________________
૧૦૦
કમરહસ્ય જોકે તે અવધિના પૂર્ણ થઈ જવાથી ચિત્ત પુનઃ પહેલાંની જેમ ચિંતાગ્રસ્ત તથા ક્ષુબ્ધ થઈ જાય છે.
છતાં સંસ્કાર ઉદયમાં આવીને જીવ પર પિતાને પ્રભાવ પાડવાનું પ્રારંભ કરે છે. ઉપશમના કાળમાં ક્ષણિક સમતાનું જે રસપાન જીવે કર્યું છે તેની મધુર સ્મૃતિ તેને ચિત્તપટ પર અંકિત થઈ જાય છે. જેમ બાળકે કઈ દિવસ દૂધની મલાઈ જેઈ ન હોય, માતા તેને મલાઈ ખવરાવે, કદાચ તે ખાવાની બાળકની ઈચ્છા પણ ન હોય તે પિતાનું મેં પણ ફેરવી લે છે તે પ્રકારે સંસારવાસી સર્વ પ્રાણીઓ જેણે આજ સુધી ચિત્તવિશ્રાંતિનું રસપાન ક્યારેય કર્યું ન હોય તે વિષયભેગથી પ્રાપ્ત સુખને ત્યાગ કરીને તે રસપાન પ્રત્યે સન્મુખ થતું નથી. ગુરુદેવના કહેવા છતાં તે પિતાનું મુખ ફેરવી લે છે.
જેમ માતા બાળકના મુખમાં મલાઈની આંગળી લગાવે છે, ત્યારે બાળકને મલાઈનો સ્વાદ આવે છે અને પછી મલાઈ ન મળે તે રડે છે. તે પ્રકારે સંસ્કારના ઉપશમને પ્રાપ્ત સમતાને ક્ષણિક રસ આવવાથી વ્યક્તિ સર્વ પ્રવૃત્તિઓથી સ્વયં ઉમુખ બને છે. પછી તે સદા તેનું સ્મરણ કરે છે. અને તેની પ્રાપ્તિ ન થતાં મૂંઝાય છે. તે પ્રકારે સંસકારેને ઉપશમ જેકે ક્ષણમાત્રને હોય છે છતાં તેની સ્મૃતિ ચિત્તને એવું આકષી લે છે કે તેનાથી દૂર થઈ શકતું નથી. ઉપશમ દ્વારા પ્રાપ્ત આ રસન્ખતા વ્યક્તિને નિરંતર બાહ્ય જગતથી દૂર રાખીને આત્યંતર જગતમાં પ્રવેશ કરવા માટે આકર્ષે છે, જેના પરિણામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org