________________
૧૧
ક રહસ્ય
ગ્રહણ કરી અનિષ્ટ વિષયના ત્યાગ કરવા તે ભ્રાતૃત્વના પક્ષની ક્રિયા છે. અને કમે`ન્દ્રિય દ્વારા કામ કરવું તે કતૃત્વ પક્ષની ક્રિયા છે.
નેત્રાદિ જ્ઞાનેન્દ્રિય પૂર્વપૂર્વના વિષયાને છોડીને ઉત્તરોત્તર વિષયે પ્રત્યે દોડતી રહે છે તેથી તે ક્રિયારત છે. ચિત્ત નામના અંતઃકરણની નાસભાગનું ચિત્રણ વિગતે પહેલાં આપવામાં આવ્યું છે. તેથી તે ક્રિયારત છે. હાથપગ આદિ કમેન્દ્રિયનું લક્ષણ ક્રિયા કરવાનું છે તેથી તે પણ ક્રિયારત છે. આ પ્રકારે ત્રણ કરણ ક્રિયારત છે. આ ત્રણેની ક્રિયા યાગ કહેવાય છે.
આ સર્વાં તેની સ્કૂલ ક્રિયા છે. સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં તેનું પરિસ્પ ́દન માત્ર છે. જ્યારે આપણે કઇ વસ્તુને જાણવાના અથવા કરવાને કે ભાગવવાના સંકલ્પ કરીએ છીએ તે સમયે આપણે આપણી ચેતનાની શક્તિના પ્રાણવાયુની સાથે ઉપયોગ કરીએ છીએ. તેની પ્રેરણાથી પ્રાણવાયુ નસનસમાં તથા માંસપેશીઓમાં દબાણુ ઉત્પન્ન કરે છે. આ દખાવ તે કરણમાં વિશેષ પ્રકારે થાય છે, કે જ્યાં તે ક્રિયા કરવી ઇષ્ટ હોય છે. પિરણામે નસામાં તથા માંસની પિડીએમાં કઠોરતા આવી જાય છે. તેના યાગથી તે અગ પેાતાના પ્રતિનિયત કાર્યોંમાં નિયુક્ત થઈ જાય છે. શરીરના કોઈ અગમાં પીડા થવાથી જે પીડા પ્રતીત થાય છે તે પણ વાસ્તવમાં ચેતનાનું પરિસ્પ`દન છે.
સમગ્રને યુગપત્ ન જાણવાથી પ્રતિબંધ લગાવીને જાણવું તે માતૃત્વ દૃષ્ટિએ યાગ છે. કારણ કે ઉપયાગ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org