________________
૧૧૪
કર્મ રહસ્ય લેતૃત્વના પક્ષમાં ચેતના ગૃહીત વિષયમાં તન્મય થઈ જાય છે. ત્યારે અહ, ઈદંની પ્રતીતિ થાય છે. કેવળ રસાનુભૂતિ હોય છે તેથી તેમાં દર્શન ઉપગ જ પ્રધાન હેય છે. બાહ્ય વિષયેને ભગ તે ઉદાહરણ છે. અહીં સ્કૂલ રૂપે અહં ઈદંની પ્રતીતિ ભલે ના હોય છતાં તે કઈ રૂપે ત્યાં ઉપસ્થિત હોય છે. તેથી બાહ્ય વિષયેનું ક્ષેતૃત્વ જ્ઞાને પગમાં ગર્ભિત છે. દર્શને પગ નથી તેની અપેક્ષાએ દર્શનઉપયોગ અતિ સૂક્ષ્મ છે. તેમાં બાહા અંતર વિષયને કે કઈ કલ્પનાને આકાર પ્રતિબિંબિત થતું નથી. કેવળ રસાનુભૂતિ હોય છે. નિર્વિષય તથા શૂન્ય ચિત્તપ્રકાશ તે સમયે પ્રતીતિનો વિષય બને છે. તે પણ સમજવા માટે કહેવામાં આવે છે. વાસ્તવમાં ત્યાં વિષય કે વિષયને કઈ ભેદ નથી.
વિષયાકાર થવાથી જ્ઞાન સાકાર બને છે. અને નિર્વિષય હોવાથી દર્શન નિરાકાર હોય છે. વિષયથી વિષયાંતર થવાથી જ્ઞાન સવિકલ્પ છે. અને દર્શન તેનાથી નિરપેક્ષ હેવાથી નિર્વિકલ્પ છે. કાળું, પીળું આદિ વિશેની પ્રતીતિથી જ્ઞાન સવિશેષ છે, અને નિર્વિષય હોવાથી દર્શન નિર્વિશેષ છે. અહં ઈદના રૂપમાં વિષયને પિતાનાથી પૃથફ સ્થાપિત કરીને જેવાથી જ્ઞાન બાહ્યજ્ઞાનપ્રકાશ છે. અને કેવલ ચિત્ત-પ્રકાશ માત્રની અદ્વૈત – એકરૂપ પ્રતીતિ હેવાને કારણે દર્શન અંતરજ્ઞાનપ્રકાશ છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ચિન્માત્ર – ચેતના છે, તેથી દર્શન ઉપગ જ વાસ્તવમાં આત્મદર્શન અથવા આત્માનુભૂતિ છે. ભેતૃત્વ પક્ષમાં એ આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org