________________
૧૭૦
ક રહસ્ય
રહે છે. પ્રયત્નશુન્ય સહુજાવસ્થા હાવાથી એ વ્યક્તિ ચાલે છે છતાં સ્થિર છે. ખાલે છે, છતાં મૌન છે, કર્તા છતાં. અકર્તા છે. ગૃહસ્થ વિષય સેવતા હોવા છતાં અસેવક છે.
સમગ્રને કોઈ એક વિષય પરત્વે કોઈ પ્રતિક્રિયા થતી. નથી તેથી તે નિજ ઉપયેાગમાં લીન છે. ઉપયાગ અથવા જ્ઞાન સિવાય અન્ય કોઈ વાતનું મિશ્રણ ન હોવાને કારણે. તે યુદ્ધ ઉપયેાગ છે.
*
Jain Education International
*
For Private & Personal Use Only
*
www.jainelibrary.org