________________
૫૪
૩ રહય
--
સ્વરૂપ અત્યંત વિકૃત તથા તમાગ્રસ્ત થતું ગયું છે, તે જ હૃદય તત્ત્વાન્મુખ અને તે અત્યંત સાત્ત્વિક તથા પ્રકાશના પુંજ છે. વિષયાન્મુખતાને કારણે તેનું રસાસ્વાદન – અનુભવ નિમ્નગામી છે. તે તત્ત્વાન્મુખ બનતાં ઊધ્વગામી અને છે, સ્વસંવેદનશીલ કહેવાય છે વિષયાન્મુખતાને કારણે તે આસક્તિ કહેવાય છે, તત્ત્વાન્મુખતાને કારણે તે સમતા કહેવાય છે. વિષયેથી વિરત – વિમુખ થવાથી તે વિરતિ, વિરક્તિ, અથવા વૈરાગ્ય કહેવાય છે અને સંસારથી વિત થવાથી તે સંવેગ કહેવાય છે.
આ પ્રમાણે કોઇ એક વિષયમાં તન્મય થવાથી વિષયન્મુખી જે હૃદય અત્યંત સંકીણુ` તથા ક્ષુદ્ર છે, તે તત્ત્વાન્મુખી થવાથી સમગ્રને આત્મસાત્ કરીને અત્યંત વ્યાપક, મહાન તથા ત્રિભુ બની જાય છે. દેહાધ્યસ્ત પેાતાના સંકીણુ અદ્ભુ’ પ્રત્યે તન્મય થઈને હૃદયના જે ભાવ સ્વાથ કહેવાય છે તે સંકુચિત સ્વાર્થ ને વિશ્વવ્યાપી સમતાના રૂપમાં રૂપાંતરિત કરે છે. ત્યારે જે શ્રેણીઓ અથવા સેાપાનના અતિક્રમ કરવા પડે છે તેને શાઓમાં મૈત્રી, પ્રમાદ, કારુણ્ય, માધ્યસ્થ આદિ નામા દ્વારા એળખવામાં આવે છે.
દેહાધ્યસ્ત સંકીણ વ્યક્તિત્વ વિવાહિત થઈને જ્યારે એકને બદલે એ થાય છે ત્યારે તેના પૂર્વોક્ત સ્વાર્થ પ્રેમનું નામ ધારણ કરે છે. એમાં સમાયેલું તેનુ' વ્યક્તિત્વ જ્યારે સંતાન પ્રાપ્ત કરે છે ત્યારે ત્રણ-ચારમાં વ્યાપ્ત થાય છે અને તેને વાત્સલ્ય કહેવામાં આવે છે. અને પ્રેમની અપેક્ષાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org