SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આગળ વધો န ၀၉၀ ၆၇၃၉၀၉၉၀၉၉၇၀၆၉၆၉ ૧. રોકાઓ નહિ, આગળ ચાલે હદયના સ્વરૂપની તથા ધાર્મિક ક્ષેત્રમાં તેના મહત્ત્વની ખબર ન હોવાથી વ્યક્તિ સમતા તથા શમતાના સ્વરૂપને અવધારણ કરી શકતી નથી. તે પછી તેને આત્મસાત્ કરવાને તે પ્રશ્ન જ ક્યાં છે? આ સર્વ વાતે શાસ્ત્રબદ્ધ છે છતાં તેને સમજવાને પ્રયત્ન કેણ કરે છે? જોકે આ કાળમાં આધ્યાત્મિક ચર્ચાઓ ઘણી વિકાસ પામી છે, તે પ્રકારે તપ તથા ત્યાગની ચર્ચાઓ પણ ઘણી વધી પડી છે, પણ સમતા તથા શમતાના વિષયને ચર્ચા વિચારણાને વિષય કેરું બનાવે છે? તેના અભાવને કારણે કોઈ ત્યાગ આદિ ભૂમિ પર અટકી જાય છે. ગુરુજનેને સમસ્ત ઉપદેશ, શાસ્ત્રરચના, પ્રયાસ સર્વ મુમુક્ષુઓના કલ્યાણ માટે છે, પિતાના સ્વાર્થને પિષવા માટે નથી. પરંતુ મેહ તથા અવિદ્યાને અચિંત્ય મહિમા વ્યક્તિને ઘેરી લે છે, તેથી તેના શરણમાં સૌ અટકી પડે છે. તે ભલે વેષ બદલે, ક્રિયા બદલે, બલવાની રીત બદલે, ચર્ચાને વિષય બદલે પરંતુ તાત્વિક દૃષ્ટિએ જોતાં તે સૌ અટકી પડથા છે. વેષાદિ બદલવાથી અટકણ દૂર થતું નથી. એ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy