________________
આગળ વધો
૭૭ છે ને ત્રણ દિવસને ભૂખે કઈ રંક ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત કરેલા અનાજમાંથી એક મૂઠી આપે છે. તેના કરતાં તે શ્રીમંત વિશેષ કંઈ કરતું નથી.
આ કથન પરથી સમજવું કે તમે નાના કે મોટા નથી. તમે આ જગતના એક મુસાફર – યાત્રિક છે. તેમાં રહેવામાં તમારું કલ્યાણ છે. પ્રમાદવશ શક્તિને છુપાવે નહિ અને અહંકારવશ બીજાને ઉપહાસ કે તિરસ્કાર ન કરે.. માનવ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org