SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિધાન htககததககதர்த ல்ஷ்ட தற்ற்ல்ல்த தல்லmostasis ૧ પુનરાવૃત્તિ ભાવાવેગમાં આપણે ઘણું દૂર નીકળી ગયા છીએ તેથી હવે એક વિહંગાવલોકન કરી લઈએ. મન, વચન તથા શરીર દ્વારા જે કંઈ આપણે સંકલ્પપૂર્વક વિચારીએ છીએ, બેલીએ છીએ કે કરીએ છીએ તે આપણું કૃતક કર્મ છે. જેને આપણે જ્ઞાતૃત્વ, કર્તૃત્વ અને ભેતૃત્વરૂપે ત્રણ ભાગમાં સમજી શકીએ છીએ. નેત્રાદિ જ્ઞાનકરણ, હાથપગ વગેરે. કર્મકરણ અને મનબુદ્ધિ વગેરે અંતઃકરણ એ ત્રણ તેનાં સાધન છે, જેને અંતરચેતના પિતાની યોગ-ઉપયોગ શક્તિ, દ્વારા હંમેશા સંચારિત કરતી રહે છે. જેમ નેત્રાદિ જ્ઞાનકરણ ઉપગના ક્ષેત્રમાં સાધન છે, તેમ મન, વચન તથા કાય ગના ક્ષેત્રમાં સાધન છે. તે સર્વ સાધન તથા કરણ દ્રવ્ય તથા ભાવના ભેદથી બે પ્રકારે છે. નેત્રગોલક આદિ રૂપમાં પરમાણુઓ દ્વારા રચિત શરીરનાં અંગોપાંગ દ્રવ્યકરણ છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત અને સંચાર કરવાવાળી ચેતનાની યેગ-ઉપગ શક્તિ ભાવકરણ છે અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy