________________
ક રહસ્ય
પણ મનુષ્ય છું. મુખથી તે પેાતાને આત્મા કહેવા અને આંખા દ્વારા જગતમાં મનુષ્ય, પશુ આદિ, નાના-મોટા, જૈનઅજૈન, બ્રાહ્મણ-શૂદ્ર જેવા વ્યવહાર કરવેા શકય નથી. જો આપણી પાસે સ્વ અને પરને જોવાની એ ભિન્ન દૃષ્ટિએ હેત તે આ પ્રકારના વિષમ વ્યવહાર શકય મનત પરંતુ સદ્દભાગ્યે એમ નથી. એ આંખ છે, પણ વસ્તુ એક જ જુએ છે, તેથી તાત્ત્વિક લેાકમાં એવા વિષમ વ્યવહાર મિથ્યા છે, માડુ છે.
Co
આ મેહુને અભાવ તે જ સમતાનું લક્ષણ છે. અહીં જે બ્રાહ્મણ છે તે શૂદ્ર છે, જે જૈન છે તે અજૈન છે, જે સ્ત્રી છે, તે પુરુષ છે, જે ગ્રાહ્ય છે તે ત્યાજ્ય છે; અથવા તે કઈ છે જ નહુિં, કેવળ એક મહાસાગર છે, અને તે સર્વે તેના નાનામેાટા તરંગે છે. તેથી તે સવ દૃશ્ય છે. અને સુંદર છે. મેહના અભાવમાં ઉત્પન્ન એ સમતાદિષ્ટ આપણા સ્વભાવ હાવાથી ધર્મ છે.
આ પ્રકારે સમગ્રને યુગપત્ ન જોતાં ક્રમિક પદાર્થને જોવા તે ક્ષેાભ છે. કારણ કે તેમાં જ્ઞાન એક પછી એક વિષયને છોડીને ભાગતું ફરે છે. તે એક ક્ષણ પણ વિશ્રાંતિ પામતું નથી, નિશ્ચળ કે શાંત રહેતું નથી. પૂર્વગ્રહરહિત સમગ્રને યુગપત્ જોવાથી આ દોડને અવકાશ રહેતે નથી. તે શમતા, શાંતિ તથા વિશ્રાંતિ છે. જીવનનું સહુ વન હાવાથી તે ચારિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org