________________
કમરહસ્ય
આ પ્રકારે અન્યોન્ય હાથ મિલાવીને આગળ વધે. મહંત માનવાને બદલે સેવક બને, પિતાને બદલે માતા બને. બીજાની ઉન્નતિમાં રાજી થાઓ. અન્યના પતનમાં તમારું પતન માને. તેથી કોઈને નીચે માનવાની કે પાડવાની વૃત્તિ નહિ થાય. તમે સ્વયં ઉપર ઊઠો અને અન્યને ઉપર ઉઠાવે. એ પ્રભાવના અંગ છે. ૩, પુરુષાર્થનું માહાસ્ય
તમે પાછળ છે તે તેની ચિંતા ન કરશે. તમે જ્યાં છે ત્યાંથી આગળ વધે. ક્યાંય રોકાશે નહિ. કંઈ પણ પુરુષાર્થ કર્યા વગર બાપકમાઈથી ધનાઢય થવાની અભિલાષા કરવા કરતાં નિર્ધન રહેવું સારું છે. પિતે પિતાના સામર્થ્યથી પિતાના કુટુંબનું પાલન કરવું. જે જન્મથી અધિક ગુણ લઈને આવ્યું છે પણ વર્તમાનમાં કંઈ પુરુષાર્થ કરતું નથી. એવા ગુણવાનની અપેક્ષાએ ગુણહીન સારે છે, કે જે વર્તમાનમાં પિતાના દોષ દૂર કરી ઉપર ઊઠવા પ્રયત્ન કરે છે.
આગળ વધે તેમાં પુરુષાર્થનું મહત્ત્વ છે. પુરુષાર્થની પરીક્ષા કામ પરથી થતી નથી. હીન શક્તિવાળ વધારે પુરુષાર્થ કરીને ઓછું મેળવે છે અને વધારે શક્તિવાળો આ છે પુરુષાર્થ કરીને વધારે કામ કરી લે છે. એક કીડી નાને ચોખાને દાણે લઈને જેટલા સમયમાં એક દીવાલ પર ત્રણ મીટર ચડે છે તેટલી વારમાં એક મજૂર એક આખી ગૂણ લઈને ત્રણ માળ ચડી જાય છે. આમાં કોને પુરુષાર્થ અધિક છે? એક કરોડપતિ એક લાખનું દાન આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org