________________
૫
સમગ્ર દર્શન
૧. પૂર્ણતામાં અપૂર્ણ તા
પરમા રૂપે જ્ઞાન અખડ છે, અને તેથી તેના વિષય પણ અખંડ છે. જ્ઞાન વ્યાપક છે તેથી તે પ્રકારે જ્ઞેય પણ
વ્યાપક છે.
આત્મા અર્થાત્ ચેતના જ્ઞાનપ્રમાણ છે. જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે. જ્ઞેય સમસ્ત લેકાલેક અથવા વિશ્વપ્રમાણ છે. સમગ્ર વિશ્વને યુગપત્ (એક જ સાથે) જાણવા માટે જ્ઞાન સમર્થ છે તેથી તે જ્ઞાન સર્વગત – વ્યાપક છે. તેની સાથે ચેતના તાદાત્મ્યને પ્રાપ્ત કરતી હાવાથી આત્મા – ચેતના પણ સર્વાંગતું – વ્યાપક – વિભુ છે. ભલે દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ તેને વિભુ કે સર્વવ્યાપક ન કહેા, પરંતુ ભાવાત્મક જ્ઞાનશક્તિની અપેક્ષાએ તે વિભુ કે સર્વવ્યાપક છે જ.
આ પૂર્ણ છંદ.
એ પ્રમાણે તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં અને ‘છંદ” પણ પૂર્ણ છે. સ્થિત છે. તે તેમાંથી ઉદ્ભય થાય છે. તેમાં બહુારથી કઇ એ વાત ભૂલશે નહિ કે કરાવી રહ્યો છું
હું તમને અને હું પણ
Jain Education International
..
‘અહુ પૂર્ણ છે આ પૂર્ણ અહંમાં
પામે છે અને તેમાં જ લય આવતું કે જતું નથી. તમે અભ્યંતર જગતની યાત્રા ત્યાં જ રહીને આ સર્વ
For Private & Personal Use Only
www.jainelibrary.org