________________
૧૦૬
કમરહસ્ય પ. અત્યંતર શાસન
અંતઃકરણની શાસનવ્યવસ્થા અત્યંત વૈજ્ઞાનિક તથા પરિપૂર્ણ છે. એની પ્રજારૂપ ઈન્દ્રિયે તેની આજ્ઞાનું જરા પણ ઉલ્લંઘન કરી શકે તેમ નથી. મન, ચિત્ત. બુદ્ધિ તથા અહંકાર એ ચારેની પાસે પિતાને અક્ષય કેવું હોય છે, જેના આધારે તે પિતપોતાની શાસનવ્યવસ્થા કરે છે. દસે. ઈદ્રિને સ્વામી મન છે અને મનની સ્વામિની બુદ્ધિ છે. બુદ્ધિને સ્વામી ચિત્ત છે. અને ચિત્તને સમ્રાટ અહંકાર છે. ચિત્ત તેને મિત્ર છે, અને બુદ્ધિ પ્રધાનમંત્રી છે. મને એ બંનેને ઉપમંત્રી છે. ઈન્દ્રિયો તેને આધીન વિભિન્ન વિષયની અધિકારિણી છે.
મનનું કામ મનન કરવાનું છે. બુદ્ધિનું કામ સત્યઅસત્યને વિવેક કરવાનું છે. ચિત્તનું કામ ભૂતભાવિની. ચિંતા કરવાનું છે. અહંકારનું કામ પિતાના ઈષ્ટ ભેગોને ભેગવવાનું છે. મારું તારું વગેરેની દઢ છાપ મારીને અહંકાર તે વિષય પર પિતાનું સ્વામિત્વ સ્થાપિત કરે છે. હવે પછી આ ચારની વિશિષ્ટતા રજૂ કરવામાં આવશે.
સ્વામીભક્ત સેવિકાઓની જેમ જ્ઞાનેન્દ્રિયે પિતપિતાના નિયત વિષયને ગ્રહણ કરીને પિતાના સ્વામી મનને
પી દે છે. તે તે વિષયે પ્રાપ્ત થયા પછી કેમ, શા માટે, શું છે વગેરે અનેક વિકલ્પની જાળ ગૂંથીને તે મન તેનું સર્વ પ્રકારે નિરીક્ષણ તથા પરીક્ષણ કરે છે. મનન કર્યા પછી તે વિષયને ચિત્તની પ્રગશાળામાં મોકલી દે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org