________________
૧૨૨
કમરહ હોવાને કારણે હાથપગ આદિ દ્રવ્યાત્મક જ છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચેતનાની તે યેગશક્તિ ભાવાત્મક છે. તેના દ્વારા તે સર્વ ચેષ્ટા કરે છે. શરીરનું ક્રિયાશીલ અંગ હેવાથી તે કાયમાં ગર્ભિત છે.
કર્મેન્દ્રિની જેમ દ્રવ્યાત્મક જ્ઞાનેન્દ્રિય અને દ્રવ્યાત્મક અંતઃકરણ પણ શરીરનાં જ અંગ છે. તેથી તે ગ્રહણ થાય છે. દ્રવ્યેન્દ્રિયે તથા દ્રવ્યઅંતઃકરણ પણ દ્રવ્યકામાં સમાય છે. તેમાં એ વિશેષતા છે કે ઉપગાત્મક હેવાને કારણે તેના ભાવાત્મક પક્ષમાં એ વિશેષતા છે કે ઉપગાત્મક હેવાને કારણે તેને ભાવાત્મક પક્ષમાં કાયમાં ગ્રહણ હેવું સંભવ નથી. તે પ્રકારે પરમાણુઓથી નિર્મિત કર્મેન્દ્રિ જ્ઞાનેન્દ્રિયો તથા અંતઃકરણ એ સવે કાયમ અંતર્ગત છે. તે સર્વથી યુક્ત પરમાણુઓથી નિર્મિત શરીર દ્રવ્યકાય છે, અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચેતનાની તે યોગશક્તિ ભાવકાય છે, તેના દ્વારા શરીર તથા તેનાં સર્વ અંગોપાંગ ચેષ્ટા કરે છે.
કાય તથા તેનાં અંગોપાંગોની ચેષ્ટા હાથપગ વગેરેની ક્રિયાઓ પ્રસિદ્ધ છે જિલ્લા તથા વાગિન્દ્રિયની ચેષ્ટા ખાતાં તથા બેલતાં આમતેમ હાલે છે તે ભાવકાયની ચેષ્ટામાં ગતિ કરી શકાય છે. પરંતુ તેના દ્વારા પ્રગટ થતા શબ્દોને આપણે કાય નહિ કહી શકીએ. કારણ કે તેનું વિધાન દ્રવ્ય વચનના રૂપમાં આવ્યું છે. તે પ્રકારે નેત્રપુટના મેનમેષ અથવા ડોળા પૂતળીનું આમતેમ ફરવું ભાવકાયની ચેષ્ટામાં ગર્ભિત છે. તેના દ્વારા જે કાળા પીળા રંગ ગ્રહણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org