________________
૨૫
સકામ અને નિષ્કામ કમ
Jain Education International
૧. ચિત્ત-મધન
છે
પહેલાં દર્શાવવામાં આવ્યું છે કે કર્મના સંબંધ વર્તમાન કાળની સાથે છે અને તેના ફળના સંબંધ ભવિષ્ય સાથે છે. તેથી જ્યાં કામ કરવું જ માત્ર ઈષ્ટ છે ત્યાં નિષ્કામ કર્મની કામનાને માત્ર વર્તમાન સાથે સંબંધ છે. મૂળના ભોગવટા સહિત સકામ કર્મની કામનાના વર્તમાનની અપેક્ષાએ ભવિષ્યકાળ સાથે અધિક સંબંધ છે. તેનું કારણ એ છે કે તે કાય કરતા પહેલાં જ ભવિષ્ય પ્રત્યે દેડવા માંડે છે અને ત્યાં બેસીને એક વિશાળ જગતને ઊભું કરે છે. જેમ કે મારું આ કાર્ય સફળ થશે, મને ધન મળશે, તે એક મેટું મકાન બંધાવીશ, મેટર ગાડીએ થશે, દાસદાસી હશે, સમાજમાં મારું સન્માન થશે. પછી મારા મિત્રા ઉપર ઉપકાર કરીશ અને દ્વેષીઓને નીચા પાડીશ. જો એ કાર્ય સફળ નહિ થાય તે તેમાં ખચ કરેલી સર્વે મૂડી નષ્ટ થઈ જશે, હું વમાનમાં જ અધિક નીચા થઈ જઈશ. કોઈને માં અતાવવા જેવું પણ નહિ રહે. અને કદાચ મારે ભીખ પણ
abh
For Private & Personal Use Only
www.jainelibrary.org