________________
૧૨૬
કમરહસ્ય પ્રસિદ્ધ છે. જેના સંગથી સમસ્ત દષ્ટ પદાર્થોનું નિર્માણ થાય છે. આ ચારે ભૂત-પદાર્થો મૂળમાં પરમાણુ નામના એક જ જાતિના છે. તથા વ્યવહારભૂમિ પર (કપરૂપે) જાતિભેદ પ્રત્યક્ષ છે. ૩. વગણું
- આ ચાર ભૂત પરમાણુઓથી બનેલા છે. તેમની સ્વતંત્ર સત્તા નથી. સાક્ષાતરૂપે પરમાણુઓથી બનેલા નથી પણ પરંપરાથી બને છે. પરમાણુઓના વેગથી સર્વ પ્રથમ એક પ્રકારને સૂક્ષ્મ સ્કંધ (molecule) બને છે જેને શાસ્ત્રમાં સ્કંધ કહેવામાં આવે છે. એવી અનેક વર્ગમાં વિજ્ઞાન જેને મેલિયૂલ કહે છે તે યોગથી પૃથ્વી આદિ અન્ય ભૂત બને છે. એ ભૂતના યોગથી સકળ પદાર્થો બને છે. જે કે પરમાણુ એક જ જાતિના હોય છે, પરંતુ તેને યેગથી જે વર્ગણું બને છે તેમાં જાતિભેદ ઉત્પન્ન થાય છે. તેનું વિસ્તૃત વર્ણન પદાર્થવિજ્ઞાન અથવા કર્મસિદ્ધાંત નામના પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
વર્ગણ નામને આ સૂક્ષ્મ સ્કંધ પાંચ પ્રકારને છે. આહારવર્ગણ, ભાષાવર્ગણા, મને વર્ગણ, તેજસ વર્ગણ તથા કામણવર્ગણા, એ પાંચે ઉત્તરોત્તર સૂક્ષમ છે. આહારવણ તે પાંચમાં અતિ સ્થૂલ છે. તેમ કમમાં વર્ગણ અધિક અધિક સૂક્ષમ થતી જાય છે. સર્વથી અધિક સ્કૂલ આહારક વર્ગણુઓના સંલેષથી દારિક શરીર બને છે. તેથી ત્રણે શરીરમાં તે અધિક સ્થૂલ છેપૃથ્વી આદિ જે ચાર ભૂતેને ઉલેખ પહેલાં કરવામાં આવ્યું છે તે પણ વાસ્તવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org