________________
૪૮
કર્મ રહસ્ય વ્યક્તિત્વ ચેતન મહાપ્રભુના મહાન વ્યક્તિત્વમાં વિલીન થઈ સ્વયં મહાન થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, વિભુ, સર્વગત તથા સર્વવ્યાપક થઈ જાય છે.
હદયભૂમિકા તથા સમતાનું વિશદ વિવેચન આગળ આપવામાં આવશે. અહીં તે આઠમી ભૂમિમાં પ્રવેશ કરતાં પહેલાં સર્વ સાધકે ક્યાં અટકે તે સમજાવવું છે. ૩. ભ્રાંતિ
ચિત્તની તિને અનુભવ કરીને ઇંદ્રિના વ્યાપારથી ઉપેક્ષિત થઈ જવું, અર્થાત્ તેના પ્રતિ સમતા ધારણ કરવી તે ઇન્દ્રિયભૂમિનું અતિક્રમણ છે. તેને સ્થાને ઍન્દ્રિય વિષયેને માત્ર ત્યાગ કરીને એ ભૂમિને અતિક્રમ થયે છે તેમ માનવું તે બ્રાંતિ છે. સમતા તથા શમતા જ વાસ્તવિકપણે ચારિત્રધર્મ અથવા સ્વભાવ છે. તે વિધિ-નિષેધ તથા ગ્રહણ ત્યાગથી અતીત છે. તે પ્રકાર શરીરની અંદર પ્રાણશક્તિ કેવા પ્રકારે કાર્ય કરી રહી છે, તે કેવા પ્રકારે એકેએક અંગ તથા ઉપાંગને સંકુરિત અને સંચારિત કરે છે. તે પ્રમાણે પ્રાણુના સમસ્ત વિધાનને પ્રત્યક્ષ કરીને પ્રાણાયામ આદિની ઉપેક્ષા કરવી તે દ્વિતીય ભૂમિકા છે. તેના સ્થાને પ્રાણાયામ દ્વારા પ્રાણને રોધ કરે અથવા પ્રાણાયામને ત્યાગ માત્ર આ ભૂમિને અતિક્રમ છે તેમ માનવું તે ભ્રાંતિ છે.
ચિત્તનું કામ ભૂતભાવિની ચિંતા કરવાનું છે. સમગ્રને ગ્રહણ કરવાથી ભૂતભવિષ્ય કઈ વસ્તુ શેષ રહેતી નથી. તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org