________________
૧૧૫
ચિંગ-ઉપયોગ ભેગ છે. ધ્યાનની અવસ્થામાં હું આત્માનાં દર્શન કરી રહ્યો છું. તેમાં જે આત્મદર્શન થાય છે તે આત્મદર્શન નથી પણ કલ્પના છે તેથી તે જ્ઞાને પગ છે, પણ દર્શનેપગ નથી. ૪. યોગ
પ્રસંગચિત ઉપગનું કથન કરવામાં આવ્યું છે. છતાં કર્મ તથા ક્રિયાના પક્ષમાં ગ જ પ્રધાન છે, ઉપગ તેની પૃષ્ઠભૂમિમાં રહે છે. જ્ઞાતૃત્વ તથા ભેતૃત્વનું ગ્રડણ અહીં કર્મના રૂપમાં કરવામાં આવ્યું છે. જાણવાના કે અનુભવના રૂપમાં કરેલું નથી. સમગ્રને યુગપત્ જાણવું કે આત્માને અનુભવ કરે તે જ્ઞાતૃત્વ તથા ભેતૃત્વ છે છતાં કર્મના પ્રકરણમાં જે જ્ઞાતૃત્વ તથા લેતૃત્વને ગ્રહણ કરવામાં આવ્યા છે તે પ્રવૃત્તિરૂપ છે. સમગ્રને પ્રતિબંધ લગાવીને જાણવું તે માત્ર જ્ઞાતૃત્વભાવ નથી પણ જ્ઞાતૃત્વ કિયા છે. કારણ કે એ પ્રકારના જ્ઞાનના વિષયની સંક્રાન્તિ સ્વાભાવિક છે. તે પ્રકારે ઈષ્ટાનિષ્ટનું Àત કરીને ગ્રહણ–ત્યાગ કરવું તે ક્ષેતૃત્વ માત્ર નહિ હોવાથી તે ક્ષેતૃત્વ કિયા છે. કતૃત્વની જેમ એ બંને કિયાએ વાસ્તવમાં પ્રવૃત્તિરૂપ છે. તેથી તેમાં ગની પ્રધાનતા છે. “ગ” શબ્દને વ્યુત્પત્તિથી મળતે અર્થ પદાર્થોને પારસ્પરિક સંબંધ છે. ઉપર કહેલાં ત્રણે કાર્યોમાં ચેતનાને સંબંધ કોણેની સાથે હોય છે, તેથી તે “ગ” કહેવાય છે. એ શબ્દનું સૈદ્ધાંતિક લક્ષણ કિયા અથવા પરિસ્પંદન છે. ઉપગના એક વિષયને છોડીને બીજા વિષયમાં રૂપાંતર થવું તે જ્ઞાતૃત્વની ક્રિયા છે. ઇષ્ટ વિષયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org