________________
સહામાયા
પ
જ્ઞાતા–જ્ઞેય એકાકાર હેાવા છતાં અડું તથા ઇદ રૂપે એ પ્રકારે વિભક્ત થઈ શકે છે. એકબીજાથી અલગ પ્રતીત થવા છતાં પણુ અને વાસ્તવમાં દપ ણુમાં જણાતાં પ્રતિબિંબેની જેમ તે જ્ઞાનમાં ઝળકતાં પ્રતિબિમાત્ર છે. અહીં એટલી વિશેષતા છે કે દણમાં પ્રતિખિખિત થતા પદાર્થો દપણુ સમક્ષ મેાજૂદ હોય છે. જ્ઞાનમાં આવું એકાન્ત મધન નથી. બહારમાં પદાર્થ હાજર હોય કે ના હેાય તે પણ તે જ્ઞાનમાં પ્રતિષિ'બિત થઈ શકે છે. જેમ કે સમેતશિખર અત્યારે તમારી આંખો સામે પ્રત્યક્ષ વિદ્યમાન નથી છતાં આંખા બંધ કરીને તે સ્થાન જેવું છે તેવું જ તમારી આંખા સમક્ષ તમારી અંદર પ્રતિબિંબિત થઈ રહે છે. અને તમે તેને સાક્ષાત્ રૂપે વદના કરતા જોઈ શકે છે.
એક હાવા છતાં અહું તથા ઇદના રૂપમાં બંનેને વિભક્ત કરનારું આ સામર્થ્ય તે જ મહામાયા છે જેને કારણે જ્ઞાનનું પેાતાનું એક તથા અખંડ સ્વરૂપ ઢંકાઈ રાખ્યું છે. શાસ્ત્રકારએ તેને ‘જ્ઞાનાવરણુ કર્મ' કહ્યું છે. વિકલ્પાના રૂપમાં અનેકમાં વિભક્ત થઈને સમગ્રતાના લેપ થઈ જવા તે તેનું સ્વરૂપ છે.
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org