________________
૧૫૬
કમ રહસ્ય
સ્વભાવમાં પૂર્ણ તા-અપૂર્ણતાને ભેદ નથી. પૂર્ણતા-અપૂર્ણતા અથવા ગુણસ્થાનની ચર્ચા આચાર પક્ષમાં આવે છે. તેથી સાધક દશામાં તે સિદ્ધાંતને આંશિક પ્રયાગ સંભવ છે. જેટલા પ્રમાણમાં ક્ળાકાંક્ષા હશે તેટલા અંશમાં બંધન પણ અવશ્ય થશે. જેટલા પ્રમાણમાં તેના અભાવરૂપ ચારિત્ર અથવા સમતા હશે તેટલું બંધન નથી.
'येनांशेन तु चारित्र' तेनांशेनास्य बंधनं नास्ति । येनांशेन तु रागस्तेनांशेनास्य बंधनं भवति ॥'
*
Jain Education International
*
For Private & Personal Use Only
*
www.jainelibrary.org