________________
કમ
૧૦૧
છે, હું કેવું સુંદર ગાઉં છું, તે પ્રકારના શરીરના તથા વચનના દ્વારા કરેલાં સર્વ કાર્યોમાં ગર્વની પ્રતીતિ કરવી તે કતૃત્વ છે.
જે પ્રકારે આ સર્વ ઈષ્ટ વિષયમાં હર્ષ અથવા સુખની પ્રતીતિ થાય છે તે પ્રકારે તેનાથી ઊલટું અનિષ્ટ વિષયમાં વિષાદ થાય છે કે દુઃખ થાય છે, તે સર્વ લેતૃત્વ છે. જે પ્રકારે વર્તનમાં પ્રાપ્ત અનિષ્ટ વિષયોને ભેગવવાના સમયે હર્ષ વિષાદ અથવા સુખદુઃઅની પ્રતીતિ થાય છે, તે પ્રકારે ભૂતકાળમાં ભેગવેલા ઈષ્ટનિષ્ટ વિષયેનું મરણ કરવામાં હર્ષવિષાદ કે સુખદુઃખની પ્રતીતિ થાય છે, અને ભવિષ્યમાં તેમ થવું સંભવ છે. એવી ઈષ્ટનિષ્ટ વિષયને સંબંધિત વર્તમાનમાં પ્રત્યક્ષ, ભૂતકાળનું સ્મરણ અને ભવિબની કલ્પના કરવામાં હર્ષ-વિષાદ તથા સુખદુઃખની પ્રતીતિ થાય છે, તે સર્વ લેતૃત્વ છે.
સંકલ્પપૂર્વક કરેલા જ્ઞાતૃત્વ, કર્તૃત્વ તથા લેતૃત્વ એ સર્વ કાર્ય–કર્મ કૃતક કહેવાય છે, અને તે કારણથી તે બંધનરૂપ છે, સહજ હેવાને કારણે તે તે અકૃતક કર્મ છે. જે પ્રાયે જ્ઞાનીને હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org