________________
૧૫૮
કર્મ રહસ્ય અથવા તેના દ્વારા પ્રાપ્ત થતાં સુખદુઃખ રૂપ આદિ ફળમાં મમત્વ થવું સ્વાભાવિક છે. મારી વસ્તુ, મારું સુખ, મારું દુઃખ, મારું કર્મ ઈત્યાદિ મારાપણું છે તે તેનું સ્વરૂપ છે. જેને શાસ્ત્રમાં સ્વામિત્વભાવ કહેવામાં આવે છે. આ સ્વામિત્વને કારણે અહંકાર તે વિષયમાં તન્મય થઈ જાય છે. તે વિકલપિનું રૂપ ધારણ કરીને તેની પ્રદક્ષિણ કરે છે. બહારની કઈ વસ્તુ અહંકાર સાથે સંલગ્ન થતી નથી કે અત્યંતર જ્ઞાનનું ઈદ (3ય) પણ તન્મય થતું નથી. એ વિકલ્પ દ્વારા અહમ જ ઇદં સાથે સંલગ્ન હોય છે. પિતાને ભૂલીને તે ઈદે ય પદાર્થની ઉપાસના કરે છે. અહંકારમાં પૂર્ણ અંતઃકરણનું ગ્રહણ થાય છે. તેને “ચિત્ત શબ્દ દ્વારા દર્શાવવામાં આવે છે. તેથી અહંકાર શબ્દને બદલે ચિત્ત શબ્દનો ઉપગ થાય છે. ૨. ચિત્તબંધન
જ્યારે ચિત્ત પિતાનું ને જ્ઞાતા માત્ર ન રહેતાં તેનું સ્વામી બને છે ત્યારે તેને તેની સાથે બંધાયેલું કહેવામાં આવે છે. અગાઉ દર્શાવાયું છે કે બે પ્રકારે જ્ઞાનને અહંતાવાળે વિભાગ ચિત્તનું નિજ સ્વરૂપ છે. અને તેની સમક્ષ ઉપસ્થિત ઈવાળો વિભાગ તેનું રેય છે. જ્ઞાનાકાર હોવાને કારણે અહંનું રૂપ છે કે આદિથી અંત સુધી એક જ રહે છે. પરંતુ સંકીર્ણ હોવાને કારણે તથા અતૃપ્ત કામનાને કારણે ઈદનું રૂપ બદલાતું રહે છે. આ જ કારણ છે કે જ્યાં સુધી અહું ક૯૫ના દ્વારા “અહંની ઉપાસનામાં સંલગ્ન રહે છે, અર્થાત્ “
ઈને અહંના આકારમાં કપિત કરવાથી તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org