________________
ક રહસ્ય
આ દ્વાને કારણે સાગરની જેમ ચિત્તમાં અનંતાનંત વિકલ્પે ઉત્પન્ન થાય છે, જેથી ચિત્ત સદા ક્ષુબ્ધ તથા શ્રાંત બની જાય છે. તે ક્ષેાભના અભાવ થવાથી જે વિશ્રાંતિ અને સમતા ઉત્પન્ન થાય છે તે જ ધર્મ છે, અમૃત છે. તેની પ્રાપ્તિને માટે અહું તથા ઈ. બંનેને સમગ્ર, પૂર્ણ તથા અખંડપણે જોવું તે તાત્ત્વિક તથા ગુણગ્રાહી દષ્ટિ છે. જેને વિદ્યા તથા સમ્યક્ત્વ કહેવાય છે. તેનું કલ્યાણુમાગ માં સર્વોપરી સ્થાન મનાય છે.
૩૪
Jain Education International
*
*
For Private & Personal Use Only
*
www.jainelibrary.org