________________
ક્રૂસ કર્ણ
૧૯૭
ક્ષયેાપશમમાંથી કોઈ એક એમ સાત કરણ યુગપત્ હેાય છે. સહુજ તથા સ્વાભાવિક હાવાથી સંસ્કારોના આ વિધાનમાં કોઈ પ્રકારના ફેરફાર સંભવ નથી.
નિધત્ત તથા નિકાચિત જાતિના કઠોર સંસ્કારાના અંધ, ઉદય અને સત્ત્વ એ ત્રણ જ કરણ સંભવે છે. તેમાં અપણુ આદિનો નિષેધ છે.
*
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org