________________
આ મહત્વપૂર્ણ પુસ્તક વણજીનાં ૨૦-૨૫ પ્રવચનોને સંગ્રહ છે. ૧૯૮૧ના એપ્રિલમાં ભેપાલમાં આ પ્રવચને
કપ્રિય થયાં હતાં. ભેપાલના સ્વાધ્યાય પ્રેમીઓની પ્રેરણાથી તે પ્રવચને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં. તેમણે અર્થ સહગ પણ આપ્યું હતું તે પ્રશંસનીય છે. વણજીની આ રચના સૌને માટે આદેય અને ઉપાદેય થશે.
ડૉ. દરબારીલાલ કઠિયા, ન્યાયાચાર્ય, ૪ ડિસેમ્બર ૧૯૮૧ પૂવરીડર, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, પર્યુષણ પર્વ
ઉપાધ્યક્ષ, જેન સમાજ, કાશી, વારાણસી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org