________________
બ્રુસ કર
૧૮૧
અનુભાગ દ્વારા તેની તીવ્રતા-મદતાના નિર્ણય થાય છે. એ પ્રમાણે અંનેમાં ભેટ્ઠ છે. સ્થિતિએ તેની સમયમર્યાદા છે, જે પૂરી થયે કામેણુ વણામાં રહેલી તે ફળાદાન શક્તિ ક્ષીણ થઈ જાય છે. કાર્યણુ વગા કેટલા પરમાણુઓના સ્કંધથી નિર્માણ થઈ છે તેના નિણૅય પ્રદેશ બંધ કરે છે.
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, તથા પ્રદેશ એ ચારે વિકલ્પોને કારણે નવી નવી કામેણુ વ ણુા પ્રતિસમય કાર્પણ શરીરની સાથે સંબંધ પ્રાપ્ત કરે છે. તે દ્રવ્યકર્મના અંધ કહેવાય છે.
ઉદ્દય બંધને પ્રાપ્ત આ વણાએનું ફળ પ્રાપ્ત થવું તે ઉય છે. પેાતાની પ્રકૃતિ તથા અનુભાગ અનુસાર તે ઉદયમાં આવીને જીવને ફળ આપે છે. અર્થાત્ જ્ઞાન-દર્શનાદિ તેની સ્વાભાવિક શક્તિઓને બાધિત અથવા વિકૃત કરે છે અને તેને માટે શરીર, આયુ તથા ભેગસામગ્રીની વ્યવસ્થા કરે છે. અહીં કતૃત્વના અર્થ નિમિત્તની અપેક્ષાએ સમજવા, ઉપાદાનની અપેક્ષાએ નહિ. પેાતાના તીવ્ર કે મદ્ય ફળનું પ્રદાન કર્યા પછી તે કાર્યણુ શરીર ખરી જાય છે. તે સર્વ તેના કર્મના ઉદ્યય કહેવાય છે.
સત્તા ઃ એક સમયમાં રાગદ્વેષાત્મક પ્રવૃત્તિને કારણે જેટલી કાર્મણ વણાએ કાર્યણુ શરીરની સાથે બંધ પ્રાપ્ત કરે છે તે સર્વ એ જ સમયમાં ફળ આપતી નથી. તે સર્વ વર્ગણાઓના આંશિક ભાગ જ ઉદયને પ્રાપ્ત કરીને શેષ વણાએ કાર્યણ શરીરમાં રહે છે. ઉદયમાં આવીને અથવા ફળ આપીને ખરી ગયા પછી જેટલી વણાએ કાર્યણ શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org