________________
પાંચ લબ્ધિ
૨૧૧ ૩. વિશુદ્ધિ લબ્ધિ
પૂર્વોપાર્જિત કઈ પુણ્યના ઉદયથી અથવા પૂર્વભવમાં કરેલી સાધનાના સંસ્કારવશ કઈ સત્યશોધક અન્યને ઉપદેશ આપવાને બદલે ક્ષયોપશમ લબ્ધિને પ્રયોગ પિતાના ઉપદેશ માટે કરે છે તે બુદ્ધિના ક્ષેત્રથી ઉપર ઊઠીને ભાવલેકમાં પ્રવેશ કરી શકે છે. વ્યક્તિ માન-પૂજારૂપ કે લજજા ભય-ગૌરવ રૂપ સ્વાર્થ રહિત પિતાની સર્વ પ્રવૃત્તિઓને તે લેકેપકારમાં લગાવે છે. તેના ફળસ્વરૂપે તેના હૃદયનાં દ્વાર ખૂલતાં જાય છે, અને તેના પ્રેમનો – ભાવને વિકાસ થત જાય છે. નિઃસ્વાર્થ સેવા કે લેકે પકારવાળે આ સાધારણ પ્રેમ મૈત્રી, પ્રદ, કારુણ્ય તથા મધ્યસ્થ આદિ શ્રેણીઓને ઉત્તરોત્તર પ્રાપ્ત કરીને વિશુદ્ધ થતું જાય છે, જેને કારણે તે સાધકને પિતાના દોષ અને અન્યના ગુણે સ્પષ્ટપણે સમજાય છે. દેષ જોઈને ત્યાં આત્મનિંદન, ગણ (ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માટે દેષ પ્રગટ કરવા), પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત દ્વારા આત્મશોધન કરે છે. તેનાં પરિણામ અધિક અધિક વિશુદ્ધ થતાં જાય છે. તે સ્વદુઃખ સહિષ્ણુ હોય છે અને પરદુઃખે અનુકંપા રાખે છે. એ પ્રકારે પરિણામોની પ્રતિક્ષણે અસંખ્યાતગુણી વિશુદ્ધિ થતી જાય છે તેને વિશુદ્ધિ લબ્ધિ કહે છે.
છતાં આ દશા પછી વ્યક્તિ પ્રાયઃ સ્વ-ઉપકાર ભૂલીને ' પોપકારમાં જ પ્રવૃત્ત રહે છે. સ્વ-ઉપકાર શું છે તેને ખ્યાલ તેને આવતું નથી. પરોપકારવૃત્તિને કારણે લોકમાં સર્વત્ર પ્રેમ સહાનુભૂતિ અને પ્રશંસા પ્રાપ્ત થાય છે, છતાં પણ તે તત્ત્વદૃષ્ટિ પામતું નથી. બાહ્યાભંતર આ જગતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org