________________
જીવન્મુક્તિ
૧૬પ ૨. કંકમુક્તિ
ચિત્ત આ કંકોને કેવી રીતે દૂર કરે છે તે સમજવા જેવું છે. બાહ્ય દૃષ્ટિથી જેવાથી ભલે તે વાત અસંભવ લાગે પરંતુ આત્યંતર દ્રષ્ટિથી જોતાં તે સમજવું કંઈ કઠણ નથી, કેવળ તેમાં અધ્યાત્મનો વિવેક જાગ્રત કરવાનું છે. જરા તે વિચારે કે શું આ કંકોમાં સહેજ પણ સત્ય છે કે કેરી કલપના છે? પિતાના નામ તથા રૂપને કારણે કઈ પદાર્થ બહારમાં અસ્તિત્વ ધરાવે છે તે તે ઠીક છે, પણ તે ઈષ્ટ છે કે અનિષ્ટ તે વાત ક્યાંથી ઉત્પન્ન થઈ? ઈચ્છતા અનિષ્ટતા, અથવા સુંદરતા અસુંદરતા આદિ તે પદાર્થમાં ક્યાં વસે છે ? તે સર્વ આપણા વિક૯પ પર નિર્ભર છે. મારી પિતાની અભિરુચિ દ્વારા તેના પર એક છાપ લાગી છે, એવું સમજી લેવું પર્યાપ્ત છે. તેવું સમજી લેવા માત્રથી ઈષ્ટતા-અનિષ્ટતા જ નાશ પામે છે. ત્યાર પછી ગ્રહણ ત્યાગ તથા શુભઅશુભ વગેરે વિકલપ આવશે પણ ક્યાંથી?
કંથી મુક્ત થવાનું છે, બાહ્ય વિષયેથી નહિ, તે કર્મસિદ્ધાંતને પ્રાણ છે. તેને બરાબર ધારણ ન કરવાને કારણે આજને સાધક એ દ્રોથી છૂટવાને પ્રયત્ન કરવાને બદલે અધિક અધિક તેમાં ખૂંપે છે, અને તેને શ્રેયસ્કર સમજી બેસે છે. તેનું કારણ એ છે કે જે પ્રકારે નિયતિ તથા કર્મવાદની વાત સાંભળીને લૌકિક પુરુષાર્થ કરે છે. તે પ્રકારે સમતાની ઉત્તમ ઘોષણાનું શ્રવણ કરીને સાધકનું ચારિત્ર એ પ્રકારે પિકાર કરે છે. શાંત થા, પ્રભુ ! શાંત થા. અહીં કોઈ પક્ષના હઠવાદની વાત નથી. શાસ્ત્ર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org