું બંનેનું સમાન સ્થાન છે. છતાં તત્વદષ્ટિ જાગ્રત હોવાથી બંનેને પરસ્પર સાપેક્ષ રાખીને અન્યને સહગ હોય છે. તે પણ તત્વદષ્ટિ જાગ્રત થતા પહેલાં મુમુક્ષુને માટે પુણ્ય જ એક અવલંબન છે. તેના વિના તવદષ્ટિ જાગ્રત થવી સંભવ નથી. સમ્યગદર્શનના કારણેમાં જિનપ્રતિમાદર્શન, ધર્મશ્રવણ, જિન મહિમાદર્શન, દેવદ્ધિદશન, આદિ જે વાતને ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે તે સર્વ પુણ્યનાં સાધને છે. તે સિવાય શાસ્ત્રાધ્યયન, તત્ત્વચર્ચા, તત્ત્વચિંતન, મનન, ઉપદેશ વગેરે પણ પુણ્યનાં સાધને છે. તે ઉપરાંત પાંચ લબ્ધિમાં નિબદ્ધ પુણ્ય વિશિષ્ટ પ્રકારનું છે. પ્રથમ પુણ્ય સાધનોની તુલનામાં આ પુણ્ય સમ્યગ્રદર્શનને પરંપરાએ હેતુ નહિ Page #226 -------------------------------------------------------------------------- ________________ પાંચ લબ્ધિ ૨૦૯ પણ સાક્ષાત્ હેતુ છે. તેથી સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે પુણ્યનું અવલંબન ન્યાયી છે. પાંચ લબ્ધિના પ્રકરણમાં નિબદ્ધ વિષયે અત્યંત વૈજ્ઞાનિક છે અને સૂમ દષ્ટિએ જોતાં પિતાની અંદર પ્રત્યક્ષ સમજાય છે. વ્યક્તિને અનેક ઉપલબ્ધિઓ નિત્ય પ્રાપ્ત હોય છે, જેમાં મહદંશે ભૌતિક હોય છે અને ઘણી આધ્યાત્મિક પણ હોય છે. પરંતુ બહિર્મુખતા હોવાને કારણે જીવનતિના ક્ષેત્રમાં તેનું કંઈ મૂલ્ય નથી. પાંચ લબ્ધિના પ્રકરણમાં ચેતનાની અંતર્મુખી આ પાંચ ઉપલબ્ધિઓનું વિવેચન આપવામાં આવ્યું છે. તે દષ્ટિને બહારથી દૂર કરીને ક્રમે ક્રમે અંતરંગ પ્રત્યે લઈ જાય છે. તકલેથી દૂર કરીને ભાવલેકમાં લઈ જાય છે. શરીર ઇંદ્રિય, મન તથા બુદ્ધિથી દૂર કરીને હૃદય પ્રત્યે લઈ જાય છે. વાસ્તવમાં એ પાંચે મુમુક્ષુ માટે પ્રથમ સપાન છે, જેના દ્વારા તે ઉત્તરોત્તર ઉન્નત થતી જાય છે, તેની દષ્ટિ તત્વલોકમાં પ્રવેશ પામવાને સમર્થ બને છે. તેથી તે પુણ્યને વિશિષ્ટ ગણ્યું છે. કમન્નત આ પાંચ ઉપલબ્ધિઓનાં નામ પશમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ તથા કરણલબ્ધિ છે. ૨. ક્ષયપશમલબ્ધિ સમજવાની તથા સમજાવવાની શક્તિનું પ્રાપ્ત થવું તે “ક્ષપશમલબ્ધિ છે. જોકે કીટ, પતંગ આદિ જંતુનિઓ સિવાય સર્વ જીવોને સમજવાની તથા સમજાવવાની ૧૪ Tona! Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ કમર હસ્ય સામાન્ય શક્તિ પ્રાપ્ત હોય છે. છતાં તેને પ્રયોગ એન્દ્રિય વિષયે પ્રત્યે હોવાથી અહીં તેને લબ્ધિ કહેવામાં આવતી નથી. ગુરુજને દ્વારા પ્રાપ્ત ઉપદેશને તથા શાસ્ત્રોના અર્થને બુદ્ધિ દ્વારા ધારણ કરી લે તે “ક્ષપશમ લબ્ધિ છે. સમજવા તથા સમજાવવાની સામાન્ય શક્તિયુક્ત સર્વ જીવ પિતાની આ ગ્યતાને પ્રયાગ આ દિશામાં કરી શકે છે. છતાં મહદંશે સર્વ જી આ મૂલ્યવાન ઉપલબ્ધિને લૌકિક વિષયે સમજવા-સમજાવવામાં નષ્ટ કરી નાખે છે. પૂર્વોપાર્જિત કેઈ પુણ્યના ઉદયથી જેને કદાચ એને સદુપયોગ કરવાની બુદ્ધિ જાગ્રત થાય છે તે પિતાની એ ઉપલબ્ધિ દ્વારા લાભ પામીને શાસ્ત્રાધ્યયનમાં, અભ્યાસમાં, મનન, ચિંતન તથા ઉપદેશશ્રવણમાં પ્રવૃત્ત થાય છે અને બુદ્ધિ દ્વારા તને નિર્ણય કરીને સફળ થાય છે. પરંતુ અહીં ભયસ્થાન છે, કે વ્યક્તિ જ્ઞાનના ગૌરવથી ગ્રસિત થઈ પિતાને કૃતકૃત્ય માની લે છે. જ્ઞાનીના ઉપદેશ અનુસાર આચરણ કરવાને બદલે તે અન્યને ઉપદેશ આપવા લાગે છે, અને તેમાં એ ઉપલબ્ધિની સાર્થકતા માને છે. તેના પરિણામે તેને પિતાને વિકાસ થતું નથી અને તેને ઉપદેશ શ્રવણ કરવાવાળાનું પણ પરિવર્તન થતું નથી. “જેવા ગુરુ તે શિષ્ય’ –આ ઉક્તિ અનુસાર જેમ બુદ્ધિજીવી વિદ્વાન ચર્ચામાં લાગી રહે છે તથા “પપદેશે પાંડિત્યને કારણે પિતાને વિકાસ રૂંધે છે. તે અભિમાનવશ સાચા ગુરુનું શરણ સ્વીકારી શકતે નથી, કેમ કે તે સર્વત્ર દેવદર્શન કરે છે. અભિમાનને કારણે ગુણદર્શન કરવાનું તેનું સામર્થ્ય પ્રગટતું નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ પાંચ લબ્ધિ ૨૧૧ ૩. વિશુદ્ધિ લબ્ધિ પૂર્વોપાર્જિત કઈ પુણ્યના ઉદયથી અથવા પૂર્વભવમાં કરેલી સાધનાના સંસ્કારવશ કઈ સત્યશોધક અન્યને ઉપદેશ આપવાને બદલે ક્ષયોપશમ લબ્ધિને પ્રયોગ પિતાના ઉપદેશ માટે કરે છે તે બુદ્ધિના ક્ષેત્રથી ઉપર ઊઠીને ભાવલેકમાં પ્રવેશ કરી શકે છે. વ્યક્તિ માન-પૂજારૂપ કે લજજા ભય-ગૌરવ રૂપ સ્વાર્થ રહિત પિતાની સર્વ પ્રવૃત્તિઓને તે લેકેપકારમાં લગાવે છે. તેના ફળસ્વરૂપે તેના હૃદયનાં દ્વાર ખૂલતાં જાય છે, અને તેના પ્રેમનો – ભાવને વિકાસ થત જાય છે. નિઃસ્વાર્થ સેવા કે લેકે પકારવાળે આ સાધારણ પ્રેમ મૈત્રી, પ્રદ, કારુણ્ય તથા મધ્યસ્થ આદિ શ્રેણીઓને ઉત્તરોત્તર પ્રાપ્ત કરીને વિશુદ્ધ થતું જાય છે, જેને કારણે તે સાધકને પિતાના દોષ અને અન્યના ગુણે સ્પષ્ટપણે સમજાય છે. દેષ જોઈને ત્યાં આત્મનિંદન, ગણ (ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માટે દેષ પ્રગટ કરવા), પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશોધન કરે છે. તેનાં પરિણામ અધિક અધિક વિશુદ્ધ થતાં જાય છે. તે સ્વદુઃખ સહિષ્ણુ હોય છે અને પરદુઃખે અનુકંપા રાખે છે. એ પ્રકારે પરિણામોની પ્રતિક્ષણે અસંખ્યાતગુણી વિશુદ્ધિ થતી જાય છે તેને વિશુદ્ધિ લબ્ધિ કહે છે. છતાં આ દશા પછી વ્યક્તિ પ્રાયઃ સ્વ-ઉપકાર ભૂલીને ' પોપકારમાં જ પ્રવૃત્ત રહે છે. સ્વ-ઉપકાર શું છે તેને ખ્યાલ તેને આવતું નથી. પરોપકારવૃત્તિને કારણે લોકમાં સર્વત્ર પ્રેમ સહાનુભૂતિ અને પ્રશંસા પ્રાપ્ત થાય છે, છતાં પણ તે તત્ત્વદૃષ્ટિ પામતું નથી. બાહ્યાભંતર આ જગતની Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ કર્મરહસ્ય કાર્યકારણ વ્યવસ્થા કેવા પ્રકારે ચાલી રહી છે અને તેમાં મારું શું સ્થાન છે તેનું રહસ્ય તેની સમજમાં આવતું નથી. જોકે પ્રેમને વિકાસ થવા છતાં તે ગુણીજને કે ગુરુજનેને. વિનય અવશ્ય કરે છે. પરંતુ અહંકાર શેષ રહેવાને કારણે તેના હૃદયમાં ગુરુચરણોમાં પૂર્ણ સમર્પણભાવ જાગ્રતા થતું નથી. તેથી ગુરુની ઉપલબ્ધિથી તે વંચિત રહે છે, અને કેવળ પુણ્યને બંધ કરે છે પણ પારમાથક ઉન્નતિ થતી નથી. તેનું આ પુણ્ય હૃદયથી થતું હોવાથી તે રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિક પુણ્યની અપેક્ષાએ વિશિષ્ટ પ્રકારનું હોય છે. તથાપિ અભિમાનયુક્ત હોવાથી પાપાનુબંધીની સીમાનું ઉલ્લંઘન કરી શકતું નથી. ૪. દેશના લબ્ધિ છતાં પણ પુણ્યના વેગમાં વિવેકનું પલ્લું તેના હાથમાંથી જે છૂટી ન જાય, તે તે ક્ષપશમ લબ્ધિ દ્વારા પિતાને ઉપદેશ દેતે રહે છે. અને વિશુદ્ધિ લબ્ધિ દ્વારા આત્મશધન કરતે રહે છે. ફળસ્વરૂપ પરિણામ-વિશુદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહેવાને કારણે તેનું અભિમાન ક્રમે કમે એટલું મંદ થતું જાય છે કે ગુરુચરણમાં સમર્પણ થવાને ભાવ તેનામાં જાગ્રત થાય છે. બીજી બાજુ આ જગતમાં તેને સર્વત્ર સ્વાર્થ જ સ્વાર્થ જોવામાં આવે છે જેથી તેને સંસાર પ્રતિ સંવેગ આવે છે, અર્થાત્ દરેક વસ્તુમાં તેને ડર લાગે છે. અજ્ઞાત ભયથી તે પિતાની રક્ષા કરવા માટે પ્રથમ ગુરુમાં પણ શંકાશીલ રહે છે. ગુરુ કંઈ તેનાથી દૂર નથી. તેની પાસે જ બેઠા છે. પરંતુ અભિમાનવશ www Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ પાંચ લબ્ધિ તેની આંખ બંધ હોવાથી તે પહેલાં જોઈ શક્યું ન હતું. ગુરુની પ્રાપ્તિ તેને કઠણ ન હતી પરંતુ શિષ્યત્વની પ્રાપ્તિ કઠણ હતી. અભિમાન ગળી જવાથી તેના શિષ્યત્વને ઉદય થવાથી તેને ગુરુનાં દર્શન થઈ ગયાં. શીધ્ર તે ગુરુના ચરણમાં મૂકી પડે છે અને તેમને સર્વાર્પણ થઈ જાય છે. ગુરુ સિવાય હવે તેના પર કોઈની સત્તા ચાલતી નથી, કે તેને હવે કઈ કર્તવ્ય પણ શેષ નથી. ગુરુ જે આજ્ઞા કરે તે તેને શિરેમાન્ય હોય છે. તે હવે ઉપદેશ નથી આપતે પણ આદેશને ધારણ કરે છે. તેની તર્કબુદ્ધિ હવે વિરામ પામી છે. ગુરુને આદેશ થાય તે સુધાતૃષા સહન કરી લે છે. કૂવામાં ભૂસકે મારવાનું કહે તે મારે છે, અગ્નિમાં કૂદી પડવાનું કહે છે તેમ કરવા તત્પર થાય છે. શિરછેદ પણ કરી શકે છે. તે જ શિષ્યત્વ છે. કેવળ આજ્ઞાપાલન અન્ય કંઈ જ નહિ તેવી તેની તત્પરતા છે. તર્ક રહિત હૃદય દ્વારા જ ગુરુને અપાર મહિમા સમજમાં આવે છે. તેમને મહિમા કેવળ ઉપદેશ પૂરતે સીમીત નથી, તે તે શાસ્ત્રના અભ્યાસ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. જેની પાસે હૃદયભાવ જેવું કંઈ નથી તે આ રહસ્ય સમજી નહિ શકે, દેશનાને માત્ર શાબ્દિક ઉપદેશ સમજવાવાળાની દૃષ્ટિ ભૌતિક છે. દેશના કેવળ શાબ્દિક ઉપદેશનું નામ નથી. શાબ્દિક ઉપદેશ હોય કે ન હોય તેનું કેઈ અધિક મહત્વ નથી. દેશના લબ્ધિ હૃદયના ભાવ દ્વારા પ્રાપ્ત થાય છે. ગુરુના હૃદયમાંથી શિષ્ય પ્રત્યે આશીર્વાદપૂર્ણ સંભાવનાઓ તથા પ્રેરણાએ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કર્મ રહસ્ય વ્યક્ત થાય છે તેને શિષ્યના હૃદયમાં સ્પર્શ થઈ જ તે દેશના લબ્ધિ છે. જે પ્રકારે માતા તથા શિશુમાં કંઈ ભેદ નથી, તે પ્રકારે ગુરુ તથા શિષ્યમાં કોઈ ભેદ નથી. માતા જે પ્રકારે બાળકના હદયના ભાવો સમજી લે છે તે પ્રકારે. ગુરુ- શિષ્યને વિષે સમજવું. તેમ હોવાથી જે પ્રકારે માતા બાળકના દુઃખને દૂર કરે છે તે પ્રકારે ગુરુ પણ પિતાના પ્રેમથી શિષ્યની તત્ત્વાભિમુખી અભિલાષાને, તેની તાલાવેલીને શાંત કરે છે. નિરાશા દૂર કરી તેના જીવનમાં ધાર્મિક ભાવના જાગ્રત કરે છે. ૫. દીક્ષા શિષ્યના હૃદયનું પરિવર્તન કરવાવાળી ગુરુની હાર્દિક વિધિને શાસ્ત્રમાં “દીક્ષા” શબ્દને સંકેત આપવામાં આવ્યું છે. જોકે વ્યવહારભૂમિમાં દીક્ષાનું સ્વરૂપ કેવળ વેશપરિવર્તન અથવા પીછી, કમંડલુ આદિ ધારણ કરવું માત્ર પ્રસિદ્ધ છે. પરંતુ તેનું સૈદ્ધાંતિક સ્વરૂપ અત્યંત ગુહ્ય અને રહસ્યાત્મક છે. તેથી તેને ઉલ્લેખ શાસ્ત્રમાં આવતું નથી. હૃદયભૂમિમાં પ્રવેશ કર્યા વગર તેને પરિચય થ સંભવ નથી. તે શાબ્દિક વ્યાખ્યામાં સીમિત નથી. તે રહસ્ય કેવળ ગુરુગમ્ય છે. તેમને ઉપદેશ મુખથી નહિ પણ આંખે દ્વારા હોય છે. આધુનિક ભાષામાં આપણે તેને હિનેટિઝમ કહીએ છીએ. ગુરુ જ્યારે શિષ્યની આંખમાં આંખ પરોવીને જુએ છે અને તે સમયે શિષ્ય પણ ગુરુની આંખોમાં આંખ મેળવે છે ત્યારે માતા-શિશુના સંબંધની જેમ તેમાં એકત્વ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧પ પાંચ લબ્ધિ સ્થાપિત થાય છે. આના માધ્યમથી ગુરુ પિતાની શક્તિયુક્ત હાર્દિક પંદનને તથા અંતઃ પ્રેરણાને શિષ્યના હૃદયમાં પ્રવેશ કરાવે છે, જેને કારણે એક જ ક્ષણમાં શિષ્યનાં મન, બુદ્ધિ, અહંકાર તથા ચિત્તનું આમૂલ પરિવર્તન થઈ જાય છે. તેનું અધ્યયન, શ્રવણ, મનન, ચિંતન આદિની દિશા સર્વથા અંતમુંબ થાય છે. બાહ્ય જગત જાણે તેની દષ્ટિથી દૂર થઈ જાય છે. જોકે દીક્ષાનું આ સ્વરૂપ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ નથી પરંતુ એ સત્ય છે. જેની પ્રામાણિકતા પ્રાયોગ્ય નામની ચેથી લબ્ધિમાં સિદ્ધ થઈ શકે છે. હું જાણું છું કે તમારે માટે આ વાત નવી છે, તેથી તમને મારી વાત પર વિશ્વાસ નહિ આવે. અને તમને તે માટે આગ્રડ પણ કરતું નથી છતાં તેનો ઉલ્લેખ વગર આગળની લબ્ધિઓની સાથે તેને મેળ કે સંભવ નથી. તેથી અહીં મેં માત્ર તેને સંકેત આપે છે. ૬. પ્રાયોગ્ય લબ્ધિ એક ક્ષણમાં સિત્તેર કેડાછેડીની સ્થિતિને ઘટીને એક કેડીકેડી સાગરપ્રમાણ રહેવું તે પ્રાગ્ય લબ્ધિ છે. શાસ્ત્રોમાં એથી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. સમ્યગદર્શનના અભાવમાં પણ મેહનીય કર્મની એ સ્થિતિના પ્રમાણુનું ઘટવું કંઈ સાધારણ વાત નથી. દેશના લબ્ધિના પ્રભાવથી કર્મોની સ્થિતિની અધિકતા ઘટી જાય છે. તેથી દેશના લબ્ધિને અર્થ શાબ્દિક નહિ પણ હાદિક છે. હૃદયમાં – ભાવમાં જ આવી શક્તિ છે કે એક ક્ષણમાં જીવનનું પરિવર્તન કરી શકે છે. હૃદયથી ધારણ થયેલી તથા પ્રવિષ્ટ દેશના દ્વારા શિષ્યના Page #233 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્ર ક રહસ્ય હૃદયમાં એવા વિશ્વાસ જાગ્રત થાય છે કે ગુરુકૃપા દ્વારા મારું કલ્યાણ શીઘ્ર અને અવશ્ય થશે. આવા . આત્મવિશ્વાસ હાવા તે જ કર્મીની સ્થિતિનુ ઘટવું છે. ૭. કરણ લબ્ધિ કરણ શબ્દના અર્થ પરિણામ’ છે. તેથી ઉત્તરોત્તર અધિક પરિણામ-વિશુદ્ધિ જ એ લબ્ધિનું લક્ષણ છે, જેમ જેમ પરિણામ વિશુદ્ધ થતાં જાય છે, તેમ તેમ કર્માનું આવરણ દૂર થતું જાય છે. અથવા જેમ જેમ કર્માનું આવરણ ઘટે છે તેમ તેમ પરિણામ-વિશુદ્ધિ થતી જાય છે. આ લબ્ધિની પૂર્ણુતા થયા પછી વ્યક્તિ તત્ત્વને સાક્ષાત્કાર કરવામાં સફળ થાય છે. ત્યાર પછી તેની બહાર અને અંદર સર્વત્ર કોઈ એક તાત્ત્વિક વિધાનનાં દર્શન થતાં જાય છે. તત્ત્વમાં જ વન-રમણુ થયા કરે છે. જેમ મશીનની ક્રિયા સહજ છે તેમ તાત્ત્વિક વ્યવસ્થાને આધીન આ વિશ્વમાં કોઇ પણ પ્રયાસ વગર સહજરૂપથી સ્વતઃ સાક્ષાત્કાર હોય છે. આ જ તત્ત્વ દૃષ્ટિની ઉપલબ્ધિ, ગુણાત્મક દૃષ્ટિ અથવા સમ્યગ્ દૃષ્ટિ છે. તત્ત્વાન્મુખી અંતરંગ પુરુષાર્થ જ આ લબ્ધિનું સ્વરૂપ છે. તેથી તે તત્ત્વાપલબ્ધિને સાક્ષાત્ હેતુ છે. જ્યારે અન્ય ચાર લબ્ધિએ તેમાં સાક્ષાત્ હેતુરૂપ નથી પણ પરપરાએ હેતુરૂપ છે. પ્રધાન પુરુષાર્થ હાવાને કારણે પાંચે લબ્ધિમાં આ સવ પ્રધાન છે. ક્ષયાપશમ લબ્ધિ દ્વારા કેવળ તત્ત્વાને ઔદ્ધિક નિણૅય કરવામાં આવ્યા હતા. અહીં તે હસ્તામલકવત્ પ્રત્યક્ષ થઈ જાય છે. જેને કારણે વ્યક્તિ વ્યવહાર Page #234 -------------------------------------------------------------------------- ________________ પાંચ લબ્ધિ ૨૧૭ ભૂમિ પર તે પ્રમાણે વવાના પ્રયત્ન કરે છે. વિશુદ્ધિ લબ્ધિના કારણે આત્મદોષ તથા પર-ગુણુનાં દર્શન થાય છે. જેને કારણે તે પશ્ચાત્તાપ કે પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશેાધન કરવા માંડે છે. દેશનાલબ્ધિ પ્રાપ્ત થયા પછી તેનાં મનબુદ્ધિ વગેરેનું આમૂલ પરિવતન થઈ જાય છે, તેના પરિણામે તેને આત્મેત્કર્ષની અનુભૂતિ થઈ જાય છે. આટલી ભૂમિકા થયા પછી જ્યારે તે કરશુલબ્ધિ’માં પ્રવેશ કરે છે ત્યારે પેાતાના ચિત્તની વૃત્તિઓને કાચબાની જેમ બહારથી પાછી વાળીને અંદરમાં સ્થાપિત કરે છે. તેમ થવાથી તેની સર્વ શક્તિએ ચિત્ત દ્વારા બાહ્ય જગતમાં આમતેમ વિસ્ફોટ થઈ નષ્ટ થતી હતી તે હવે આત્માનુસંધાનમાં નિયાજિત થાય છે. શ્રવણ, અભ્યાસ, મનન, ચિંતન, ઉપદેશ, સવાઁથી શાંત થઈને તે કેવળ આત્મદર્શનનું અવલબન લે છે. સહજરૂપે પોતાના અંતરમાં જેવું જણાય છે તેવેા અભ્યાસ કરતા રહે છે. તે પ્રકારે તેનું શાસ્ત્રઅધ્યયન સ્વ-અધ્યયનમાં રૂપાંતરિત થાય છે. બાહ્ય જગતનાં ઐન્દ્રિય સુખમાં હજી જોકે પૂરા વૈરાગ્ય પ્રાપ્ત થયા નથી, છતાં પણુ ગુરુકૃપાથી દેશના લબ્ધિ દ્વારા તેને વૈરાગ્ય તે જરૂર પ્રગટયો છે. તેથી તે બાહ્ય વિષયાને નિઃસાર જુએ છે, અને તેની અલ્પાધિક ઉપેક્ષા કરે છે. તેથી પરિણામે ઉત્તરાત્તર વૃદ્ધિ પામે છે. ! પરિણામ વિશુદ્ધિના આ વિકાસને લક્ષમાં રાખીને આપણે કરણલબ્ધિના સ્વરૂપનું અધ્યયન બે પ્રકારે કરી શકીએ છીએ. એક જીવની અને અનેક જીવની અપેક્ષા તેમાં હાય Page #235 -------------------------------------------------------------------------- ________________ કર્મ રહસ્ય છે. એક જીવની અપેક્ષાએ પ્રતિક્ષણ તેનાં પરિણમે અધિક અધિક શુદ્ધ થતાં જાય છે. અને જેમ જેમ ઉપરની ભૂમિકા પર આવે છે તેમ તેમ વિશુદ્ધિને કેમ વૃદ્ધિ પામે છે. અનેક જીવોની દૃષ્ટિએ જોતાં કરણ લબ્ધિમાં યુગપત્ પ્રવેશ કરવાવાળા અનેક જીવમાં પરિણમેની તરતમતા હોય છે. કોઈનાં પરિણામની વિશુદ્ધિ અ૫, તે કોઈની અધિક હોય છે, અને કેઈની સમાન હોય છે. જેમ જેમ તે ઉપરની ભૂમિકાએ પહોંચે છે તેમ તેમ તરતમતા ઘટતી જાય છે અને અંતમાં સર્વનાં પરિણામોની વિશુદ્ધિ સમાન હોય છે. આચાર્યોએ આ લબ્ધિના સ્વરૂપને ઉત્તરોત્તર ત્રણ પાનમાં વિભક્ત કરીને નિરૂપણ કર્યું છે. અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. અધઃકરણમાં વિકાસની શ્રેણી જઘન્ય છે, અપૂર્વકરણમાં મધ્યમ છે અને અનિવૃત્તિકરણમાં ઉત્કૃષ્ટ છે. અધઃકરણમાં વિકાસની ગતિ અત્યંત મંદ હોય છે, અપૂર્વકરણમાં કંઈક અધિક અને અનિવૃત્તિકરણમાં વિશેષ હોય છે. અધઃકરણમાં અનેક જીવોનાં પરિણામોની તરતમતા ઘણી અધિક હોય છે, અપૂર્વકરણમાં ઘણી અલ્પ હોય છે અને અનિવૃત્તિકરણમાં હતી જ નથી. આ ભૂમિકામાં યુગપત્ પ્રવેશ કરવાવાળા સર્વ જેના પરિણામે સમાન હોય છે અને પ્રતિક્ષણ વિશુદ્ધિની વૃદ્ધિ કરવાવાળી ગતિ પણ સમાન હોય છે. આ ભૂમિકામાં જીવ શીવ્રતાથી તત્વાલક પ્રત્યે દોડ લગાવે છે અને અંતમાં તેને હસ્તગત કરીને સંસારસાગરના કિનારા નજીક પહોંચે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ સહજ અવસ્થા করুক্ষ ૧. અતૃપ્ત કામના આ પ્રકરણમાં આ ગ્રંથ-પ્રબંધને સમાપ્ત કરું છું કારણ કે વિકલ્પોને કંઈ પાર નથી. પ્રત્યેક અધિકારમાં અનેક વિકલ્પો ઊઠે છે. શાસ્ત્રસમુદ્રને પાર પામ કઠણ છે. આ પૂરા થનને સારાંશ ગ્રહણ કરે ઉચિત છે. કે બહાર તથા અંદર સર્વત્ર એક તાત્વિક વ્યવસ્થા છે, જેમાં મનુષ્યને પોતાને કંઈ કરવાનું રહેતું નથી. છતાં માનવ મન અત્યંત સંકુચિત હોવાને કારણે અહંકાર પિતે કર્તવને માને છે. જ્ઞાનને આશ્રય છેડીને બહિ:કરણ તથા અંતઃકરણને આશ્રય લે એ તેને સ્વભાવ છે, તેવી જીવને અનાદિની ટેવ છે, તેને કારણે વ્યાપક “અહ” સંકીર્ણ થઈને અહંકાર બની જાય છે. કરણેને આધીન હોવાથી સ્વયં પરતત્ર છે, છતાં પિતાના વ્યાપક સ્વરૂપને ન જાણવાથી તે કૂપમંડૂકની જેમ એ પરતંત્રતામાં સ્વતંત્રતાની કલ્પના કરે છે. પરંતુ પારમાર્થિક સ્વતંત્રતાને તેને ખ્યાલ નથી. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ કર્મ રહસ્ય જોકે વ્યાવહારિક ક્ષેત્રમાં અનેક અવસરે એવા આવે છે કે જે જીવ ઈ છે તે પિતાના આ પાતંત્ર્યને પ્રત્યક્ષ કરી શકે છે. છતાં પણ પિતાના સંકીર્ણ સ્વભાવવશ હિરણ્યકશ્યપની જેમ ગાજતે રહે છે અને પિતાની હારને જીત મનાવે છે. ઇંદ્રિના માધ્યમ દ્વારા પ્રતિબંધ લગાવી લગાવીને સમગ્રને જાણી લેવા ઈચ્છે છે, હાથપગના માધ્યમથી પ્રતિબંધ લગાવી લગાવીને સમગ્રને પિતાની વાસનાઓ અનુસાર વશ કરવા ઈચ્છે છે. પરંતુ અસંભવને સંભવ બનાવવાનું સામર્થ્ય તેનામાં નથી. તેથી તેની આ અતૃપ્ત વાસના આજ સુધી પૂરી થઈ નથી અને ભવિષ્યમાં પૂરી થવાની નથી. એ કામનાઓને કારણે તે વિશ્વના વિધાનને હિરણ્યકશ્યપની જેમ પિતાને આધીન કરવા ચાહે છે, પરંતુ કલપનાની જાળમાં ફસાઈને તેને પિતાને ખ્યાલ પણ નથી કે એ વાત સંભવ છે કે નહિ. પિતાને તે સ્વયં વિચારવાને સમય નથી પણ કોઈ તેને સમજાવે તો પણ અહંકાર તેને તેમ કરવા દેતું નથી. અને તેને ઉપકાર માનવાને બદલે તે તેની સામે આક્રેશ કરે છે. વિશ્વનું વિધાન એટલે સ્વાતંત્ર્ય. તે ક્યારે પણ કોઈને આધીન હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ. દેવેન્દ્ર, નરેન્દ્ર, ધરણેન્દ્ર આદિ જ્યારે તેને પિતાને આધીન કરવાને સમર્થ નથી, દેવાધિદેવ, અહંત કે સિદ્ધ પરમાત્મા પણ તેમાં કંઈ કરવાનું વિચારતા નથી, ત્યારે વળી આ પામર પ્રાણને માનવીય અહંકાર શું કરી શકવાન છે? હે પ્રભુ! તું તારી આ સંકીર્ણતાને ત્યાગ કર અને તારી સ્વયં પ્રભુતાને પરિચય પામ. વિશ્વ Page #238 -------------------------------------------------------------------------- ________________ સહજ અવસ્થા ૨૨૧ વ્યવસ્થા તારે આધીન નથી, પણ તે તેને આધીન છે. તારી આ અતૃપ્ત કામના વાસ્તવમાં વિધાનની અંદર સમાયેલી છે. અન્યથા જગતમાં તારું કેઈ અસ્તિત્વ ન હોત. ૨. વિફળ કઈવ વિશ્વવ્યવસ્થાને પિતાને આધીન કરીને તેને બદલવાને પ્રયત્ન કરવામાં તારું સ્વાતંત્ર્ય નથી, વાસ્તવિકતા તે એમાં છે કે તે તેના વિધાનને સાચી રીતે સમજીને હૃદયથી સ્વીકાર કરી અને પિતાની ભૂલને કારણે તે તેને આધીન થઈ ગયે છે, તે કર્તવ, ભેતૃત્વભાવથી વિરક્ત થઈ તેને જ્ઞાતાદ્રષ્ટા બનીને શાંત થા. જ્ઞાતાદ્રષ્ટાપણું તારું તથા તારા જ્ઞાનનું સ્વરૂપ છે. તે જ તારું કર્તવ્ય અને તે જ તારું ભેતૃત્વ છે. પિતાના આ પારમાર્થિક સ્વરૂપને ભૂલી જવાને કારણે તે જગતને કર્તાહર્તા બન્યા છે. અરે, પ્રભુ! એ તે વિચાર કે પૂર્ણતા પ્રાપ્ત કરીને પણ તું એને કર્તાહર્તા રહી શકતે નથી, પછી અપૂર્ણતાની સ્થિતિમાં એમ કેવી રીતે બનશે? અહંત તથા સિદ્ધને તે તું અકર્તા માને છે, અને તેને પિતાને તું કર્તા માને છે. તારી આ વિષમ કલ્પના ઉપર જરા વિચાર કર. અહંકારની સંકીર્ણ પરિધિમાં રહીને તું તારાં રહસ્યને સમજી શક્ત નથી. એક ક્ષણ માટે તે પરિધિમાંથી બહાર નીકળ, અને તારા જ્ઞાતાદ્રષ્ટાભાવને આશ્રય લઈને સરલરૂપે વિશ્વની આ સુંદર વ્યવસ્થાનું નિરીક્ષણ કર. ભરત ચક્રવતી જ્યારે છ ખંડ જીતીને આવ્યા ત્યારે વૃષભગિરિ ઉપર પિતાનું નામ લખવા ગયા, પણ ત્યાં Page #239 -------------------------------------------------------------------------- ________________ *૨૨ ક રહસ્ય નામ લખવા માટે જરા પણ જગા ખાલી ન હતી તેથી નિરાશ થઇ ગયા. પરંતુ તરત જ તેમના અહંકારે અવાજ આપ્યા કે અન્યનું નામ ભૂ'સીને તારું નામ લખી દે. જોકે ભરત ચક્રવતી સ્વાર્થીવશ તેની પકડમાં આવી ગયા, પરંતુ તરત જ તેમને વિવેક જાગ્રત થઇ ગયા કે તું કોઇનું નામ ભૂસીને તારું નામ લખીશ તે જ પ્રકારે તારાથી પહેલાં સર્વે ચક્રવતી એ બીજાનાં નામ ભૂસીને પેાતાનું નામ લખ્યું છે અને મારા પછી મારું નામ ભૂસીને બીજો પેાતાનું નામ લખશે. એ પ્રકારે નામને નાશ થતે રહેશે. અને વૃષભિરિ તે યથાવત્ રહેશે. પૃથ્વીને જીતવાવાળા સર્વે ચાલ્યા ગયા પણ પૃથ્વી તે! એ જ રહી છે. તે પછી આવી સ્વાર્થી ધતા શા માટે? તું પણ એ પ્રકારે વિવેકચક્ષુ દ્વારા તારા કર્તૃત્વના આવેગને જોઇ શકે તે હિતાવહ છે. ‘વૃષભ' નામ ધર્મનું છે અને ધર્મ નામ સ્વભાવનું છે. ‘સ્વભાવ' નામ વિશ્વની સહજ વ્યવસ્થા છે. એ ધર્મગિરિ પર તું સદા અન્યનું કર્તૃત્વ નષ્ટ કરીને તારું કતૃત્વ સ્થાપતે આવ્યું છે. પરંતુ જેમ અન્યનું કર્તૃત્વ તું નષ્ટ કરે છે તેમ તારું કર્તૃત્વ પણ સદાને માટે નાશ પામતું રહે છે. જેમ પૂભવામાં સ્થાપિત તારા કર્તૃત્વનું આજ કોઈ અસ્તિત્વ નથી તેમ આજ સ્થાપેલું તારું કર્તૃત્વ પણ રહેવાનું નથી. વિશ્વવ્યવસ્થા રૂપ આ ધર્મગિરિ જ સદાને માટે સ્થાપિત છે અને રહેવાની છે. એ જોઇને તથા સમજીને તું કતૃત્વથી વિરક્ત થા અને જ્ઞાતાદ્રષ્ટા રહીને વિશ્વની આ શાશ્વત, સ્વાભાવિક Page #240 -------------------------------------------------------------------------- ________________ સહજ અવસ્થા વ્યવસ્થાને તમાશો જોયા કર. તારા જેવા અનંતાનંત અહંકાર યુગપત્ તેને બદલવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આજ સુધી કોઈ તેને બદલી શકયું નથી અને બદલી શકશે પણ નહિ. કદાચિત્ તું કહીશ કે “અહંત સિદ્ધ' તે વીતરાગી હોવાથી કર્તા નથી. પરંતુ હું તે “રાગી છું તે તેમાં રાગ કર્તા બને છે. તું કર્તા બનતું નથી. રાગ અજ્ઞાન સ્વરૂપ છે માટે પરમાર્ગદષ્ટિએ તે મિથ્યા છે. કદાચ તું એ પણ કહે કે વ્યવહારભૂમિ પર તે મારું કર્તા – સત્ય જ છે તે વાત સ્વીકાર્ય છે. જે તારે વ્યવહારભૂમિ પર જીવન વિતાવવું હોય તે તારું કર્તુત્વ મને સ્વીકાર્ય છે. પરંતુ જે તારે વ્યવહારભૂમિને ત્યાગ કરીને પરમાર્થભૂમિ પર આવવાનું ઈષ્ટ હેય તે તારે તારું આ રાગજન્ય મિથ્યા કતૃત્વ છેડવું પડશે. હું વ્યવહારની સંકીર્ણ દૃષ્ટિથી વાત કરતો નથી, પરંતુ પરમાર્થદષ્ટિથી વાત કરું છું. જેમાં તારી કઈ સ્વયં સત્તા નથી ત્યાં કર્તા-અકર્તાની વાત શા માટે ? હે અહંકાર! તું તારી આ પારમાર્થિક અસત્યતાને સમજ. વિશ્વ તને આધીન થઈ શકતું નથી, તે વિશ્વને આધીન છે. તું સમગ્રતાને સ્વામી નથી, સમગ્ર તારે સ્વામી છે. તું સમગ્રમાં કંઈ જ હેરફેર કરી શકતું નથી, સમગ્ર તારામાં હેરફેર કરી શકે છે. તે સમગ્રને ભેગવી શકો નથી, સમગ્ર તને ભેગવી રહ્યું છે. વિશ્વની આ અવિરત કાર્ય કારણ વ્યવસ્થાને સમજ. તું કૃતકૃત્ય થઈ જઈશ. હે Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કમરહસ્ય. પ્રભુ! તું તારી પ્રભુતાને સંભાળ અને કારણેને આશ્રય છોડીને જ્ઞાનને આશ્રય લે, તું સ્વંય પ્રભુ તથા વિભુ બની જઈશ. તું સર્વવ્યાપક સર્વગત બની જઈશ. જેમ કોઈ મેટા કારખાનામાં મશીન તથા તેના અન્ય ભાગે સ્વયં કામ કરી રહ્યા છે, તેમાં મનુષ્યની સહાય જરૂરી નથી હોતી. સ્વયં સંચાલિત હોય છે, તેમ આ વિશ્વની વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. તારે અહંકાર કે બુદ્ધિ તેમાં કંઈ જ હેરફેર કરી શકતાં નથી. તારું અજ્ઞાન તથા મિથ્યા કર્તાવ પણ વાસ્તવમાં તે સહજ વ્યવસ્થાને આધીન છે, તેમાં કંઈ જ ભેદ નથી. હું સર્વ કંઈ છું, હું સર્વ કંઈ કરી શકું છું, મારા વિના જરા પણ ચાલશે નહિ આવી કર્તુત્વની દઢ ગ્રંથિ જે તારા હૃદયમાં બેઠી છે, તેની ઘેષણ જે તું અહંકારની સંકીર્ણ ભૂમિમાં ન કરે અને તેને બદલે વિશ્વવ્યાપી જ્ઞાનની ભૂમિમાં બેસીને કરે તે તે જરૂર સત્ય બને. કારણ કે તે સમયે તું સમગ્રને પ્રતિબંધ લગાવીને કરવાધરવાના વિકપથી રહિત થઈને કેવળ તેને તમાશે જોશે ત્યારે તને સહજતાને અનુભવ થશે. અહંકારની ભૂમિમાં તે દર્શનની સંભાવના નથી. હે પ્રભુ! હું તને કઈ પ્રકારનું દુઃખ આપવા માગતે નથી કે તારી સ્વતંત્રતાને છીનવી લઈ તને પરતંત્ર બનાવવા માગતું નથી. વિશ્વની કાર્યકારણ વ્યવસ્થાનું તાવિક સ્વરૂપ દર્શાવીને હું કેવળ તારાં વિવેકચક્ષુ ખેલાવવા માગું છું, જેથી તું તારી ભૂલને જાણું શકે. ત્યારે તને એ પણ ભાન Page #242 -------------------------------------------------------------------------- ________________ સહજ અવસ્થા ૧૫ થશે કે તુ જે સંકીણુ તથા મિથ્યા કતૃત્વને પોતાના પુરુષાર્થ માનતા હતા તે વ્યવહારભૂમિ ઉપર પુરુષાર્થ નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તે પરમા ભૂમિ પર વ્યથ છે. અને જે પારમાથિક સાતૃત્વને તું અકર્મણ્યતા કહે છે તે જ વાસ્તવમાં તારા સાચા પુરુષાર્થં છે. તે આત્મસાત્ થવાથી તું અણુથી મહાન બની જઇશ. તારા ભવભવને ક્ષેાલ શાંત થશે. સમતા તથા શમતાના આવિર્ભાવ પ્રગટ થશે. તું સદાને માટે કૃતકૃત્ય થઇ જઈશ. ત્યારે તારે માટે કઈ જ કરવાનું શેષ નહિ રહે. ૩. તાત્ત્વિક ક વ્યવસ્થા પૂર્ણ ‘અહં'નું અહંકારના રૂપમાં સંકીણુ થવું અથવા સમગ્રને છેડીને એક એક પ૨ આંગળી મૂકવી તે અજ્ઞાન તથા અવિદ્યા છે, જેને અન્ય દર્શનકાર માયા કહે છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય કહેવું-દેખાડવું, મનાવવું તે તેનું કાય છે. જેમ કોઈ ઘડો. ઊંધા મૂકવાથી તેના પરના બધા જ ઘડા ઊધા રાખવા પડે છે તેમ પૂર્ણથી અપૂર્ણ થઈ જવાના કારણે તેની સર્વે પ્રવૃત્તિએ અપૂર્ણ થઈ જાય છે. અપૂણુતા દ્વારા અપૂર્ણતાની પ્રાપ્તિના સર્વ પ્રયાસ નિરર્થક છે. તેની અદ્યર વિપરીત વિકલ્પ તથા કષાયાના એક મિથ્યાભાવ નિર્માણ થઈ જાય છે, જેને કારણે વ્યક્તિ નકામી કર્તા-કર્મ, ક્રિયા અથવા કાર્ય-કારણની શૃ‘ખલામાં મધાઈ જાય છે. ઉદયમાન વિકલ્પ દ્વારા અંદરમાં માસિક જન્મમરણ અને એના પરિણામરૂપે મહારમાં શારીરિક ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ કર્મ રહસ્ય જન્મમરણ કરતું રહે છે. અંદર તથા બહાર જન્મમરણ રૂપ આ સંસરણ જ “સંસાર” શબ્દને સંકેત છે, જેનાથી મુક્તિ પામવા માટે તું કેટલા સમયથી નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે. કર્મસિદ્ધાંતના માધ્યમથી આ વિશ્વની તાવિક વ્યવસ્થાનું ચિત્ર પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેમાં કેઈની ખુશામત કે હસ્તક્ષેપ ચાલતું નથી. જે આ વાત સમજાય તે અહંકાર શિથિલ થઈ જાય છે. ત્યારે તું કર્તુત્વને પક્ષ છેડીને ભવનત્વ સ્વના પક્ષને આશ્રય લેજે. કરું કરે અને કરાવતે જેવાને બદલે સર્વત્રનું અસ્તિત્વ છે. ત્યાં કોઈ કર્તા નથી, કઈ કારણ નથી, કેવળ ભવન જ છે. સ્વયં થતું રહે છે. કોઈ કંઈ કરતું નથી. જે કરે છે તે ભગવે છે, અને ભગવે છે તે કરે છે. જે કરતે નથી તે ભગવતે નથી, જે, ભગવતે નથી તે કરતું નથી. જ્ઞાતાદ્રષ્ટાભાવ દ્વારા જે સમગ્રને અને સમગ્રની આ કાર્યકારણ વ્યવસ્થાને જાણે છે તે કેવળ જાણે છે. કંઈ કરતા નથી. અને અહંકારના સંકીર્ણ કર્તુત્વ દ્વારા જે કંઈ કરે છે તે કેવળ કર્તા છે, તે કંઈ જાણતું નથી. મન અથવા ચિત્ત એક જ છે, એક જ સમયમાં એક જ કાર્ય થાય છે. જાણતી વખતે કરવાની અને કરતી વખતે જાણવાની તેમ બે કિયા થઈ શકતી નથી. જે કરે છે તે કર્તા કર્મ વગેરે શૃંખલામાં બંધાય છે, જે કેવળ જાણે છે તે છૂટે છે. जो खलु संसारस्थो जीवो ततो दुहोदि परिणामो । परिणामादो कम्मा कम्मादो होदि गदिसुगदी । uona! Page #244 -------------------------------------------------------------------------- ________________ સહજ અવસ્થા રર૭ જે જીવ માનસિક તથા શારીરિક સંસરણરૂપ પૂર્વોક્ત સંસારમાં સ્થિત છે તેને સંસ્કારવશ સ્વયં જ રાગદ્વેષ આદિ ભાવકર્મ હોય છે, જેના દ્વારા તેનામાં જ્ઞાતૃત્વ, કર્તવ તથા લેતૃત્વ એમ ત્રણ કર્મ હોય તે સ્વાભાવિક છે. આ સકળ કર્મ સંકલ્પપૂર્વક હોય છે તેથી તે કૃતક છે. અને ફળભેગની આકાંક્ષાયુક્ત હોવાથી સકામ છે. સકામ હોવાથી તેના પ્રભાવવશ જીવ છે નહિ તે પણ નરકાદિ ગતિમાં ભ્રમણ કરે છે. કાર્યકારણભાવની આ શૃંખલામાં વિશ્વ બંધાયેલું છે. તેની તાત્વિક વ્યવસ્થામાં ઈંદ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર કોઈ પણ ફેરફાર કરવાને સમર્થ નથી. વિશ્વમાં જે કંઈ ચેતન-અચેતન પદાર્થ છે તે સર્વ આ વ્યવસ્થાને આધીન વતે છે, તે તથ્યને નિશ્ચય કરીને કર્તુત્વભાવથી ઉપર ઊઠીને જે જ્ઞાતૃત્વના ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તે કેવળ સાક્ષીભાવે આ વિશ્વને તમાશે જુએ છે. તેમાં ફસાતે નથી. બીજી બાજુ જે એ વ્યવસ્થાનું લક્ષ્ય રાખતે નથી અને પિતાની કલ્પનાનુસાર તેમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરે છે તે પિતાના જ્ઞાતૃત્વ સ્વભાવને ત્યાગ કરીને સર્વદા કર્તુત્વની ચિંતામાં ફસાય છે. પ્રથમવાળે જ્ઞાતા રહીને મુક્ત થાય છે અને બીજો ર્તા બનને પિતાના સંસારની વૃદ્ધિ કરે છે. આ ગાથામાં આચાર્યે વિશ્વની કાર્યકારણની વ્યવસ્થાનું ચિત્ર રજૂ કર્યું છે, અને બીજી બાજુ કર્તવાચ્ય (active voice)ની જગાએ કર્મવાચ્ય (passive voice)ને પ્રયોગ કરીને એ ભાવ વ્યક્ત કર્યો છે કે આ વ્યવસ્થા સહજ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ કર્મ રહસ્ય અને સ્વાભાવિક છે. તેમાં કઈ કંઈ ફેરફાર કરી શકે તેમ નથી. તું પણ જે કવચની જગાએ કર્મવાચ્ય અર્થાત્ મેં આ કર્યું એને બદલે “મારા દ્વારા આ થયું એમ બોલતાં શીખે તે તને ખાતરી થશે કે તું કઈ કાર્યને કર્તા નથી; તે સ્વયં થાય છે, હું તે કેવળ તેમાં નિમિત્ત છું. મેં કર્યું” એ કર્તવાચની ભાષામાં અહંકારના ભાવને જેવાથી કતૃત્વ સ્વતંત્રતા પ્રતિપાદન થાય છે. છતાં તાત્વિક વ્યવસ્થાના પક્ષે તે પરતંત્રતા-પ્રતિપાદક છે. કારણ કે મેં કર્યું” એ વચન અહંકાર જ જ્ઞાનને સંકીર્ણ કરીને બંધનમાં નાખે છે. ભાવ દ્વારા જ તે કર્મ તથા તે કર્મફળની શૃંખલામાં ફસાય છે. બીજી બાજુ “મારા દ્વારા થયું તેવી કર્મવાસ્યની ભાષામાં કર્તાપણુની સ્થાપના ન હોવાથી કેવળ નિમિત્તની સ્થાપના કરે છે. તેથી તે સ્વતંત્રતા પ્રતિપાદક છે. તેમાં કર્તુત્વને અહંકાર ન હોવાથી તેનું બંધન પણ થતું નથી. વિશ્વની આ સ્વાભાવિક કાર્ય-કારણવ્યવસ્થાને પરિચય આ ગાથામાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. અધ્યાત્મપ્રધાન હોવાને કારણે ઉપાદાનની ભાષામાં હકીકત જણાવી છે. કરણનુગ તેનું નિમિત્તની ભાષામાં નિરૂપણ કરે છે. અત્રે તેને સંક્ષેપથી રજૂ કરવામાં આવ્યું છે. તે ગ્રંથમાં તેને વિસ્તારથી કહેવામાં આવ્યું છે. જેમ થરમે મીટરના પારાને જઈને રોગીના વરની વેદનાને નિશ્ચિત ખ્યાલ આવે છે, તે પ્રકારે જીવનાં પરિણામને જાણીને કરણાનુગ કથિત કર્મોની બંધ, ઉદય, સત્વ વગેરે અવસ્થાઓનો ખ્યાલ આવે છે. અને તે અવસ્થાઓને જોઈને જીવના સંસ્કારનું તથા Page #246 -------------------------------------------------------------------------- ________________ સહેજ અવસ્થા ૨૨૯ તફલસ્વરૂપ થનારાં તેનાં પરિણામે તથા સુખદુઃખ વગેરેને નિશ્ચિત ખ્યાલ આવે છે. આ પ્રકારે કે અધ્યાત્મ-અનુગ તથા કરણાનુયેગનું પ્રતિપાદન એક જ છે. છતાં પણ કરણનુગમાં કર્તાકર્મવાળા પક્ષને તથા પુણય-પાપવાળા પક્ષને વિસ્તાર કરવામાં આવ્યું છે. તેમ સાધારણ દ્રષ્ટિથી જોતાં તે બંનેમાં ભેદ જણાય છે. એ બંને પક્ષનું અત્યંત સ્થૂલ તથા સંક્ષિપ્ત વિવેચન અધ્યાત્મશાસ્ત્રોમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું તેમાં સૂક્ષ્મ વિવેચન આપવામાં આવ્યું છે કે સાધારણ બુદ્ધિ દ્વારા તેનું અધ્યયન મૂંઝવણ પેદા કરે છે. છતાં પણ હું સ્વાધ્યાય પ્રેમીઓને એક અનુરોધ કરું છું કે આ અનુયેગને નિષ્ણજન ન સમજવું પણ પ્રજનભૂત સમજવું. પિતાના અભ્યતર વિધાનને સુનિશ્ચિત તથા અસંદિગ્ધ પરિચય પ્રાપ્ત કરીને તથા સાથે પિતાનાં પરિણામેને સૂફમાતિસૂક્ષ્મ ફેરફારને સમજવા માટે આ અનુગનું અધ્યયન કરે. નાની નાની પુસ્તિકાઓમાં તે માત્ર તેની ભૂમિકા જ રજૂ કરવામાં આવે છે, વિસ્તાર હોતું નથી. “કર્મસિદ્ધાંત પુસ્તિકા જે પહેલાં પ્રસિદ્ધ થઈ તે તથા આ કમરહસ્ય પુસ્તક બંને અન્ય પૂરક છે. પરંતુ અનેને સમન્વય કરણાનુગની વિસ્તૃત ભૂમિકા છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ Page #248 -------------------------------------------------------------------------- ________________ Sedactadas de cada casa dostatocsoshsacock sodb bsd cdoch dostad થી 60 aese આ તો જનમ જનમના ફેરા જય જય are so a feesa spoon of આ તે જનમ જનમના ફેરા....(૨) આજ અહીં તે કાલ ન જાણે, | કયાં પડશે આ ડેરા....આ તે૦ માં માનવજન્મ મળે ને, અવસર એ પાયે, પ્રભુભક્તિ વિસારી દઈને, માયા રંગે માહ્યો. ઘડપણમાં પ્રભુ વીર ભજીશું, ખ્યાલ એ મૃગજળ કેરે....આ તો૦ સત્ય, અહિંસા, સ્નેહ ધર્મના, દીધે સંદેશા વીરે, માગ એ મહાવીર પ્રભુને, ભુલાયે ધીરે ધીરે; તૃષ્ણા મમતા માયા માંહી, - ફરતા ભવ ભવ ફેરા.... આ તાવ dodadadadadadadadada sofa sassa de a via to sa ja khas so has ifa a safasface of a sofa fasa # sap so sheesh પરમ ધર્મના પુનિત દીવડે, પ્રગટાવે જીવનમાં, મિલન ઝંખે સદાય વીરનું, ભક્તિ હો તનમનમાં; ભવોભવ ફેરા મિટાવી દઈને, | મોક્ષ તણા એ ડેરા.... આ તે૦ હક શુકહ્યું હતું કે યૂઝ થઇ ચુકડ થઇ છે તે એક છું એ કે છ છ છ Qjક ક ક ડ મા થય છે કે