________________
૪૦
૪. મિન્દુથી સાગરની યાત્રા
આવ આવ પ્રભુ, હું તને સાંત્વન આપું છું. તને અંધ નહિ પણ પ્રજ્ઞાચક્ષુ કહીશ, તને અસફ્ળ નહિ પરંતુ પુરુષાથી કહીશ પણ ક્ષણ વાર માટે તું ‘હું કરું, હું કરું, હું ભાગવું, એ અવાજના ત્યાગ કરીને હું જાણું” એવી ભાવના કર. અને પદાર્થને જાણું” એવી વાસનાને ત્યાગ કરીને કેવળ ‘હુ જાણું” એવી ભાવના કર, ઇંદ્રિયોનું શરણુ છેડીને તત્ત્વના શરણમાં આવ.
આ સમગ્રતામાંથી તારી રુચિ અનુસાર તે પૃથક પૃથક્ કોઇ વિષય ઉપર મારા કે તારાપણાના ભાવને સ્થાપિત કર્યા હતા તેને એક વાર તારા ચિત્તમાંથી દૂર કર. તેનું જેવું અસલ સ્વરૂપ છે તેવું તું જો. તેનું નાટક જો, તેની દોડાદોડ જો. પણ તું સ્વયં ઊછળી ના પડીશ. તે તારા સફળ પુરુષાર્થ હશે. તેમ કરવાથી સમગ્રતાને પકડવાની, અપનાવવાની તથા ભેગવવાની તારી કામના છે તે ક્ષણમાત્રમાં પૂરી થશે. તું અણુમાંથી મહાન બની જવા પામીશ. બિંદુમાંથી સાગર અની જઈશ, અહંકારમાંથી ‘અહં' બની જઈશ. અખિલ વિશ્વ જ્યારે તારા જ્ઞાનમાં એક જ સમયમાં પ્રકાશિત થશે ત્યારે તું તારા વૈભવને પરિચય પામીશ. એક એક પદાર્થ ની પાછળ દોડીને તેને પકડી વૈભવશાળી બનવાની તારી અતૃપ્ત વાસના વિલીન થઇ જશે. તે પછી હવે તારે જોઇએ પણ શું? સમગ્રતાને પ્રાપ્ત કરવા જ તું વલખાં મારી રહ્યો હતા ને? તે પ્રાપ્ત થતાં તું અપૂર્ણાંમાંથી પૂર્ણ તાને પ્રાપ્ત થઈ ગયા. તે જ તારા જ્ઞાનનું લેાકાલેકવ્યાપી
Jain Education International
ક રહસ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org