________________
ચાગ-ઉપયાગ
૧૧૭
વિષયને છેડીને ખીજા વિષય તરફ દોડે છે. સમગ્રનેા યુગપત્ સાક્ષાત્કાર ન કરીને પ્રતિબંધ લગાવવા તે આત્મસાત્ ભાતૃત્વ પક્ષના છે. સમતાપૂર્વક સમગ્ર પ્રત્યે કામ કરવું, એક એક પ્રતિ કામ કરવું તે કતૃત્વ પક્ષના યાગ છે. પ્રતિબંધ લગાવવે તે અંતઃકરણ અથવા સંકલ્પનું કામ છે. તેથી અંતઃકરણ જીવિત હોય ત્યારે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા શ્વેતૃત્વ એ ત્રણે બંધનરૂપ છે, તે મરી ગયું હોય ત્યારે નહિ.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org