________________
૧૭
૧. સામાન્ય ક
C
આ સિદ્ધાંતના સર્વ પ્રથમ પ્રશ્ન છે કર્મ'. તેને સરળ અર્થી છે કાર્યાં. વ્યવહારભૂમિમાં શરીર દ્વારા કંઈ કરવું તેને કાય કહેવાય છે. તે કેવળ ચેતન–શરીર દ્વારા થાય છે. મનુષ્યેામાં એ કાર્ય સવિશેષ જોવા મળે છે. છતાં પણ તેને સૈદ્ધાંતિક અર્થ ઘણા વ્યાપક છે. જડ-ચેતન, મનુષ્ય-જતુ, સર્વ કોઈ કઈ ને કઈ કરવામાં પ્રવૃત્ત છે. કોઈ પણ જડ કે ચેતન પદાર્થ એક ક્ષણ માટે પણ પ્રવૃત્તિશુન્ય નથી. તેમ હાવું સંભવ નથી.
ક
यः परिणमति स कर्ता, यः परिणामो भवेत्तु तत्कर्म | या परिणतिः क्रिया, तत्त्रितयं भिन्न न वस्तुतया ||
પરમાથ પ્રતિપાદક આ સૂત્ર અનુસાર પ્રત્યેક પદાથ માં પ્રતિક્ષણ જે નવી નવી પર્યાય (દશા) ઉત્પન્ન થઈ નષ્ટ થાય છે, તે પર્યાય નવીન ઉત્પન્ન થતી હાવાને કારણે તે તેનું કર્મ કે કાય કહેવાય છે. સહેજ સ્વાભાવિક રીતે પરિણમન કરનારા પદાથ' સ્વયં પેાતાની પર્યાયના કર્તા અને છે. તેની પર્યાય કે પરિણામ તે તેનું કર્મ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org